________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૫, .
વિદ્રોહી કવિ ફઝ
કુમારપાળ દેસાઈ - ' પાકિસ્તાનના ફેઝ અહમદ ફૈઝ અને ભારતના ફિરાક બહારથી કોઈને પત્ર કે સંદશે એમની પાસે આવી શકતો ગોરખપુરી એ આ સદીના બે મહાન ઉર્દૂ કવિ થઈ ગયા. નહિ. આ સ્થિતિની વેના પ્રગટ કરતાં કવિએ લખ્યું છેઃ ૨૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું મતા એ લોહ---કલમ, છિન ગઈ. . . ફિરાક ગોરખપુરી પિતાના મિત્ર સાથે બેસીને રેડિયો પરથી
તે કયા ગમ હે; યુદ્ધના છેલ્લામાં છેલ્લા અહેવાલ સાંભળતા હતા. એમણે
કિ ખૂને દિલમેં ડુબે લી હે ઉંગલિયાં મને ! સંભાળ્યું કે ભારતીય સેના આગળ વધી રહી છે, ત્યારે -ફિરાકનું દેશપ્રેમી દિલ એકાએક પિોકારી ઊઠયું કે
જુબાં પે મુહર લગી હે તે યા; ' | બસ, આ જ ખરો મેકે છે. ભારતે પાકિસ્તાનનાં શહેર પર બે અમારો શરૂ કરી દેવું જોઈએ? ફિરાકના એક
હરેક હલકએ જંજીર મે જુબાં મને !' મિત્રએ જરા વેનાથી કહ્યું, ‘ફિરાક સાહેબ, બેઅમારે થાય.
- ફેઝ પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. રોજ સ્પેસ્યલ પણ એક બોબ ફ્રઝ પર પડે છે ? બો અને સરનામું હોતું
ટ્રબ્યુલ સામે હાજર થવું પડે. અત્યંત ખરાબ ભેજન મળે, નથી અને એ કોઈને અપવાદ ગણતા નથી.”
આમ છતાં આ કાંતિકારી કવિને આત્મા દમન, એકલતા કે . આ સાંભળતાં જ ક્રિાક ગોરખપુરી બેચેન બની ગયા.
પ્રલેભન આગળ નમે નહિ. એણે જેલમાં બેઠા બેઠા એકલતા
વિશે કાવ્ય લખ્યાં. ઉર્દૂ સાહિત્યમાં તન્હાનું આલેખન તે પિતાની જાતને નિષ્ફર બનીને ઠપ આપવા લાગ્યા, “અરે, આ હું શું બોલ્યો ? મારે આવું બોલવું જોઈતું નહોતું.
ઠેર ઠેર મળે છે, પરંતુ ફઝની કવિતામાં તન્હાઈ કોઈ જુદું જ યુધ્ધ વિનાશ વેરે છે. સંસ્કૃતિને નાશ કરે છે.” અને પછી
રૂપ ધારણ કરે છે. એકલતા અકળાવનારી હોય ત્યારે ઝને કાક લાંબા સમય સુધી પરેશાન રહ્યા. એમને એમના દોસ્ત
એ એકલતા પ્રેયસીના મુલાયમ સ્પશની યાદ આપે છે અને ફેઝ આહમદ ફૈઝની યાદ સતાવવા લાગી.
આકાશમાં ચાંદની વક્તા જોઈને પ્રેયસી ન હોવા છતાં એના
ગળામાં હાથ વીંટાળી દેવાનું કવિને મન થાય છે: ફઝ અહમદ ફઝની વિયે ઉર્દૂ કવિતાને ઘણી ગમગીન
તનહાઈ મેં કયા-કયા ન તુઝે યાદ કિયા હી ‘બનાવી દીધી છે. ફેઝ ઉર્દૂ સાહિત્યની મહાન હસ્તી હતા.
કયા-કયા ન લેિ જાર ને હૃદ્ધી હી પનાહે ! ચાર ચાર નાયકા સુધી ઉત્ની પ્રગતિશીલ કવિતામાં એ અગ્રણી
આંસે લગાયા હે કભી દસ્તેસબા કે રહ્યા. ઈકબાલ ઉર્દૂ શાયરીને વીસમી સદીના વર્તમાન ફલક પર લા. તે ફઝે એને એક કદમ આગળ ધપાવી. ઈકબાલ,
ડાલી હી કભી ગમે-મહતાબ મેં બહું ! હસરત અને બીજા ઉર્દૂ કવિઓએ રાજકીય વિષય માટે
- કૅઝની એક્લતામાં સંય છે, તે એના સર્ય-દર્શનમાં “ઉર્દૂની પ્રશિષ્ટ કલાની સૃષ્ટિનો ઉપયોગ કર્યો, પરંતુ
માનવ અભીપ્સા છે. એમની કવિતામાં પ્રણયની લાલી અને ઝે એને સમાજવાદી અને રાષ્ટ્રવાદી વિષેમાં વિનિયેગ
ક્રિાંતિનો લાલ રંગ એક બની જાય છે, કવિ બંને મનભાવને કરીને ઉર્દૂ સાહિત્યને વર્તમાન જગતની વેદના, ઝંખના અને
સમાન સાહજિકતાથી અને આગવી છટાથી નિરૂપે છે. એમની અજપ સાથે સાંકળી દીધું. જિદગીના આખરી શ્વાસ સુધી
કાંતિની આગ પ્રણયના લાવામાં રૂપાંતર પામી છે એક બાજુ તેઓ સમાજવાદના ચાહક રહ્યા અને ગરીબો, શોષિતે તથા
મિ કવિની વેના અને બથા છે, તે બીજી બાજુ કાંતિચડાયેલા માનવીઓનો અવાજ બની રહ્યા. ' ' ' કારીને પિકાર અને પડકાર છે. પ્રણયનું એમનું આલેખન
ઘણું નજાકતભર્યું છે. એમની ઉત્તમ કક્ષાની સેમેન્ટિક કવિતાને ' કે જીવનભર જુલ્મ અને અન્યાયનો સામનો કર્યો. કયારેય
મહેંદી હસનનો સૂરીલા અવાજ મળતાં બધે જ ફેલાઈ ગઈ. સિદ્ધાંતની બાબતમાં કોઈ સમાધાન ન કર્યું. અન્યાયના પ્રતિકાર
તેઓ ઉર્દૂની કલાસિલ imagery ના ચાહક હતા. એમની માટે એમણે માત્ર કલમ જ ચલાવી નથી, પરંતુ ૧૯૩૦ થી ૧૯૪૦
કવિતામાં એમણે ઉર્દૂ કવિતાની પરંપરા અને ભાવસૃષ્ટિને ‘સુધી ટ્રેડ યુનિયનમાં સક્રિય કામગીરી પણ બજાવી. પાકિસ્તાનની
આત્મસાત કરી છે. ગાલિબ અને ઇકબાલની ભાષાને સમૃદ્ધિ સરકારે એમને રાવળપીંડી પત્ર કેસમાં ભેળવીને કવિનો
વારસે સાચવ્યો છે. ફેઝની ભાષા એ હિંદુસ્તાની નથી, અવાજ દમનથી ખરીદવા પ્રયાસ કર્યો. ૧૯૫૧ ના એપ્રિલથી
નથી, બલકે ઉના અરબી-ફારસી સાથેના અનુસંધાનને પ્રગટ ૧૯૫૫ સુધી એમને સુકર, કરાંચી અને લાહોરની જેલમાં
કરતી ભાષા છે. કવિ પ્રણયની અભિવ્યકિત ઉર્દૂ સાહિત્યની સારાવાસમાં રાખવામાં આવ્યા. સામે ફાંસીને ફદે લટકતે
પરંપરાની યાદ આપે તેવી છે. તેઓ કહે છેઃ
' હતા ત્યારે કે જેલની એક્લતા, પિતાની સામે કરાયેલા આપની પિકળતા અને રાજકીય હેતુ માટે ઊભા કરાયેલા
‘સારી દુનિયા સે દૂર હો જાયે.
જે જરા તેરે પાસ હો - અનાવટી ઝંત્ર વિશે કાવ્ય લખ્યાં. અહીં એમને કુરાન
બૈઠે. , સિવાય કોઈ, કિતાબ આપવામાં આવતી નહોતી. અખબાર,
ન ગઈ તેરી બેરૂખી ન ગઈ. સામયિક કે કેઈ, પુસ્તકો તે શું, પરતું લખવાની કલમ
હમ તેરી આરઝુ ભી બૈ.' અપવામાં આવતી નહોતી. પોતે કશું લખી શકતા નહિ અને
(અનુસંધાન પૃષ્ઠ પર ઉપર) બાલિક : શ્રી મુંબઈ નન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક આગનલાલ જે. શાહ, પ્રાન સ્થળ : ૩૮૫, રઘર વી. પી. રાઠ, #બ 1૦૦ ૦૯૪, ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રસ્થાન કે પ્રિન્ટ, જગન્નાથ પર શક રાક, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦
છે
: ",