________________
તા. ૧૬-૧૦-૫"" """
"" પ્રશદ્ર જીવન હું એ છૂટને તેમને પૂછયા વિના ઉપયોગ નથી કરતા. આપણાં, “કરાભરણું’ નામનું તેલુગુ ચિત્ર પાંચ-છ વાર જોયું હતું, છતાં જૂના સમાજે સ્ત્રીઓને બહુ અન્યાય કર્યો છે, પણ કંઈ નહિ મારે જીવનરસ બાળપણથી અંતરમાં જ, બીજાઓને ન દેખાય તે ભાવનામાં તે ગૃહિણીને ઘરની લક્ષ્મી માનતે. મેં ઘણી એવી રીતે, સૌર્યનું અમૃત પીને વહેતે રહ્યો છે. વર્ષો સુધી જની માન્યતાઓ નથી રવીકારી, પણ આ સ્વીકારી છે અને ક્ષણકાર્ય રહેલું એ ઝરણું ૧૯૬૮ની સાલ પછી તે કયારેક તેને મારી રીતે અથ કર્યો છે. મને જે કંઈ દુન્યવી લાભ ઉછાળા મારતા આનંદના પ્રવાહ જેવું બન્યું છે. અને એ મળે છે તે હું પત્નીના નસીબને ગણાવું છું, અને જે કંઈ પ્રવાહ વારંવાર મને જીવનના વિસ્મયને અનુભવ કરાવે છે. મુશ્કેલીઓ પડી છે તે મારા દુર્ભાગ્યની માનું છું, એટલે પત્નીના હું માનું છું કે જેમણે મારાં પુસ્તકે, “અભિક્રમ’, ‘ગાંધીજીની નસીબે જ મારું શરીર અનેક મુસીબતમાં ટકી રહ્યું છે અને હું સત્યસાધના', ટ્રેજિડી, “સાહિત્યમાં ને જીવનમાં ને “કથા , આર્થિક ચિંતામાંથી મુકત રહી શકો છું એમ માની મેં ગુજરાતી ગ્રંથકાર શ્રેણીમાં “ગાંધીજી ઉપરની પુસ્તિકા અને મારું લગ્ન પૂરેપૂરું સ્વીકારી લીધું છે. કોઈ પૂછે કે મારું શરીર
૧૯૮૩-૮૪ની સાહિત્ય પરિષ૬ ના વિવેચન વિભાગના અધ્યક્ષ નિબંળ રહ્યું તે પણ પત્નીના નસીબે ? તે હું કહું કે એ
તરીકેનું મારું વ્યાખ્યાન સહદયભાવે વાંચ્યાં છે તેમને મારી આ પ્રશ્ન એમને પૂછે. હું જાણું છું ત્યાં સુધી તેઓ તેને ઉત્તર વાત માનવામાં મુશ્કેલી નહિ આવે. હા” જ આપે (હમણાં કુન્દનિકા કાપડીઆની સાત પગલાં
હૃદયમાં વહેતે આ આનંદપ્રવાહ મારી આંખ ને મારા કરું આકાશમાં’ નવલકથા વાંચી એટલે મનમાં પ્રશ્ન થાય છે કે બંનેને તૃપ્ત કરતે રહ્યો છે. કોઈ પણ સુંદર વસ્તુ. જેમાં મારી એમના જેવી સુધારક બહેનેને મારી ને મારી પત્નીના જેવી આંખે પ્રસન્ન થાય છે. તંદુરસ્ત, હસતાં રમતાં બાળકે જોઈને મને સમાધાન ભાવના ગમે?).
તેમને તેડી લેવાનું મન થઈ આવે છે. ઘરમાં મદ કરવા એક રબારી જે પત્ની ઘરની લક્ષ્મી હોય તે પતિને આધ્યાત્મિક લાભ યુવતી આવે છે તેને આરેક માસને આળ:થાય તે પણ પનીના ભાગ્યનું જ ફળ ગણાય ને ? જૂના ભાવ સમજતે હોય તેમ મને જોઈને મારી સાથે ગેલ કરવા કૂદાકૂદ સંસ્કારના પુએ એમ નથી માનતા. તેઓ સ્ત્રીઓને માયાનું કરે છે અને તેની મા એને મારી સાથે એ મૂકે તે રૂપ ગણી તેને આધ્યાત્મિક વિકાસમાં વિરૂ૫ માને છે, આનંદથી રમે છે. ઘર બહાર નીકળું છું ત્યારે કોઈવાર
નરસિંહ મહેતાની પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેમણે “ભલું પાડોશનાં બાળકે મને પાછળથી “દાદા' કહી બોલાવે છે ' થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગેપાળ” એમ ગાયનું ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે. કેઈ બાળક. મારી દાઢી
મનાય છે, પણ મને મારી “જંજાળ ભાંગે એવી બિલકુલ ઈચછા જોઈ બા” પણ કહે છે. તેની માતા તેને જરા આંખ નથી. મારા અતિરિક જીવનમાં મને મારી “ જાળ” વિનરૂપ કહાડવાની ચેષ્ટા કરે છે, પણ હું બાળકની સામે જોઈ હસે. નથી નીવડી અને તેણે મને દુન્યવી સુખની આસકિતથી બાંધ્યા છું. એટલે એય હસી પડે છે. ફૂલ જેવાં પણ આંખને નથી. ઊલટું તેણે મને ઘર ચલાવવાની ચિંતાઓમાંથી ઉપર ખૂબ ગમે છે. અમારા બગીચામાં ફૂલે તે બહુ નથી સમજાવ્યું તેમ મુકત રાખે છે અને મને યથેચ્છ આંતરવિહાર થતાં, પણ મકાનની ચારે બાજુ વૃક્ષે છે તેમની હરિયાળી માટે પૂરે અવકાશ કરી આપે છે એવા વિહારમાંથી મને જે
આંખને એવી શીતળ લાગે છે કે હું દરરોજ સવારે ઉઠીને કંઈ મળ્યું છે તેને પણ પની પિતાના ભાગ્યનું ફળ માને તે બહાર બેસું છું અને એ શીતળતાને આંખ દ્વારા અંતરમાં હું એમના દાવાને રાજીખુશીથી સ્વીકારું
ઊતરવા દઉં છું. સ્ત્રી-દેહની સુંદરતા અને કોઈ સ્ત્રીઓમાં સ્વભાવે હું ગઈ સદીના અંગ્રેજ કવિ ટેનિસને વર્ણવ્યા છે
અનુભવાતી વ્યકિતત્વની સૌમ્યતા આંખ ને મન બંનેને પ્રસન્ન તેવા જાગ્રત સ્વપ્નાવસ્થામાં પડી રહેનારા લેટસ-ઈટર્સના કરે છે. આ ઉંમરે હું વિકાર ને સૌંદર્ય'પ્રેમ વચ્ચેનો ભેદ વગને નથી, હું વાસ્તવિક જીવનનાં કર્તવ્યોમાં પૂરું ધ્યાન સમજું છું અને વિશ્વાસથી કહી શકું છું કે મારા ભાવમાં આપું છું, મારે કરવાનું દરેક કામ ચીવટથી કરું છું સામાન્ય વિકારનો અંશ નથી હોતા. મુંબઈ જાઉં છું ત્યાં જ્યારે રીતે સ્ત્રીઓ કરે છે એવાં ધરમામ પણ ક્યારેક કરવામાં આવે સમુદ્રનું દર્શન થાય છે, જે કે એવા પ્રસંગ બહુ નથી તે મને તેને અણગમે નથી થતું. (કાચીપાકી રસોઈ આવતા, ત્યારે મારી આંખ તેના ઉપર ઠરી જાય છે.. કરી શકું છું, દિલ્હી એકલે રહેતા ત્યારે નિયમિત કરતે પણું મુંબઈમાં કલાબા પિસ્ટ ઓફિસ પાસે ગુજરાત કોલેજના ખરે, શાળામાં હતું. ત્યારે ઉનાળામાં નિયમિત નદીઓ, મારા અંગ્રેજીના અધ્યાપક શ્રી ભાંડારકર રહે છે. તેમના ફલેટની નહાવા જતા ત્યાં મારાં કપડાં હાથે ધોઈ લે, હજુ પણુ શરીર દક્ષિણ તરફની મેટી કાચની બારીમાંથી દૂર દૂર ક્ષિતિજ સુધી સારું હોય તે ધઉં, બાળક પુત્ર-પુત્રીને પત્નીની ગેરહાજરીમાં કે વિસ્તરતે સમુદ્ર, જોઈ શકાય છે મુંબઈ જાઉં છું ત્યારે દરેક તે બીજા કામમાં હોય ત્યારે દૂધ પાઈ લે, તેમને સાથે બેસાડી વેળા તેમને મળવા જાઉં છું, અને બારી ઉપર પડદો ખવડાવત, ભાગ્યે જ કોઈ પુસ્લ કરતે હોય છે એ મળત્યાગ ખસેવી વાત કરતાં મારી આંખે અવારનવાર સમુદ્ર ઉપર રમતી પછી બાળકને રવછ કરવાના કામની પણ મને સૂગ નથી અને રહે એ રીતે દક્ષિણ દિશા તરફ મેં કરીને બેસું છું. મુંબઈ જતાં જરૂર પડયે કરી લઉં, બાળકને કંઈ વાગ્યું હોય તે તેના કે મુંબઈથી અમદાવાદ આવતાં મુસાફરી દિવસની હોય તે પ્રેમ પાટાપટ્ટી કરું છું. હમણાં પનીને પગે લ્લી પાકી છે તેને ભરૂચ પાસે નર્મદા નદીના પૂલ ઉપરથી પસાર થાય ત્યારે ધઈ ડ્રેસિંગ કરવામાં મદદ કરું છું.) અનેક મિત્ર સાથે અચૂક ટ્રેઈનની બારી બહાર નજર નાખી પૂલ પૂરો થાય ત્યાં સ્નેહસંબંધ કર્યા છે અને હજુ નવા સંબંધ આવકારું છું, સુધી નદીના પટને પ્રવાહને જોઈ રહું છું. મેં ગંગાયમુનાના તેમની સાથે કલાકે વાતેમાં ગાળું છું. કોલેજમાં હતા ત્યારે પુણ્ય પ્રવાહ જોયા છે, પણું મારા હૃદયને આકર્ષણ નિયમિત ટેનિસ રમતાં અને દર અઠવાડિયે સિનેમા જોવા જેતે. નર્મદાના પ્રવાહનું છે. મને એ નદીમાતાની બહું મધુર સ્મૃતિ મદ પડયા પછી પણ છેલ્લાં વીસ વર્ષમાં અવારનવાર ગયે છું, રહી છે. અંકલેશ્વરની શાળામાંથી ૧૯૩૬ ના માર્ચ-એપ્રિલમાં અને હવે બહુ રસનથી પડતે પણ જોઉં તે કંટાળે ન આવે. મેટ્રિકની પરીક્ષા આપી તે પછીના ઉનાળામાં હું મારા એક
થતાં, પણ બહાર ન
શીતળ લ શીતળતાને અને અત્રત્ર અને ઝી- ટીમાં