________________
તા. ૧૬-૫-૮૪
પ્રબુદ્ધ જીવન
૧૫.
ત્યારે તે પોતાના લક્ષ્ય આત્મ- સ્વરૂપની કક્ષાએ સમુન્નત બને છે. જીવાત્માના અહંભાવની પરમાત્માની સાથે સુસંવાદિતા સધાય ત્યાં સુધી તે જીવાત્મા લખચોરાશીમાં
તે બહુ નાની ઉંમરથી જ પહેરતાં, જે આજે પણ ચાલુ છે. તે વખતે કચ્છમાં પદ્યવિજયજી જેવા જૈન સાધુઓ પણું ખાદી જ પહેરતા. હજી આજે પણ માણેકવિજયજી મહારાજ ખાદી પહેરે છે. હરિપુરા કોંગ્રેસમાં ૧૬૦૦ સ્વયંસેવિકાઓનાં કેપ્ટન હતાં મૃદુલાબહેન સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા.
બચપણમાં ઘેડ સમય ધાતિંક ક્રિયાકાંડ તરફનું વલણ હતું જે અભ્યાસ અને જાહેર પ્રવૃત્તિઓને કારણે છૂટી ગયું. પિડિચેરીમાં મહર્ષિ અરવિંદ અને માતાજી તથા રમણ મહર્ષિના દર્શન કરી આવ્યાં. રજનીશજીની શિબિરોમાં પણ જોડાયાં.
હજી આજે ૭૩ વર્ષની વયે, બધા વાળ સફેદ થઈ ગયા છે, અને થોડી થાકી છે, છતાં મીઠાંબહેન પાસે જ્યારે આ બધી વાત સાંભળી ત્યારે ૬૦ વર્ષ પહેલાં શીખેલા ચરખાનું ગીત ગાઈ સંભળાવ્યું. ગાંધીજી અને નહેરની વાત કરતા ચહેરા પર આનંદની લહેર પ્રસરી ગઈ. જાણે છે દાયકા પહેલાં શાળાની દીવાલ પર લટકતી છબિને કાઈ બાલિકા વિસ્મયથી જોઈ રહી હોય.
ના
સમુન્નત , અસ્તિત્વ
. જીવનું
પામે છે
જીવાત્મા
* તનસુખ ભટ્ટ સત્ય પિતાના સ્વરૂપે કરીને અનંત, અખંડ, નિરપેક્ષ, આનંદમય અને સર્વત્ર સ્વતંત્ર છે. આ સંસારમાં અનંત, અવિભાજય સત્યને ઢાંકી દેનાર કંદો અને વિરોધ ઉત્પન્ન થયાં કરે છે. તૈત્તિરીય ઉપનિષદના શબ્દોમાં સંસારની પાંચ ભૂમિકાઓ છે: અન્ન, પ્રાણ, મન, વિજ્ઞાન 'બુઢ) તથા આનંદ. જીવનને સજનશીલ, ધસમસતા પ્રવાધમાં પિતા વડે ભજવાતા ભાગને કારણે પદાર્થોને એક જાતની અતિરિક દિશાસૂઝ મળે છે. માનવ જીવાતમાં આ પાંચમની ચોથી ભૂમિકામાં, અર્થાત્ત વિજ્ઞાન (બુદ્ધિ) ની ભૂમિકામાં છે. તે પિતાનાં કમેને વામી નથી. સમગ્ર વિશ્વતંત્રમાં કર્તાહર્તાનું સ્થાન ધરાવતા પરમાત્મા વિષે તે સભાન છે. અન્ન, પ્રાણ અને મનનું તેને જ્ઞાન હોય એમ જણાય છે. તેણે અન્નમય, પ્રાણમય અને મમય જગત ૫ર સુદ્ધાં મહદઅંશે અંકુશ જમાવ્યું છે છતાં હજી સુધી તે સંપૂર્ણતયા
તિમય જ્ઞાનવરૂપ થ નથી. જેમ અન્નની પાછળ પ્રાણ, પ્રાણની પાછળ મન અને મનની પાછળ બુદ્ધિ આવે છે તે જ રીતે બુદ્ધિમાન માનવામાં આથી વધુ સમૃદ્ધ અને દિવ્ય જીવનનો ઉન્મેષ થશે, કિમે ક્રમે પિતાને વિસ્તાર કરતાં વું એ પ્રકૃતિને ધમ" છે, તેની પ્રેરણું છે. આ સત્ય દેવ દ્વારા અમરતાની અભીપ્સાને, પંચમહાભૂતના ભૌતિક પૂતળા દ્વારા દિવ્ય જીવનની સંસિદ્ધિને, બૌદ્ધિક જ્ઞાનને, માનવે સાક્ષાત્કાર કરે તે આ જગત કાજે ઈશ્વરને હેતુ છે.
માનવના અંતરતમ હદયાવકાશમાં દિવ્ય આત્મા વસે છે અને તે દિવ્ય જીત ઠારી કરતી નથી. જન્મજન્માંતરમાં અવિનાશી રહેનાર, મૃત્યુ, ક્ષય કે અશુદ્ધિથી અસ્કૃષ્ટ રહેનાર, એવી તે અંતતિ છે, સુગુપ્ત સાક્ષી છે. સદાય શાશ્વત, છે. એક જન્મથી અન્ય જન્મમાં સદૈવ પરિવર્તન પામતું, વિકાસશીલ બનતું જતું એવું જીવાત્માનું તે છવાતુભૂત તત્વ છે. જ્યારે માનવીય અહંભાવ દિવ્યાત્માની સાથે સુસંવાદી બને છે. (જીવના જીવ તરીકેના અહ ભાવના વિલય થાય છે)
જવામા જગન્નાથનો અંશ છે. પરમાત્માનું કાલ્પનિક નહિ પણ સમસ્વરૂપ છે, ઈશ્વરનું અમુક મર્યાદામાં બદ્ધ એવું પ્રાકટય છે. સર્વશકિતમાન ઈશ્વર પાસેથી પિતાને અંશ પામનાર જીવાત્મા ઇશ્વરને વિસગ (બહાર ફેંકી દીધેલ પદાંથ) નથી પણ તેને ભાગીદાર છે. પુત્રના અસ્તિત્વ માટે પિતાની જેવી જવાબદારી છે તેવી જ જીવાત્માના અસ્તિત્વ માટે પરમાત્માની જવાબદારી છે. તે સમુન્નત તત્ત્વ પાસેથી જીવને બધું સાંપડે છે. જીવનું સાર ભૂત અસ્તિત્વ દિવ્ય પ્રજ્ઞાનમાંથી ઉદય પામે છે અને તે દિવ્ય તત્ત્વના દર્શન વડે જીવાત્મામાં તે આવિ. બાર પામે છે. આ દિવ્ય તત્ત્વ છવના પિતારૂપે પણ છે અને સદાના સાથીરૂપે પણ છે. પ્રકૃતિમાંથી ઇન્દ્રિયનું અને ગ્નનું આકર્ષણ કરીને તેમના સંર્ભમાં દિવ્યતાને જે શિષ્ટ નમૂને તે ઘડે છે તે નમૂના વડે જીવની વિશેષતા નકકી થાય છે. મને મય – પ્રાણમય – ભૌતિક શેને મર્યાદિત સંદર્ભમાં પરમામા દેહધારી બને છે. કેઈ માનવી પૂરેપૂર તાના સાથી જેવો નથી. એક જીવનનું પુનરાવર્તન અન્ય જીવનરૂપે થતું નથી. અને આમ હોવા છતાં બધાં જીવનમાં એક જ નમૂન કે વિશિષ્ટ જતિનું સ્વરૂપ આપાર જોઈ શકે છે. | સ્વતંગ્રેચ્છા વિરુદ્ધ નિતિવાદની સમસ્યાને જે કંઈ અર્થ હોય છે તે માનવજાતિ પૂરતો જ છે પરબ્રહ્મ વિષે આ સમસ્યાને કોઇ વિનિયે ગ નથી. કારણ કે તે સર્વે Kોથી પર છે. તે જ પ્રમાણે વનસ્પતિ. તથા . પશુખીએ જેવા માનવેતર નિકૃષ્ટ જીવન વિષે પણ આ સમસ્યાને વિનિયોગ થતું નથી. માનવે શ્રેયની વરણી કરીને પોતાના સભાન પ્રયત્નો વડે તેની સિદ્ધિ સાધવામાં ગીતાને સમગ્ર ઉપદેશ આવી જાય છે. આમ છતાં પસંદગી માટેની પૂર્ણ સ્વતંછા આડાં ઘણાં વિ આવે છે.
કમને નિયમ આનુવંશિક, જીવશાસ્ત્રીય અને સામાજિક ક્ષેત્રમાં, અર્થાત માયાના ક્ષેત્રમાં પ્રવર્તમાન હોય છે પરંતુ સ્વતંત્ર કર્તાના વિષયમાં સ્વતંત્રતાની (સ્વત ગ્રેચ્છાની) શકયતા છે. પ્રકૃતિના નિયતિવાદ ઉપર વિજયની શકયતા છે, સંસારની ભીંસ ઉપર વિજયની શકયતા છે. કર્તારૂપ માનવે કમરૂપ માનવ ઉપર સ્વામિત્વ મેળવવુ ઘટે છે. કમંરૂપ (માનવ) પદાથે બહારનાં ક્ષેત્રોમાંથી આવી પડતે નિયતિવાદ દશાવે છે, કરપ માનવનો અર્થ સ્વાતંત્ર્ય, વંત છા, અનિયતિવાદ શૃંખલા મુકિત એ થાય છે. આત્માના સ્વાત ની સ્થાપના વડે કમ'ના નિયમના પ્રભાવમાંથી છૂટી રોકાય છે. ગીના અનેક પ્રકમાં
સ્થાપિત કરે છે કે પરમાત્માની અને પ્રકૃતિની વચ્ચે હાડોહાડ વિરોધ ધરાવતું વૈત નથી. જીવાત્માની સ્વતંત્રછા ઉપર અને તે સ્વત વેચ્છાને જીવાત્મા જે રીતે અમલમાં મૂકે છે તેની ઉપર ગીતા ભાર મુકે છે. .