SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. પ્રહ જીવન . . ' તા. ૧૬૫ ૮૫ બડેખાંએ પજવે છે, હડધૂત કરે છે અને પિતે મહાન ધર્મનિષ્ઠ છે એવી આત્મવંચનામાં સતત રાચે છે. પૂજા એ તે પોતાની જાતના પરિવર્તનની તૈયારી છે. માત્ર ગતાનું ગતિક રીતે આવતી પૂજા અને કર્મકાંડ એ તે કાયરોને પિતાની જાતને છુપાવવાનું બહાનું છે. સેનાને અગ્નિમાં નાખવાથી તેનું જેમ નિખરે છે તેમ જાતને આત્મ નિરીક્ષણમાં મૂકી જાતની નિખારવાની ક્રિયા એ સાચી પૂજા છે. ખરેખર જે સત્યને પામે છે તે સદા આનંદિત જ રહે છે. સત્યને પારખવાની આ કસોટી છે. જે ભજનથી ભૂખની તૃપ્તિ ન થાય એ ભોજન શું કામનું ? જે જ્ઞાન તમને સમગ્ર રીતે આનંદિત ન કરે તે જ્ઞાનમાં કાંક ખામી છે. તમે પાકશાસ્ત્ર વિશે બધું જાણતા હે, તેની ચયામાં તમે નિષ્ણાત હો; બીજાઓ ઉપર તમે સુંદર છાપ પાડી શકતા હો, પરંતુ તેથી કંઇ પેટ ભરાતું નથી આપણું વૈદકશાસ્ત્ર, ધર્મશાસ્ત્રો, સૂત્રો એ બધા ખરેખર જ ઉત્તમ છે પશુ તે પાકશાસ્ત્ર જેવા છે. સંતની વાણી કે ધર્મની સાચી વાત હમેશા દર્પણ જેવી જ હોય છે, પરંતુ પછી આ શાસ્ત્ર ઉપર મખમલના થડદા ચડાવવામાં આવે છે. જાના તે જાતા, મેં ઇતના જાના કેનમેં કુછ નહિ જાના રે' આ ભાવ લઇને દપણુ પાસે જશે તે જ સત્ય પામશો અને આનંદિત થશે. ખ્યાલે, માન્યતાઓ અને અહંકારના થરો લઈને દર્પણ પાસે ઊભા રહેશે તે તેમાં કશો લાભ થવાનું નથી તે અને ધર્મ એટલું જ કહે છે કે આનંદ તે તમને પ્રાપ્ત થયે જ છે. દુઃખના ખ્યાલે છોડી દે મયુરાને એક પડે ખૂબ વધુ પડતું ભોજન લઈને એટલા ઉપર પડે છે. પછી યજમાન તેને માંડમાંડ તેના ઘરે પહોંચાડે છે. પછી પત્ની તેને કહે છે કે પાચનની આ ગેળી લઇ લે તે તમને જરા ઠીક લાગશે. પરંતુ પડે કહે છે કે મૂખી, જે ગાળી લેવા જેટલી જગ્યા પેટમાં હેત તે એટલે લાડુ જ વધારે ન ખાત? અતિ જ્ઞાનીઓને અહંકાર આ પ્રકારનો છે. ધ્યાન અને સમાધિ-બીજું કશું જ નથી. તમારી અંદર રહેલા સૂકમ અહંકારે, પદ-પ્રતિષ્ઠાના બેહૂદા ખ્યાલો : આ જ તમારે રાગ છે. ધ્યાન દ્વારા રોગને પારખી લઈ તમે તેને દૂર કરી શકશો. - એક વિચિત્ર સંસ્મરણ છે યશવંત દેશી પ્રબુદ્ધ જીવન ના તા, ૧-૨-૮૫ ના અંકમાં શ્રી મહાદે આ પ્રસંગ આ રીતે જ બન્યું હોય તે તે ગાંધીજી પ્રત્યે નારાયણને લેખ ગુરૂદેવ ટાગોરઃ થોડાં સંસ્મરણો” ઉધૃત માન ઉપજાવે તેવું નથી લાગતો, ૫૭ ગાંધીજીનું આથી જુદુ કરવામાં આવ્યું છે. તેમાં અપાયેલે એક પ્રસંગ થોડીક વલણ પણ આપણે જોયું છે. રવીન્દ્રનાથ સાથે ગાંધીજીને જે વિચારણા માગે છે. જાહેર પત્રવ્યવહાર થયેલે (નવજીવન ટ્રસ્ટ તે ટૂથ કોલ્ડ ધેમ પ્રસંગો સાર એ છે કે શાંતિનિકેતન આવેલા ગાંધીજીની ડિફરન્ટલી' નામના પુસ્કતરૂપે પ્રગટ કર્યો છે.) તેમાં ગાંધીજીએ પ્રાર્થનામાં કેટલા માણસે ખરેખર તન્મય હતા એ જાણવા દેશના કવિઓ, કળાકારો વગેરેએ પણ મુકિતસંગ્રામમાં માટે ગુરુદેવે એક ઝુંપડીને આગ લગાડાવી. ઘણાબધા લેકે ભાગ લેવો જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો. રવીન્દ્રનાથનું આગ ઓલવવા દેયા. પરંતુ ગાંધીજીની પ્રાર્થના યથાવત મંતવ્ય કંઈક એવું જણાતું હતું કે સર્જકોને તેમના સર્જક ચાલતી રહી કાર્યમાં જ ઓતપ્રેત રહેવા દેવા તે વધુ સારું. ગાંધીજીએ છે. મને લાગે છે કે ગાંધીજી, રવીન્દ્રનાથ અને માનવપ્રકૃતિ એ એ વખતે એવા અર્થનું દષ્ટાંત આપેલું કે ઘરને આગ લાગી ત્રણે વિષે આ લખાણ ખોટા ખ્યાલ પેદા કરે છે. શ્રી મહાદેવ હોય ત્યારે કળાકાર, કવિ, લેખક કે હરકેઈની ફરજ બાલદી -નારાયણે પ્રત્યક્ષ સાક્ષીરૂપે પ્રસ ગે આલેખ્યા છે, એટલે આ લઈને પાણી છાંટવા પહોંચી જવાની છે. એ વખતે ચિત્રકાર -પ્રસંગને બેટે કહેવાનું શ્વાસ તે આપણાથી ન થાય, પણ પછી મૂકી દે ને કવિ કલમ પણ મૂકી દે. આવું કહેનાર એમણે લખ્યું છે કે “પછી સાંભળવા મળ્યું. આ આગ ગાંધીજી યજમાનની ઝુંપડીની આગ ઓલવવા દેવ્યા વિના રહે ખરા? ગુરુદેવે લગાડાવી હતી”. એ સાંભળવા મળેલું કે ખોટું હેઈ ર ગુરુદેવનાં “સંસ્મરણામ આ પ્રસંગ સામેલ ન થયે હોત આમાં મુખ્ય મુદ્દો તે ગાંધીજી અને તેમના અનુયાયીતે સારું થાત, કારણ કે ગુરુદેવને એ બહુ સારા રંગમાં રજૂ એ શું કર્યું તેને જ છે તેમ છતાં રવી-દ્રનાથે પોતે કરતું નથી. - આવી પરીક્ષા કેમ છે એવો પ્રશ્ન પણ થાય જ છે. પહેલાં ગાંધીજીની વાત લઈએ. મનુષના દુઃખને દૂર સવથી ઉપર મનુષ્ય અને મનુષ્યથી ઉપર કઈ નહિ કરવામાં કશું જ આડે ન આવવું જોઈએ એ સૂત્ર પણ એવું પ્રખ્યાત સૂત્ર લખનાર રવીન્દ્રનાથ, મનુષ્યની બળતી ઝુંપડી બચાવવા જનાર કરતાં અખિ મીંચીને બેસી રહેનારને અમને સ્વીકાર્યું હતું. પેલી બળતી ઝુપડીમાં કોઈ માસૂસ વધુ માક આપવા માટેની પરીક્ષા કરે એ ગળે ઊતરે એવી સળગી જ નહિ જ હોય એવી ગાંધીજીને કે એમના સાથીને. વાત નથી. રવીન્દ્રનાથ પિતે પણ કેકની ઝુંપડી બળે છે એમ ખબર નહોતી. વળી અહીં તે તેઓ બીજાને ત્યાં મહેમાન હતા. આ વખતે યજમાનને થતું જા પછી એમાંના માણસને બચાવવા દેડે કે માણસનું જે થવું હોય તે થાય એમ વિચારી પ્રાર્થનામાં બેસી રહે ?નાકસાન, અને કદાચ યજમાનની સંસ્થાના કોઈ માનવીનું યાતનાભર્યું સંભવિત મેત પણે લક્ષમાં લીધા સિવાય ત્રીજી વાત માનવપ્રકૃતિની, કોઈ એવી દલીલ કરવાના જ ગાધીની મંડળી પિતાની પ્રાર્થનામાંથી ઊંચું ન જુએ એ કે પ્રાર્થના કરનારાઓ તે એવા તમય થઈ ગયો હોય કે માન્યમાં આવે એવું નથી. પણ ગુરુદેવના અંતેવાસીએ લખ્યું આગની બૂમો એમને કાને પડે જ નહિ. તન્મયતાને આ છે એટલે સાચું માનવું પડે. આદર્શ છે એ ખરું, પણ વ્યવહારમાં એવી તન્મયતા ભાગ્યે જ
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy