________________
- -- - • • • : (પૃષ્ઠ ૧૮૨ વા
તા. ૧૬-૧-૮૬ પ્રબુદ્ધ જીવન
૧૮૧ (પૃષ્ઠ ૧૮૨ થી ચાલુ)
ભેંસ ઉપર ચોપડી દેતા. આનું ઝેરી માંસ ખાવાથી સિંહ જીવહત્યાને ઝંઝાવાતી
. મરવા લાગ્યા. ઓગણીસમી સદીના અંતમાં તેમની સંખ્યા પ્રજનન માટે મહાસાગરના અમુક બેટમાં હજારોની સંખ્યામાં
આંગળીને વેઢે ગણાય તેટલી જ રહી હતી. આથી કાયદા એકત્ર થાય છે. ત્યાં ચામડાના શિકારીઓ પહોંચી ગયા, સીલને
કરીને તેમને રક્ષણ આપવામાં આવ્યું. આજે સિહોની સંખ્યા ગોળી મારવાની જરૂર ન હતી. તેમનાં ટોળાંને શિકારીઓનાં
ગીરના જંગલમાં બસોની કહેવાય છે. કેળાં ઘેરી લેતાં અને સીતાના માથામાં છેક મારી તેમને મારી નાખતાં આમ સીલનું નિકંદન નીકળ્યું.
બાબર પિશાવરમાં ગેંડાનો શિકાર કરવા જતા તેવી નેધ
ઇતિહાસમાં મળે છે. બાણભટ્ટની કાદંબરીમાં ભીલ શિકાર પાછળ | હોલડના ડચ લોકોએ મહાસાગરમાં એક નિર્જન બેટ
પડતા ત્યારે માદા ગેંડી તેના બચ્ચાંથી વિખૂટી પડતાં ચી. જોયે. તેમાં પુષ્કળ ફળદ્રુપ વૃક્ષો હતાં. પાંખ વિનાનાં મોટાં
પાડી તેમને શોધતી તે ઉલ્લેખ મળે છે--આજે આ ગુંડાઓ
માત્ર આસામમાં જ રહ્યા છે, પંખીઓ રહેતાં. નીચે પડેલાં ફળ ખાવા મળતાં તેથી પાંખે ઉપગ બંધ થયો. પરિણામે કુદરતે તેમની પંખે લઈ લીધી. ડચ લેકે ખેટમાં પહોંચ્યા અને આ ડોડે નામનાં પંખીઓના
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કહે છે કે પૂર્વ ભારતના હાથીઓ માથામાં છે કે મારીને તેમને હણી નાખ્યાં. આજે એક પણું
ઉત્તમ, મધ્ય ભારતના મધ્યમ અને સૌરાષ્ટ્રના હાથીઓ કનિષ્ઠ પખી જીવતું રહ્યું નથી.
પ્રકારના છે. આજે સૌરાષ્ટ્રમાં એક પણ હાથી નથી. હાથી રોજનું ચારસે રતલ ઘાસ કે ચારે ખાય, હાથીઓનાં ટોળાને
નભાવનાર સૌરાષ્ટ્ર ત્યારે વનસ્પતિથી કે ભરપૂર હશે ! પશ્ચિમ અમેરિકાને કિનારે પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ જળબિલાડીઓનાં વિશાળ ટોળાં સમુદ્રજળમાં તરતાં રહેતાં. ગુજરાતના સુલતાને પાવાગઢમાં હાથીનો શિકાર કરવા તેમની રૂંવાટી સુંવાળી હોવાથી તેમના ચામડાની માગ શરૂ થઈ. જતા તેની નેધ ઈતિહાસમાં મળે છે આજે પાવાગઢમાં એક પરિણામે તેમને સંહાર શરૂ થયો અને દરિયાઈ જળબિલાડીની પણ હાથી નથી. આખી જાત નાબૂદ થઈ ગઈ. હમણાં કેનેડાના પશ્ચિમ કિનારે
ડી જળબિલાડીઓ જણાઈ છે અને તેમના રક્ષણના કાયદા થયા છે.
જહાંગીર અમદાવાદ આવેલ ત્યારે સરખેજના રાજાના દશને ગયેલ. ડેરઠેર વાંદરાંનાં ટોળાં જઈ તેણે બંદૂકથી એક
વાંદરું માર્યું. આથી ઘૂરકતાં વાંદરાંઓએ તેની ગાડીને પીછો ઓસ્ટ્રેલિયામાં સાઠ ફીટને લાંબે કૂદકે મારનાર કાંગારૂ
પકડો અને સરખેજ સુધી તેની પાછળ પડય. આજે સાબરનામનું પ્રાણી થાય છે. તેની ચામડી પણ પિશાક બનાવવામાં
મતી જેલથી સાણંદ સુધીની પંદર માઈલની સક ઉપર એક વખણાઈ જવાથી તેમનું નિકંદન કાઢવામાં આવ્યું છે. આથી પણ વાંદરું જોવા નહિ મળે. તેમના રક્ષણના કાયદા ઘડાયા છે.
આફ્રિકાની નદીઓમાં જળઘોડાઓ (
હિપેટમસ) હોય છે. તેઓ નદીને તળિયે ચાલતા તેથી તળિયાને કાદવ ઉખળતા અને પાણી સાથે વહી જતે આથી નદીઓ ઊંડી રહેતી. તેમના શિકારને એવો સપાટો ચાલ્યા કે જળધેડાઓ ઘટી ગયા. આથી નદીને કાદવ તળિએ જ રહેવા લાગે પરિણામે નદીઓ છીછરી થતી ચાલી અને પૂર આવે ત્યારે કાંઠાઓને તે બળવા લાગી, પરિણામે કાંઠાનાં ગામડાંઓ ડૂબવા લાગ્યાં.
કાયદેસર શિકાર થાય છે તેનાથી દસ ગણો વધારે શિકાર ગેરકાયદે થાય છે. પરિણામે આખા જગતમાંથી જળચરે, સ્થળચર અને નભચરે નામશેષ થતા જાય છે. જીવહત્યાને આ ઝંઝાવાત અટકશે ખરો?
ઓગણીસમી સદીમાં ભારતમાં હિમાલયમાં જે સ્થળે ચાર વાધ જોવા મળતા ત્યાં વીસમી સદીના પહેલા ચરણમાં એક વાધ રહ્યો હતે. આજની દશા આથી વધુ સારી નહિ હોય. કદાચ વધુ વણસી હેય.
સાભાર સ્વીકાર # પ્રશ્ન વ્યાકરણ (વાવાળ) .
લેખક : પૂ. પંન્યાસહ, શ્રી પૂર્ણાનન્દવિજયજી મહારાજ (કુમારશ્રમણ)
પૃષ્ઠ: ૬૪૭ * પાકું બાઇડિંગ * મૂલ્ય : ૧૫-૦૦
પ્રકાશક: સંધવી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ, શ્રી વિદ્યાવિજય ગ્રંથમાળા, સાઠંબા (ગુજરાત) # જીવન સુખી કેવી રીતે બને?
લે. પૂ. પંન્યાસ પૂર્ણાનંદવિજયજી મ. (કુમારશ્રમણ) પૃષ્ઠ : ૫૩ પ્રકાશક : ઉપર મુજબ
એશિયામાં અને ભારતમાં સિંહ માત્ર રાષ્ટ્રમાં છે, ભેંસે પાળીને તેમનું ઘી. વેચનાર કામને માલધારી કહે છે. માલધારીઓની ભેંસને ગીરના સિંહ મારતા. સિંહને ટેવ હોય છે કે મારે શિકાર ખાવા બીજે દિવસે પણ તે ત્યાં જ આવે આથી માલધારીઓ ધતૂરને રસ મારેલી