________________
* - -
૫૦૦ , લીલાવતીબેન ચીમનલાલ
, સંજયકુમાર શાહ ' +
૧૦૬૬૭૭ સંઘને ભેટ - સંઘવી , દેવકુંવરબેન જેસંગભાઈ
૧૧૬ ૨૦ ઋતંભરા વિદ્યાપીઠને ભેટ ૫૦૦ , અંજનાબેન ઝવેરી
, વિશાલ મેવા કેદારી
૨૧૮૧૨ પ્રેમળ જ્યોતિમાં ભેટ " - ૫૦૦ , લાભુભાઈ જી. મહેતા ' ૫૦૧, હરિલાલ કસ્તુરચંદ કેકારી
૩૭૭૦૭ અનાજ રાહત ફંડમાં ભેટ * “૫૦૦
૫૦૧ - કાતિલાલ લલ્લુભાઈ શાહ એક સદ્દગૃહસ્થ.
૫૦૦ , ધનસુખલાલ દામોદર દેસાઈ ૨૦૦૦૩ , રમકડાં ઘરને ભેટ ૫૦૦ , એક બેન તરફથી
૫૦૦ શ્રી ચંદ્રકાંત હરિલાલ શાહ ૮૦૨, પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભેટ , સચદે ૫૦૦ મંજુબેન ચંદ્રકાંત શાહ
૮૦૦ , ધરમપુર પ્રોજેકટસને ભેટ ૫૦૧, સી. જે. મહેતા
૫૦૦ સ્વ. રસિકલાલ મોહનલાલ ૧૨૬ , પ્રબુદ્ધજીવનને ભેટ ૫૦૦ , કેશવલાલ જીવરાજ રાજ
ઝવેરીના મિત્ર તરફથી
૨૫૧ , નેત્રયજ્ઞને ભેટ એક બેન તરફથી ૧૧૬૦૨૦
૫૦૦૦ , પ્રેમળ જ્યોતિ રીઝર્વ ' ૫૦૦ , ખીમજી કુંવરજી '
કંડમાં ભેટ ' ૫૦૧ , ભાવિન દીલીપભાઇ કેકારી સંઘને જદી જુદી પ્રવૃત્તિ માટે
મળેલ ભેટની ભરીજા ૫૦૧ , જયસુખલાલ રતિલાલ શાહ ',
૩૧૯૮૨૭ ' ૧૭૧૨૯ જળમાં સંઘને સ્નેહમિલન કાર્યક્રમ
જે ચીમનલાલ કલાધર પયુંષ વ્યાખ્યાનમાળાની સમાપ્તિ બાદ પ્રતિવર્ષ શ્રી સુભાઈ એમ. શાહે જણાવ્યું હતું કે આ સમયે મને જાતે સંધને નેહમિલન કાર્યક્રમ આ વર્ષે પણ શનિવાર, સ્વ. પરમાનંદભાઇનું મરણ થાય છે. વ્યાખ્યાનમાળાના સમયે પૂ. તા. ૧૩-૯-'૮૫ના સાંજના સાત વાગે એમ. સી. ઘીયા હાલ
ચંચળબા બહાર ઝોળી લઈ ઊભા હોય તે દ્રશ્ય હજી પણું મળે છે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજવામાં
માનસપટ પરથી ખસતું નથી. મુ. રસિકકાકા અને મિત્ર વીરા આવ્યું હતું.
પણ આ સમયે મને યાદ આવે છે. આ બધાની આપણને
ખેટ પડી છે. આ વખતની વ્યાખ્યાનમાળા સરસ રહી. કાર્યક્રમને પ્રારંભ શ્રીમતી શેભાબહેન સંઘવીના સુમધુર
સંધના સહમંત્રી શ્રી શૈલેશભાઈ હિમંતલાલ કરીએ “ભકિતગીતથી થયો હતે. સંધના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ
કહ્યું હતું કે આપણી વ્યાખ્યાનમાળા એ સંસ્કારપર્વ છે. તેની જે. શાહે સૌને આવકાર આપતાં જણાવ્યું હતું કે પયુંષણ
સુવાસ તરફ પ્રસરી છે તે અત્યંત આનંદની વાત છે. “યાખ્યાનમાળાની ફલશ્રુતિ અંગે આજે આપણે વક્તા, શ્રેતા અને પ્રમુખશ્રીને સાંભળીશું. આપ સૌના ઉષ્માભર્યા સહયોગથી
સંઘના મંત્રીશ્રી કે. પી. શાહે જણાવ્યું હતું કે સંધ
દ્વારા કરૂણાના જે કાર્યો છે. રમણભાઈ કરી રહ્યા છે તે પ્રશંસપર્યુષણ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયેલ છે.
નીય છે. જીવન એક સતત ગતિશીલ પ્રકિયા છે. જીવનયાત્રાને તે બદલ સૌને ધન્યવાદ ઘટે છે,
આનંદમય, મંગલમય બનાવવી હોય તે વધુમાં વધુ કરૂણાનાં શ્રી ગણપતલાલ ઝવેરીએ આ વ્યાખ્યાનમાળાની સુંદર
કામે અને જીવનમાં નિર્ભય બની સામાજિક જાગૃતિ અને સમીક્ષા કરતા જણાવ્યું હતું કે આ વખતની વ્યાખ્યાનમાળા ચેતના લાવવી જોઇએ.
, “ધણી રીતે વિશિષ્ટ રહી હતી. કુલ ૧૮ વ્યાખ્યામાંથી સાત
સંધના અને આ કાર્યક્રમના પ્રમુખ છે. રમણલાલ ચી. વ્યાખ્યાને હિન્દીમાં થયા હતા અને સાત જેટલા વક્તાઓએ
શાહે જણાવ્યું હતું કે પર્યુષણ વ્યાખ્યાનમાળાના અને માત્ર પ્રથમવાર જ સંધના મંચ પરથી વ્યાખ્યાન આપ્યું હતું. હરિતસ્નાન જેવું ન થવું જોઈએ. હાથી નહાઈને બહાર ગ્યાખ્યાનમાળાની વ્યવસ્થા, નિયંત્રણ અને સંચાલન અતિ આવીને પિતાની સુંઢની અંદર ધૂળ ભરી શરીર પર નખે છે સુંદર હતું.
અને મહાવતની હાથીને સ્નાન કરાવવાની મહેનત નિષ્ફળ - શ્રી ભૂપતભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે લોકને “પ્રબુદ્ધ જાય છે, તેમ આપણે આ વ્યાખ્યાનમાળામાંથી થોડું પણ *જીવન તરફ પ્રેરતી વૈવિધ્યસભર વ્યાખ્યાનમાળા જવા બદલ ગ્રહણ ન કરીએ તે તે હસ્તિસ્નાન જેવું ગણશે. જીવનમાં મારા વતી, ચંદેરિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી અભિનંદન આપું છું.
આપણને ખાનપાનની બાબતમાં, ધન ઉપાર્જન કરવામાં અને વ્યાખ્યાતા છે. રમેશભાઈ દવેએ જણાવ્યું હતું કે “વક્તા સ્ત્રી-પુરુષના સંબંધે વિષે વધુ સંસ્કાર અને સુધારાની જરૂર વિવિધા : શ્રેતા દુલંભાઃ આજે વકતાઓ તે અનેક મળી રહે છે. અને આપણે એ સિદ્ધ કરીશું ત્યારે જ આ વ્યાખ્યાનનું છે પણ તેને સાંભળનારો પ્રબુદ્ધ શ્રોતાવર્ગ કયાં છે? સંઘ દ્વારા આયેાજન સફળ ગણાશે. શ્રોતાઓ ઓછા આવ્યા છે તેમ વાત અધી સદીથી ચાલતી આ વ્યાખ્યાનમાળા ખરેખર જનતાના થઈ તે તેની ચિંતા કરવાની જરૂર નથી. જરૂર છે આપણામાં સંસ્કાર ઘડતરનું કાર્ય કરે છે.
કેટલું પરિવર્તન આવ્યું તેની આત્મખેજ કરવાની. શ્રી સી. એન. સંધવીએ કહ્યું હતું કે સમયનું ચુસ્તપણે
આ સ્નેહમિલનના યજમાન શ્રી મહેન્દ્રભાઈ વેરા અને પાલન કરનારી આ વયાખ્યાનમાળા ખૂબ જ સુંદર રીતે પૂર્ણ શ્રીમતી ચંદ્રિકાબહેન વેરાનું સન્માન ડે રમણભાઈના વરદ્ હસ્તે થઈ છે. ભૂતકાળમાં પણ આ વ્યાખ્યાનમાળા વિશિષ્ટ રહી છે થયું હતું. ડે. રમણભાઈનું અભિવાદન શ્રી રજનીભાઈ વોરાએ અને ભવિષ્યમાં પણ રહેશે. ' . '
કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન સંધના “સંધના કષાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કે. શાહે જણાવ્યું હતું
ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે કહ્યું હતું.' કે આપણું વ્યાખ્યાનમાળા ખૂબ જ સારી રીતે થઈ. મારું - આ પ્રસંગે વડોદરા નજીકના સિંધરોટ ગામે રકતપિત્તના એક સૂચન છે કે જે વ્યાખ્યાતાએ સારા હોય તેને દર વર્ષે દરદીઓની સંસ્થા શ્રમ મંદિરના કાર્યકર શ્રી ઈન્દુભાઈ પટેલ અને શ્રી રીપિ ન કરવા. નવા નવા વક્તાઓને શેધી લાવવા. આજે સુરેશ સોની પધારતા સંધ તરફથી તેમની સંસ્થાને રૂ.૨૫૦૦ આપણી પાસે સાર એ શ્રોતાવર્ગ છે અને વ્યાખ્યાનમાળાની ચેક અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સુંદર સળતાનું એ પણ એક અંગ છે.
ભજન લઈ સે પડયા હતા.
આજની ચિંતા કરવા
તમામ
વેરા અને