________________
તા. ૧૬-૩-૮૫
(પૃષ્ઠ ૨૨૪ થી ચાલુ)
(૧) જૈન ધમદ અને મૂળ તત્ત્વ એટલે નવ તત્ત્વોનું દાહન, પ્રા. જય'તીલાલ એમ. શાહ (પાલિતાણા), સ્યાદ્વાદ, પૂ. સાધ્વીશ્રી
(૨) જૈનદર્શનના નવ તત્ત્વમાં પૂશુભદ્રાશ્રીજી (ખ’ભાત)
(૩) જૈનશનની વિશિષ્ટતા, શ્રીમતી સરોજ ચ. લાલકા (કારજા લાક–મહારાષ્ટ્ર)
(૪) જેનાલાજી, પ્રા. સીધર ભટ્ટે પતિયાળા (૫) The Soul, Karma Particles and Ghostly Particles-Neutrinos Etc. શ્રી નિરંજન વખારિયા (કલી'ટ, યુ. એસ, એ.)
પ' દલસુખભાઇ માલવશિયાએ આ ખેઠકનું સમાપન કરતા કહ્યુ` હતુ` કે પ્રસ્તુત થયેલા નિબંધાતુ તાળુ કરી તે તે નિંબધાની કક્ષા પ્રમાણે હવે પછીના સમારોહમાં સમયની કાળવણી થાય તેા નિબંધની રજુઆત વધુ વ્યવસ્થિત રીતે
થઇ શકે.
આચાર્ડંગ સૂત્રમાં સમ્યકત્વની ચર્ચા થઇ છે એમ જણાવી એમણે કહ્યું કે સમ્યકત્વ એટલે ચારિત્ર, સમ્યકદૃષ્ટિ એટલે શ્રદ્ધા અને સમ્યફ શ્રદ્ધા સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની જ છે. એમણે સ્યાદ્વાદના મહિમા કરતા કહ્યુ કે બધા વાદાના સરવાળા એટલે રયાાદ કાષ્ઠ પણ વાદને મિથ્યા કહેવા એ જૈન દર્શનની માન્યતા નથી.
ત્યાર બાદ શ્રી ખંભાત તાલુકા સાવજનિક કેળવણી મંડળના ઉપપ્રમુખ અને છઠ્ઠા જૈન સાહિત્ય સમારેહની સમિતિના સભ્ય શ્રી નટવરલાલ એસ. શાહે આભાર માન્યા હતા. (ક્રમશઃ)
સધ સમાચાર શ્રીમતી ધીરજએન દીપચંદ્ર શાહુ રમકડાં ઘરનું ઉદ્ઘાટન
‘'ધ'ના ઉપક્રમે શ્રીમતી ધીરજ ખેન દીપચં દ શાહ પ્રેરિત રમકડાં ધરનુ ઉદ્ઘાટન વિંગાર, તા. ૭-૪-૧૯૮૫ના રાજ 'ધ'ના પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી, પી. રાડ, રસધારા કુ. એપ. હા. સેાસાયટી લિ. ખીજે માળે, ષનિતા વિશ્રામ સામે, મુબઇ-૪ એ સરનામે ખારના ૩-૩૦ કલાકે રાખેલ છે.
‘સધ’ના શુભેચ્છા, પેટ્રને, આજીવન સભ્ય અને સામાન્ય સભ્યાને આ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેવા તેંદ્વયુ" નિમ ંત્રણ છે. અમૂલ શાહુ સયાજક
ચીમનલાલ જે, શાહુ કે. પી. શાહુ મંત્રી
પ્રશ્ન જીવન
શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહુ સ્મારક જે વસંત વ્યાખ્યાનમાળા
સ‘ઘ'ના ઉપક્રમે સમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર તા. ૧૫, ૧૬, ૧૭ અને ૧૮, એપ્રિલ-૧૯૮૫ સુધી શ્રી ચીમનલાલ ચકુલાઇ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળાનું શ્રી વાલચંદ હીરાચંદ સભાગૃહ, ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર, ચર્ચગેટ ખાતે આયેાજન કરવામાં આવ્યું છે. તેના વિગતવાર કાયક્રમ હવે પછી આપવામાં આવશે.
અમર જરીવાલા ચીમનલાલ જે. શાહ પે સયાજક કે. પી. શાહ
સ}મત્રીએ
\
. ૨૩
(પૃષ્ઠ ૨૧૬ થી ચાલુ)
પ્રાણના ભોગે પણ ધ્રુવુ... અપ્રતિમ ક્રાય કરી શકે છે. એના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ચારિત્ર્યવિજયજીના એ પ્રસંગ અવશ્ય ટાંકી શકાય. વિ. સં. ૧૯૬૮ માં મહારાજશ્રી પાર્જિન તાણામાં હતા ત્યારે એક રાતે થોડાક કલાકમાં વરસાદ એટલા બધા તૂટી પડયા કે આખા ગામમાં પાણીન[ ધસમસતાં પૂર આવ્યાં. ઢેર તે માસે તથાવા લાગ્યાં. એ વખતે યુવાન ચાઋિવિજય્જીએ પાતાની બુદ્ધિ, સુઝ, કુનેહ અને શક્તિ વાપરી, પેાતાના વિદ્યાર્થી આની સહાય લઇ પાઠશાળાથી સામેના વાખાના સુધી જાડુ' મેટું ટાઢુ ધી દીધુ અને ધસમસતા પૂરમાં તે અને પોતાના વિદ્યાથી એ દોરડુ પકડીને પાણીમાં ઊભા રહી ગયા અને પાણીમાં તણા આાવતા માણસે તે ઢોરને પકડી લઇ દારડાને સહારે સહીસલામત ઊતારી બચાવી લેવા લાગ્યા. આ રીતે લગભગ ચારસા માણસને અને કેટલાંય પશુમને એમણે ઊગારી લીધાં હતાં. નગ્ન કે અધનગ્ન દશામાં ધસડાઇ આવેલા કેટલાય માણસાને તરત વસ્ત્ર આપવામાં આવ્યાં. પાણીમાં થીજી ગયેલાને દવાઓ અને ખાવાનુ આપવાની વ્યવસ્થા કરી. એમના આા સાહસની તારીકે તે સમયે મુબઇના અગ્રેજી દૈનિક ટાઇમ્સ એક ઇન્ડિયા' માં પણ ખાવી . અને બ્રિટિશ અમલદારોએ એમની મુલાકાત લીધી હતી. ચારિત્ર્યવિજયજી કહેતા કે પેાતાને જાણે રાઈ દૈવી સહાય થઇ હતી. તણાઈ જતા એક આળકને તે ન બચાવી શકયા એ દૃશ્યને નજર સામે જ્યારે તે યાદ કરતા ત્યારે એમની (ખમાંથી પ્રંસુ વહેતાં.
જીવનનાં અંતિમ વર્ષોંમાં ચારિત્ર્યવિજયજીએ પાતાના વતન કચ્છમાં ગામેગામ વિદ્વાર કરી અનેક લેડાને માધ આપ્યા. કેટલાંય ગામામાં કુટુ'ખા વચ્ચે, સંધના સભ્યા વચ્ચે કે હિંદુ-મુસલમાન વચ્ચેના વેરઝેરને દૂર કરાવી સુલેહ સોંપ કરાવ્યાં. કચ્છમાં ઠેર ઠેર એમનુ' ઉમળકાભેર સ્વાગત થયુ. પોતાના સ્થાનમાગી' ગુરુમહારાજ અને દાદા ગુરુને મળીને એમનુ પણુ હૃદયપરિવતન કરાવ્યુ.
સિત્તેર વર્ષ પહેલાંના એ વિસામાં વારંવાર રોગચાળા ફ્રાટી નીકળતા. પ્લેગ, કાલેરા, ઇન્ફલૂએન્ઝા જેવા જીવલેણ ર જયારે અચાનક ફાટી નીકળતા ત્યારે નૈક લેાકા મૃત્યુ પામતા. ચારિત્ર્યવિજયજી મહારાજ પ્લેગની ગાંઠ નીકળવા છતાં ખેંચી ગયા. પરંતુ વિ. સં. ૧૯૭૪ માં કચ્છમાં તેમ અગિયા નામના ગામમાં ચાતુર્માંસ હતા, ત્યારે તેમા ઇન્ફલુએન્ઝામાં પટકાઈ પડયા, અચી ન શકયા. ચાત્રીસ વર્ષની ભરયુવાન વયે તેઓ કાળધમ' પામ્યા.
સ્વ. પૂ. શ્રી ચારિત્ર્યવિજયજી મહારાજે સત્તર વર્ષના દીક્ષાપર્યાયમાં અજોડ કાર્યાં કર્યાં. એ વિશે શ્રી જયભિખ્ખુ લખેલા એમના ચરિત્રમાં સવિગત રસિક વન વાંચવા મળે છે, 'તરથી વિરકત, શરીરે અશકત, બ્રહ્માયય'ના તેજથી દીપ્તિવંત, . આત્મકલ્યાણની સાથે જનકલ્યાણનાં વિવિધ પ્રકારનાં કાટ્ કરવાનાં સ્વપ્ન સેવનાર સ્વ. પૂ. ચારિત્ર્યવિજયજી મહારાજનુ સાધુજીવન વિરલ અને અનેકને માટે પ્રેરક અને એવુ છે. -રમણલાલ ચી. શાહ