________________
2–
પ્રય જીવન
તા. ૧-૬-૮. - પશ્ચિમના દેશોમાં અપગે માટે જેટલી સંભાળ લેવાય છે બકે રાષ્ટ્રની પ્રગતિમાં તેમનું યથાશકિત યોગદાન લેખાય, તેટલી આપણે ત્યાં લેવાતી નથી. ભારતમાં સશકત માણસો માટે
એથી એકંદરે સમાજની શોભા વધે. આવું બહુલક્ષી માનવ છે પણ પારીને મોટો પ્રશ્ન છે. તેમની સંભાળ લેવાનું કામ તે
સેવાનું કામ શ્રી વિજયભાઈએ એ મિશનની જેમ ઉપાડયું . દરિયા જેટલું મોટું છે, પરંતુ અપગેને આવી તાલીમ જે ન
છે અને વિભિન્ન ટ્રસ્ટ, સંસ્થાઓ, ઉદ્યોગગ્રહે ઇત્યાદિ કે આપવામાં આવે તે વર્તમાન પરિસ્થિતિમાં ઘણાને માટે ભીખ
તરફથી તેમને ઘણો સારો સહકાર સાંપડી રહ્યો છે. માંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતું નથી! કુટુંબના સભ્યો
ભારતના પ્રત્યેક મોટા નગરમાં આવી સંસ્થાઓ હોય તે પણ તેને હડધુત કરે છે. અપંગ માણસ સારી રોજગારી
ભારતની કેટલી બધી સમસ્યાઓને ત્વરિત ઉકેલ આવી શકે. મેળવતે થાય છે તેને આખો દિવસ પ્રવૃત્તિમય જાય,
શ્રી વિજયભાઈ મરચન્ટ ક્રિકેટના ' ક્ષેત્રે જે શિહિએ તેને આત્મવિશ્વાસ વધે, સ્વમાનભેર તે જીવી શકે, કુટુંબના
મેળવી એથી પણ વિશેષ સંગીન કાર્ય સમાજસેવાનું સભ્યો પણ તેને માનથી બોલાવે. પિતાને યોગ્ય પાત્ર
તેમના હાથે થઈ રહ્યું છે. એ આપણા સૌના માટે આનંદ મળે તે લગ્નને પ્રશ્ન પણ ઉકલી જાય અને એક ' ' અને ગૌરવની વાત છે. રાષ્ટ્રને માથેથી તેમની જવાબદારી હળવી થાય,
- રમણલાલ ચી. શાહ સ્વ. પૂ. કલાસસાગરસૂરિ
- રમણલાલ ચી. શાહ * ' પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ કલાસસાગરસૂરિજી હશે અને પિતાના ધર્મમાર્ગમાં રૂઢ રહેવાનું મનોબળ કેટલુ મો. - અમદાવાદમાં બુધવાર, તા. ૨૨ મી મે ના રોજ ૭ વર્ષની હશે કે સ્વજનોને પ્રતિબોધ પમાડે, ફરી પાછી પિતે સંયમન ઉંમરે કાળધર્મ પામ્યા. એમના સ્વર્ગવાસથી જૈન સમાજે માગે આરૂઢ થાય.
એક ધ્યાનમગ્ન, આત્મરત, પ્રશાંતમૂતિ મહાત્મા ગુમાવ્યા છે. સ્વ. કલાસસાગરસૂરિએ મહેસાણામાં સીમંધરસ્વામીનું . - સ્વ. પૂ. કૈલાસસાગરસૂરિ ગનિષ્ઠ મહાન જૈનાચાર્ય
ભવ્ય અને અદ્વિતીય જિનાલય કરવાની પ્રેરણા આપી છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિના પ્રશિષ્ય હતા. તેમણે સ્વ. બુદ્ધિ
એમનું મહાન કાર્ય છે. એમના એ કાર્યમાં એમના વિદ્વાન સાગરસૂરિના પટ્ટશિષ્ય રવ. કીતિસાગરસૂરિના શિંષ્ય શ્રી
શિષ્ય પૂ. કલ્યાણૂસાગરસૂરિને સારો સહકાર અપાયે. જિતેન્દ્રસાગર પાસે તા ૨૬-૧-'૩૮ ના રોજ દીક્ષા લીધી હતી.
- સ્વ. કલાસસાગરસૂરિની પ્રતિભા અનોખી હતી. તેઓ એમને જન્મ પંજાબના લુધિયાણા જિલ્લાના જગરાવ
બહુ ઓછું ખેલતા. તેમની એક લાક્ષણિકતા એ હતી કે , ખાતે તા. ૧૯-૧૨–૧૯૧૭ ના રોજ થયો હતો. તેમના માતાનું
તેઓ ઉપાશ્રયમાં હોય કે રસ્તામાં જતાઆવતા હોય ત્યારે નામ રાખરખીબાઈ અને પિતાનું નામ રામકૃષ્ણદાસ હતું.
કેઈની પણ સાથે વાત કરતી વખતે તેઓ નીચી દષ્ટિ રાખીને ' તેમનું સારિક નામ કાશીરામ હતું. એમના મોટાબાઈએ
ખેલતા. વાત કરનાર વ્યકિત સામે તેઓ બહુ જ ઓછું દીક્ષા લીધી હતી, તેમાં લાહોરની સનાતન ધર્મ કોલેજ
જેતા મને નજર તે ભાગ્યે જ મેળવતા. વ્યાખ્યાન આપતર " માંથી બી. એ. થયા હતા, એટલે કે તેઓ એ વખતના
વખતે પણ તેઓ નીચી દૃષ્ટિ રાખીને જ ખેલતા. * સ્નાતક હતા, અને ત્યાર બાદ વૈરાગ્યને પંથે આગળ વધ્યા
શ્રી-સમુદાય તરફ એમની નજર જતી નહિ. સંયમ ' ' હતા. એમને આચાર્ય પદવી તા. ૧૬-૨-૧૯૬૬ ના રોજ
અને બહાચર્યનાં તેઓ અખંડ ખારાધ હતા. અમદાવાદ જિલ્લાના સાણંદમાં અને. ગચ્છાધિપતિની પદવી
તેમની વાણીમાં પણ સંયમ જપુતો. તેઓ એછું અને - તા. ૨૧-૬-૧૯૮૭ ના રોજ મહુડીમાં આપવામાં આવી હતી.
મૃદુતાથી બોલતા. તેઓ પંજાબના હતા પરંતુ ગુજરાતી ભાષ - સ્વ. કેલાસસાગરસૂરિની વિશિષ્ટતા એ હતી કે તેઓ એમની જીભે મધુરતાથી વસી ગઈ હતી. પંજાબના હતા, અને સાધુ તરીકેનું તેમનું વિચરણ ગુજરાત
તેઓ સાધુ તરીકેની પિતાની દિનચર્યામાં ચુસ્ત હતા. - રાજસ્થાનમાં થયું હતું. તેમનું જન્મ સ્થાનકવાસી કુટુંબમાં
જ્યારે પણ એકાન્ત મળે ત્યારે તેને ધ્યાનમાં લીન બની. ! થયો હતો અને તેમણે દીક્ષા મૂર્તિપૂજક સમુદાયમાં લીધી
જતાં. પિતાના દાદાગુરુ બુદ્ધિસાગરસૂરિના ગ્રન્થમાંથી એમને ન હતી. યુવાનવયે તેઓ ઘર અને રૂપવંતી પત્નીને
યોગસમાધિ માટેની પ્રેરણા મળી હતી. યાન ધરવા માટે છોડીને સાધુ થવા નીકળી પડ્યા હતા. કારણ કે તેમના
તેઓ કયારેક આસપાસના એકાન્ત સ્થળમાં ચાલ્યા જતા. હદયમાં સાથે વૈરાગ્ય હતે. દીક્ષા પછી કુટુંબના સભ્ય
ર. કેલાસસાગરસૂરિજીને મળવાનું મારે પ્રમાણમાં ઓછું અને પત્નીના આગ્રહના કારણે દીક્ષા છોડવી પડે એવા સંજોગો ઊભા થયા હતા. ગુરુમહારાજની આજ્ઞા લઈ,
થયું છે. પાલિતાણા, જામનગર, મહેસાણુ, મહુડી, અમદાવાદ, ? * દીક્ષા છેડી ગૃહસ્થ જીવનમાં ફરી એમણે પ્રવેશ કર્યો.
ભાવનગર વગેરે સ્થળે હું એમને વંદન કરવા ગઈ હતી ત્યારે આ થડે સમય ઘરે જઈને રહ્યા. પત્ની છે અને કુટુંબના
બહુધા સ્વ. બુદ્ધિસાગરસૂરિના જીવન કાર્ય વિષે વાતે નીકળતી.
રવ. કલાસસાગરસૂરિજી જ્યારે ભાવનગરમાં હતા ત્યારે એક - સભ્યને શાંતિથી અને સ્વસ્થતાથી ધમને માર્ગ સમજાવ્યું,
કામ અંગે મળવા માટે તેમને પત્ર આવેલો. હું તેને ધમપરાયણ બનાવ્યા અને સંજોગે અનુકૂળ થતાં
અને મારી પત્ની તેમને મળવા ભાવનગર ગયાં ત્યારે - ગુરુમહારાજ પાસે પાછા આવ્યા અને ફરીથી દીક્ષિત થઈ
- દાદાવાડીના ઉપાશ્રયમાં તેઓ હતા. ઉપાશ્રયમાં અમે - if; સાધુનો વેશ ધારણુ કર્યો. આપણે ધારીએ એટલું આ કાર્ય - ''એરળ નથી. એમની' અંતરની શ્રદ્ધા અને રવસ્થતા કેટલી બધી
(વધુ માટે જુએ પાનું ૩૧ મું). કરો