________________
તા. ૧૬-૧-૮૫
પ્રબુદ્ધ જીવન વાલ્મીકિ, શેક્સપીઅર અને ગાંધીજીનો પ્રેમધર્મ
હ સં. ગુલાબ દેઢિયા પ્રેમ એ માત્ર કામ, શૃંગાર, વિરહ કે સંવેદન જ નથી, પેઢી પાસે પણ જે સારું છે તે એમની સાથે જ જાય તે એ ધમ પણ છે. પ્રેમ આત્માને ધમ છે. પ્રેમ આત્માને પહેલાં તમે જાળવી લેવા પ્રયત્નશીલ છે એ વિશેષ આનંદની રવભાવ છે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેના વિસંવાદનો વાત છે. મુખ્ય મુદ્દો પ્રેમધર્મને છે. નવી પેઢી પ્રેમને બે દષ્ટિએ જુએ પ્રબુધ જીવનનાં યે લખાણોની પસંદગીમાં આપની છે. એક જે સિનિકલ છે તે તે નિરાશાવાદી સૂરે કહે છે કે વિશિષ્ટ દષ્ટિનાં દર્શન થાય છે. પ્રેમ જેવી કોઈ વસ્તુ જ નથી, માત્ર ભ્રમણ છે. બીજી દ્રષ્ટિએ વાલ્મીકિના પ્રેમધમ' વિશે બેલતાં એમણે કહ્યું હતું કે જોનારા કહે છે કે પ્રેમ તે મુકત વિહારની વસ્તુ છે, એમાં વાલમીકિએ રામને એક સુંદર પ્રેમમૂતિ' તરીકે જોયા છે. બંધન શા માટે? જયારે જેની સાથે પ્રેમ થાય ત્યારે માણી રામ એવા છે કે જેમને કઈ વ્યકિત પરત્વે ઈર્ષ્યા નથી, ષ લે, પછી ભૂલી જવું.'
નથી. તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં અનગળ પ્રેમ પામે છે. કોઈ પણ વ્યકિત કે વસ્તુ આત્માના પ્રેમને કારણે પ્રિય જનમાં અને વનમાં આદર પામે છે. બને છે. જૈન ધર્મને આત્મ સમભાવમાં છે. બીજાને આત્મા પ્રેમ વિશેનાં દૃષ્ટિભેર પૂરા સમજવા હોય તે પૂર્વ અને મારા જેવું જ છે, જેમ મને સુખ ગમે છે તેમ અન્યને પણ ગમે છે. પશ્ચિમ, ભારતીય અને યુરોપીય બને પરંપરાઓ વિશે બીજામાં પોતાના જેવા જ આત્માનું દર્શન કરવું એ પ્રેમધર્મ જાણવું જોઈએ. છે. આપણે આપણુ જ આત્માના કલ્યાણ માટે બીજાને પ્રેમ ભારતીય પરંપરામાં અદ્વૈત દર્શન આ બધાને મિથ્યા કહે કરીએ છીએ. બધાં જ દશને સ્વીકારે છે કે પ્રેમ એ
છે. વ્યકિત માટે રાગ કે પ્રેમ ન હોય, કરૂણા હેવી જોઈએ. આત્માને સ્વભાવ છે.'
મૌત્રી હોય, મુદિતા હોય–સુખીને જોઈ આનંદ થાય–પાપીને શ્રી મુંબઈ જૈન યુવા સંધ આયોજિત અને સ્વ. મંગળજી જોઇ તિરસ્કાર નહિ ઉપેક્ષા હોય. વૈષ્ણવ ધર્મો આ સૃષ્ટિને ઝવેરચંદ મહેતા પ્રેરિત ‘વિદ્યાસત્રના નવમા વર્ષે પ્રથમ માયાનું સર્જન માન્યું છે. પણ તે વિષ્ણુની શ્રી છે. મનુષ્ય-. દિવસે (સોમવાર તા. ૭-૧-૮૫) ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના પ્રેમને પણ કંઈક અર્થ છે. એ ઇશ્વર-પ્રેમને પ્રસાદ છે. હાલમાં પ્રાધ્યાપક ચી. ન. પટેલે “વાલ્મીકિ, શેકસ્પીઅર અને
પશ્ચિમમાં ત્રણ પ્રવાહ છેઃ ગ્રીક ઇરસ (કામદેવને ગાંધીજીને પ્રેમધમ” એ વિષય ઉપર બોલતાં ઉપરોક્ત ઉગાર અવતાર) શરીરનું આકણ સૂચવે છે. તત્વચિંતક પ્લેટના કાઢયા હતા,
શિષ્યોએ કહ્યું કે માનવદેહનું આકર્ષણ છે તે દિવ્ય પ્રેમ પ્રા. ચી. ના પટેલને પરિચય આપતાં વિદ્યાસત્રનાં સુધી પહોંચવાનું પ્રથમ સોપાન છે. ખ્રિસ્તી દર્શને છરેસને સંયોજક પ્રા. તારાબેન ર. શાહે કહ્યું હતું કે પટેલ સાહેબ ત્યાગ કર્યો. ચેરિટી એટલે વિશ્વભાવ-વિશ્વપ્રેમની વાત આવી. ગુજરાત વિદ્યાપીઠમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. શેકસ્પીઅરના ચેરિટી શબ્દ હવે તે દાન આપવાની વાતમાં જ સીમિત થઈ સાહિત્યને અભ્યાસ એમના રસનો વિષય છે. વાતમીકિ ગયો છે. ચેરિટીની વાતને સ્વીકાર ખ્રિસ્તી દશને કર્યો હતે. રામાયણને એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ઉપરાંત ૧૦મી સદીમાં કાન્સમાં રોમેન્ટિક દર્શન આવ્યું. વ્યકિતએમણે ગાંધીજીનાં પુસ્તકેને અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
પ્રેમને દેવી દર્શન તરીકે સ્વીકારવામાં આવ્યું. અમીર વર્ગમાં તેએ ગાધીરસમાં ડૂખ્યા છે અને ન્યાલ થઈ ગયા છે.
એને વિશેષ પ્રચાર-પ્રસાર થશે. રોમેન્ટિક દર્શનનો છેલ્લે સંગીતના પણ શોખીન છે. આ અગાઉ સૌનું સ્વાગત કરતાં
કવિ ટેનિસન હતું. બર્નાડ શેએ એની ઠેકડી ઉડાવી. તેથી તારાબેને કહ્યું હતું કે સંધની ત્રણ વ્યાખ્યાનમાળાઓ છે.
ટી. એસ. એલિયેટના વેસ્ટ લેન્ડ’ઉષરભૂમિની વાત આવી. એક, પયુંષણ વ્યાખ્યાનમાળામાં ધાર્મિક, આધ્યાત્મિક અને
| વાલમીકિનું દર્શન એક ઋષિનું દર્શન છે. તેમણે બાહ્યસરકારલક્ષી વિષય પર વ્યાખ્યાન યોજાય છે. વસંત
નજર કરીને નહિ ૫ણુ અંતરદર્શન કરીને સત્ય રજૂ કર્યા
છે. તેથી ચિરકાલીન બન્યાં છે. વ્યાખ્યાનમાળામાં રાજકીય, આર્થિક અને દેવા-વિદેશના વર્તમાન પ્રવાહ-અના વિશે વ્યાખ્યાન યોજાય છે, તે
વાલ્મીકિ અને શેકપીઅર એક જ કવિનાં બે રૂ૫ છે.
ભારતીય રૂ૫ તે વાલ્મીકિ અને યુરોપીય રૂપ તે શેકપીઅર. આ વિદ્યા સત્રમાં સાહિત્ય અને શિક્ષણ વિશે વ્યાખ્યાને
એ બને મનીષીઓની વાતને જીવનમાં ચરિતાર્થ કરવાને યોજાય છે. ઉપરાંત અભ્યાસ વર્તુળમાં નિયમિત રીતે
પુરુષાર્થે ગાંધીજીએ કર્યા હતા. પ્રવચને ચર્ચામાં ગોઠવાય છે. લોકોમાં વૈચારિક જાગૃતિ
- બીજા દિવસના વ્યાખ્યાનના આરંભે કુ. નેહા વકાણીએ આવે અને માનવ મૂલ્યોનું પુનઃસ્થાપન થાય એ શ્રી મુંબઈ
શેકસપીઅરના નાટક “જુલિયસ સીઝરના એક અંશનું પઠન જૈન યુવક સંધને હેતુ છે.
કયુ” હતું. શ્રીમતી કે.કિલા વકાણીએ, કવિ ઉમાશંકર કાર્યક્રમના આરંભે કોકિલાબહેન વકાણીએ વાલ્મીકિ જોશીએ શેકસપીઅરને આપેલ કાવ્યાંજલિનું ભાવવાહી પઠન રામાયણમાંથી બ્લેક- પઠન કર્યું હતું. અને અવધ ભાષામાં તુલસીદાસકૃત ભજન ગાયું હતું.' - -
કવિ ઉમાશંકર જોશીના શબ્દ છે:
. |. પિતાના વ્યાખ્યાનની ભૂમિકા બાંધ્યા પૂર્વે ચી. ન. પટેલે ના તાર માનવાની આત્મકથા, કવિ ! કહ્યું હતું કે આપની સંસ્થા માટે મને વિશેષ આદર છે. મૃત્યુશીલ સંસારની અમૃતાબિષિત છવી.” * . આપ પ્રબુદ્ધ જીવનમાં અમારા જેવા જિંદગીને આરે પ્રા. ચી. ન. પટેલે પિતાના વકતવ્યમાં કહ્યું હતું કે ઊભેલા વૃદ્ધોનું પણ પ્રતિનિધિત્વ સ્વીકારે છે અને આવાં વાલ્મીકિએ રામમાં એવા પાત્રની કલ્પના કરી છે કે જેમાં પ્રવચન માટે નિમત્ર છે તે ખુશીની વાત છે. જૂની રાગ-દ્દોષની ગ્રંથિ શિથિલ થઈ ગઈ હોય. હૃદયમાં જ્યારે એ