________________
Regd. No. MH. By / Soutb 54 Licence No. : 37
બદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નુ નવસંસ્કરણ વષ૬:૪૮ અંક: ૪
મુંબઈ તા. ૧૬-૬-૮૬ છુટક નકલ રૂ. ૧૫૦ વાર્ષિક લવાજમ રૂ. ૩૦/
- મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં એર મેઈલ $ ૨૦ X ૧૨ સી મેઇલ ૧ ૧૫ 8 ૯
તંત્રી : રમણલાલ ચી. શાહ
આકાશ કમ તા કાળી ચારી દાર
કાળાં નાણુનો કકળાટ આપણા દેશમાં શિક્ષણના ક્ષેત્રમાં કે ધર્મના ક્ષેત્રમાં
માણસને માટે પિતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવવું એ મોટો કાળાં નાણાંને વ્યવહાર થાય છે તે સામે યુવાવર્ગને આક્રોશ
પ્રશ્ન થઈ પડે. સદ્ભાગ્યે આપણા દેશમાં હજુ પણ એવા વખતેવખત પ્રગટ થાય છે.
અસખ્ય માણસે છે જે વધુ કમાવવાની લાલચમાં ન પડતાં દુનિયાના તમામ દેશોમાંથી કુલ રકમને આંકડાઓ તથા
પિતાનું સાદું, પવિત્ર, પ્રમાણિક જીવન જીવે છે. ટકાવારીની દૃષ્ટિએ કાળા નાણુને સૌથી વધુ વ્યવહાર
આજના આક્રોશ કરનાર યુવાનોએ જાતને પ્રશ્ન કરે આપણા ભારત દેશમાં થાય છે. પાકિસ્તાન, બંગલાદેશ, નેપાળ,
જોઈએ કે પિતાના ઘર કુટુંબમાં તે કાળાં નાણુનિ વ્યવહાર કેટલાક આફ્રિકી દેશે, ઈરાન, ઈરાક વગેરેમાં પણ કાળાં
નથી થતું ને ? પિતાના પિતા કે દાદાએ કચેરી દ્વારા કે નાણુંને વ્યવહાર ઘણે થાય છે. પરંતુ ભારતમાં તે એણે
દાણચોરીની વસ્તુઓની લેવડદેવડ દ્વારા કે જુગાર, સટ્ટો માઝા મૂકી દીધી છે.
મટકા કે અન્ય ગેરકાયદે વેપાર દ્વારા મેળવેલી સંપત્તિના બીજા વિશ્વયુદ્ધના સમયથી ચીજવસ્તુઓની અછત અને
પિતે વારસદાર કે ભાગીદાર બન્યા નથી ને ? જ્યાં પિતાને અંકુશ તથા નિયમોને કારણે વધુ પ્રચલિત બનેલી કાળા
પ્રભાવ પડે એમ છે એવા મિત્રો, સગાંસંબંધીઓને બજારની પ્રણાલિકા સ્વતંત્ર ભારતમાં બંધ થવાને બદલે વધુ બહેકી.
તેઓ કેટલું સમજાવી શકે છે? ભવિષ્યમાં પોતાને ગરજ પડશે ગાંધીજીની વિદાય પછી તે ક્રમે ક્રમે એની શરમ પણ ઓછી
ત્યારે અથવા લાચારી ભેગવવી પડશે ત્યારે અથવા તક મળશે થઈ ગઈ. કાળાં નાણાંનું લગભગ સમાન્તર અર્થતત્ર થઈ ગયું. જ્યાં આભ ફાટયા જેવી સ્થિતિ છે, ત્યાં કાળાં નાણું માને
ત્યારે કાળાં નાણું સામે તેઓ કેટલું ઝઝુમી શકશે? પોતે યુવાને આક્રેશ અરણ્યરુદન જેવો બની જાય છે.
brealk થવાનું પસંદ કરશે, bend નહિ થાય એમ કસયુવાનોને આક્રોશ સાચે છે, જરૂરી છે, પણ તે શિક્ષણ
ટીની પળે કેટલા કહી શકશે ? યુવાનના આક્રોશને ઉતારી અને ધર્મના ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. શિક્ષણ
પાડવાને અહીં આશય નથી, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિની અને ધર્મનાં ક્ષેત્રે પવિત્ર છે માટે એને કાળાં નાણુથી ન
વિષમતા કેટલી બધી ગંભીર છે તે તરફ ઈશારે કરવાને અભડાવવા જોઈએ, એ વાત તદ્દન સાચી છે. પણ મર્યાદિત છે. કાળાં નાણું અપવિત્ર છે અને જીવન પોતે કેટલાક અર્થશાસ્ત્રીઓના અંદાજ પ્રમાણે ભારતમાં રોજ પવિત્ર છે માટે જીવનને કાળા નાણથી ન અભડાવવું જોઈએ પચાસ કરોડ રૂપિયાથી વધુ નાણું કાળાં નાણું તરીકે ઉત્પન્ન એવું સ્પષ્ટ વિશાળ દર્શન ન હોય અને તે આગ્રહ ન હોય થાય છે. આવકવેરાની ચેરી, આયાત અને નિકાસનાં ઇન્વેઈસમાં તે એકગી આક્રોશ બહુ સક્રિય નહિ બની શકે.
વધુ ઓછી રકમ દર્શાવી કરાતી વિદેશી હૂંડિયામણુ ચેરી વળી જેમની પાસે કરપાત્ર આવક નથી હોતી એવા વગેરે સૌથી વધુ વ્યાપક છે, પ્રધાને, અમલદારે, કેટલાક ભાવનાશીલ યુવાનને આકાશ આવી બાબતમાં અભિનેતાઓ, દાકતરે, વકીલે ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વધુ સતેજ હોય છે, પરંતુ કરપાત્ર આવક થતાં અને જમીને અને મકાનોના માલિકે, બિલ્ડરે, પિલીસે, વધતાં અનેક યુવાને વાસ્તવિક પરિસ્થિતિ સામે ઝુકી કેપેરિટશે એમ સમાજના ઘણા બધા વર્ગોમાં કાળાં નાણાંની જાય છે. આઝાદી વખતે ઘર – કુટુંબને ભોગ આપનાર, લેવડદેવડ મોટા પાયા ઉપર ચાલે છે. માત્ર કચેરીનાં નાણુને જેલ જીવન ગુજારનાર, આજીવન ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લેનાર કાળાં નાણું કહેવાં એ અધૂરી વ્યાખ્યા છે. જવાં જ્યાં પૈસાને અસંખ્ય યુવાને એ પછીથી વ્યવસાયમાં ઝંપલાવતાં કાળાં નાણુને ગેરકાયદે વ્યવહાર થાય છે તે તમામ કાળું નાણું છે. એથી વ્યવહાર નિ:સંકેચ કર્યે રાખે છે. ઠેઠ જવાહરલાલજીના જ આગળ જઈને એમ કહી શકાય કે અનૌતિક રીતે મેળવેલું સમયથી વર્તમાન સમય સુધી ખુદ સરકારે જપ્રધાને, અમલદારે, તમામ ધન કાળું નાણું છે. આવી વ્યાખ્યા બાંધ્યા પછી જેની કર્મચારીઓ વગેરે કાયદાઓ અને અંકુશો દ્વારા, લાંચ રૂશ્વત દ્વારા પાસે ધન છે એવી કેટલી વ્યકિતઓ હકપૂર્વક કહી શકે કે તે પરિરિથતિ એટલી વિષમ કરી નાખી છે. કેટલાયે પ્રામાણિક સંપૂર્ણપણે શુદ્ધ છે? કાજળની કોટડી કે કેલસાની વખારમાં