________________
તા. ૧૬-૫-૮૫
પ્રબુદ્ધે જીવન
“દાદુ વાણી”
કે. પી. શાહ
“મેરા વેરી મે હુઆ, મુઝે ન મારે કાઇ, મૌ' હી મુઝકા મારતા, મૈં ' મળવા હોઇ.” એક જૂની થા છે. સમ્રાટને ખબર મળ્યા કે પોતાના વિશાળ રાજ્યમાં દૂરના પ્રદેશમાં, પ્રજા નકની જેમ જીવી રહી છે, સખડી રહી છે, સડી રહી છે. સૌ એકખીજાના વિરાધમાં જ છે. સતત કજિયા અને સંધર્ષ ચાલ્યા કરે છે. માણુસા એક જ વાતમાં સુખ સમજ્યા છે કે બીજાને કેમ દુઃખ આપવું. જીવન અસંભવ જેવુ ખની ગયુ છે, સમગ્ર વાતાવરમાં લૂંટ, ખૂન, આત્મહત્યા અને ગ્લાનિ જ ભરેલા છે,
સમ્રાટને થોડાં વર્ષો અગાઉ એક ઉત્તમ જાદુગરે એક દૃણુ ભેટ આપ્યુ હતુ. રાજાએ વજીરને ખેાલાવીને કહ્યુ` કે આ શુ અત્યંત અનાખુ છે. ખૂબી એ હતી કે વસ્તુને અને માણસના મનને સાચા પ્રકારે, સચેાટ રીતે બતાવાની શક્તિ ણુમાં હતી. કલ્પના, ભ્રમ અને પક્ષપાતથી દૂર, સાચી અને સચેષ્ટ વાત બતાવવાની શક્તિ દૃ ણુમાં હતી. યથા' 'ન કરાવવાની શકિત ૬ણુમાં હતી.
યથા'નું દશન થર્તા જ જીવનનું પવન શરૂ થ જાય છે. આ દૃશુમાં એક વખત જોયા પછી, માશુસ જે ગઇ કાલે હતા તે હવે આરે નહિ રહે વજીર આપણુ લખને એક દૂરના પ્રદેશમાં પહોંચી ગયા. વજીરને ખબર હતી કે સમ્રાટ તો માત્ર મહેલમાં જ રહ્યા છે. દષ્ણુની ગમે તે ખૂખી ઢાય, પરંતુ લેાકાના માનસને વજીર ખરાખર એળખતા હતા. પરિણામની વજીરને ખબર હતી છતાં પશુ, રાજાની આજ્ઞા એટલે વજીરે ગામની જારના મુખ્ય ચેકમાં, લેા ખરાખર જોઇ શકે તે રીતે એક સ્ટેન્ડ ઉપર દુપણુ ગઢવી દીધુ' અને ગામમાં ઢંઢેરા પીટાવ્યો કે ‘-પશુમાં પેાતાની જાતના, સાચા દર્શન કરવા જરૂર આવે. દિવાને ઢેઢેરામાં કહ્યું કે આ દપ ણુનુ રક્ષણુ કરજો અને ચિત્તમાં એચેની અસતેષ, ધૃણા પેદા થાય કે તરત જ પશુમાં જોવાથી સમાધાન મળી જશે. તમને એમ લાગે કે લેાકા તમારું અપમાન કરે છે પરંતુ પશુમાં જોશે. તે કંઇક જુદું જ માલૂમ પડશે તમારું અપમાન કરવાની કાઇને ઉત્સુકતા નથી. પશુ, જરૂર કરતાં વધુ સન્માનની તમે અપેક્ષા રાખી રહ્યા છે અને તેથી તમે અસતુષ્ટ બની જા જા. દૃષ્ટમાં જોવાથી તમને માલૂમ પડશે કે તમે તમારા અહંકારના ફુગ્ગામાં એટલી બધી હવા ભરી છે કે આ તે ખલે તમને દુ:ખ જ મળે છે. તમે જ્યાં જાઓ છે ત્યાં તમારે લેાકા સાથે વાંકુ પડી જાય છે. ટકકરમાં આવી જા છે. દૃણુમાં જોવાથી ખબર પડી જશે કે બીજાને દુઃખ માપવા માટે કાને ફુરસદ નથી. પશુ હજાર હજાર રીતે તમે જ તમારા દુઃખતુ સર્જન કરી રહ્યા છે. જ્યારે કંઈક પીડા, પરેશાની ક મુસીબત ઊભી થાય ત્યારે કે ટ્રાના ટાપલે ખીજા ઉપર ઢાળી દેવાને બદલે તમે પોતે જ તમારા સ્વભાવની ખામી અને અનુભવની આપે એનું વિશ્લેષણ કરી તા ખ્યાલ આવશે કે એ જે આ દુઃખને માટે જવાબદાર છે.
વજીરને પરિણામની ખખરતા હતી જ પરંતુ તેના અનુભવનું થાડુ ઊંડાણુપૂર્વક રસદર્શન કરી લઇએઃ
૧૯.
પેથી પડતા અને કહેવાતા જ્ઞાનીએ મેલી ઉઠયા
અમે ખધુ જાણીએ છીએ. અમે તા સત્યના 'નિકા છીએ. અરીસામાં જોયાની વળી અમારે શું જરૂર? શું અમારામાં અક્કલ નથી, અનુભન્ન નથી. અમે શું જ્ઞાન પ્રાપ્ત નથી યુ કે વળી અરીસામાં મે જોવા જઇએ ? અરીસામાં તે લેાકા જોવા જાય કે જેતે પેાતાની મુદ્ધિમાં ભાસે ન હાય. અમે તે ખૂબ પરિપક્વ છીએ, અનાદિકાળથી પેથી પંડિતા. આમ જ અકારની ભાષા ખેાલતા આવ્યા છે. પંડિતા તે ન ગયા. પરંતુ ગામમાં હવા ફેલાવી કે આ. અરીસા પાસે કોઇએ જવું નહિ. ત્યાં જશે તેમૂર્ખામ
જ ગુજારો.
ગામમાં એક ખીજો પશુ વગ' હતા. તે લેકા સા સીધા હતા. પર’તુ ખીણુ અને ફાશી હતા. તેમણે કહ્યુ ‘રાજાએ દૃપણુ મેકલાવ્યું છે તે આપણે એનું સન્માન કરવુ જોઈએ, તેમણે બાજુમાં સુશેભિત મડપ ઊભેા કર્યાં. ધૂપ, દીવા વગેરે કર્યુ, પરંતુ શાંતિપૂર્વક સાચી રીતે અરીસામા પોતાની જાતને જોઇને તપાસવા જેટલી હિંમત આ લેામાં ન હતી. એમના માટે ભાગ એવે હતા. કે ભાઇ ચાલવા દે, બધું ઠીક છે. દક્ષુમાં ખરાખર જોવાથી પુરુષાથ' માટે નવી દિશા ખાલવી પડે...મ ંતર ચક્ષુ ખૂલે ત જીવનના નવા પ્રવાહ માટે નવી દ્રષ્ટિ માટે ક્યાં કડાકૂટમાં પડવુ. અત્યારે તે જીવન ચાલ્યુ જાય છે. કાયરને જીવન બદલવાની વાત કાષ્ઠ દિવસ ગમતી નથી. એ લેાકાએ તે પૂજા અને ભકિતના મોટા-મોટા રાગડામાં સમય શક્તિ વેડફી નાખ્યા તે સત્યને જોવાને ખલે આખા જ અધ રાખી.. ઉત્તમ મખમલના એક પડદો એ લાકએ ધીરેથી અરીસા ઉપર ખિાવી દીધા અને કહ્યુ અમે દૃણુની પૂજા કરી... રહ્યા છીએ, સન્માન કરી રહ્યા છીએ.
ગામમાં એક ત્રીજો પશુ વગ હતા, જેમણે દપ ણુને વિરાધ તા કર્યાં પરંતુ એમ પણુ બા-પાકાર જાહેર કર્યુ કે શુ । અમારું અપમાન સૂચવે છે. બીજા કાઇ નગરમાં આવા દૃણુની જરૂર છે શું સમ્રાટ: એમ માને છે કે ા નગરના ભમે સૌ મૂર્ખાએ અને પાગલ છીએ ? આ માટે અમારું અપમાન કરવામાં આવે છે? શુ' અમે મધળા છીએ? ખીજા કાઇ નગરમાં શા માટે આ દૃશ્ મેકલવામાં ગ્માવ્યુ' નહિ? મા દર્પણના ટુકડા કરીને અમે દૂર ખાઇમાં ફેંકી આવીશુ.
ગામમાં એક ચેાથે વગ પણ હતા. એમણે હિંમતથી 'જીમાં જોવાની શરૂઆત કરી. ધણા સાચા અને સીધાસાદા માણુસાએ પાતાની જાતનું' રૂપાંતર કર્યું'. સ્વભાવમાં સુધારણા કરી. સત્યને પામ્યા અને આનતિ થયા. તેમના માટે આળ-સુઆ, પોથી પંડિતા, કહેવાતા દા'નિકા અને જલદ વંશધી સૌ એમ કહેવા લાગ્યા કે મા લેા તા પણુથી નાહક ખોટા ખોટા અજાઇ ગયા છે.’
દરેક ધમ' સાચુ' દશુ લાવે છે. પરંતુ પછી સોંપ્રદાયો જન્મે છે, માવા ચારેય પ્રકારના લોકો ઉત્પન્ન થાય અનેક ધર્મના સાચી રીતે સ્વીકાર કરી, માનદિત થતારામાને. આ
Wh