SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ન અથવા કશું સ્પષ્ટ જોખમ જુએ છે. નવલકથાના આલેખન માટે પ્રવત માન ભારતીય જીવનતરાહો ભારે માટી સામગ્રી પૂરી પાડી શકે એમ છે. પણુ એ પડકાર જવલ્લે જ ઝિલાયે છે, એ કુંવારી ભૂમિ છે. ૬; ગુજરાતી નવલકથાકાર પાદે ગતાનુગતિક બની રહ્યો છે. ચન્દ્રકાન્ત બક્ષી જેવા આધુનિક વ્યક્તિત્વ ધરાવતા લેખા હીન સ્વાનુ રણના પન્થે છે. અન્ય આધુનિકા એક-ખે નવલના નવલકાર નીને વિરમી ગયા છે. ગ્રામજીવનનાં દસ્તાવેજી ચિત્રા અને સ્થૂળકાય શબ્દપથારાભરી શિથિલ વાર્તાસૃષ્ટિ પાછી લખાવા લાગી છે. પણ આપણી પાસે ઉકત ખે ધરીએ પર ક્લાત્મક કામ થયું હોય તેવા પ્રગલ્સ સક-પુરુષાથ' દાખવતી એક પણ નવી નવલકથા નથી. આજે આપણી વચ્ચે કેટલીક ગેરસમજો જરૂર ઊપસી આવી છે; ઘણા પરમ્પરાને આધુનિકતાએ ઊભા કરેલા પ્રશ્નોના જવાબ માને છે. જૂની રીતે વાર્તા કહે, કલ્પન-પ્રતીકાદિ શણગારા છેડા. ઘટનાતત્ત્વથી જ કથા તા સિદ્ધ થાય, અનુભવાનું ખળ જોઇએ-એ બીજી ગેરસમજ છે. આ અનુભવ ગામડાગામના ડાય તેને કેટલાક વધુ અધિકૃત પણ લેખે છે !' નવલકથાના વાચકવંગ વિશાળ જ હાય, અને તેથી મનાવિશ્વનાં નિરૂપણ વિઘ્નરૂપ છે, લેકાને સમજાતાં નથી–માટે છેડે, એ ત્રીજી ગેરસમજ છે. એ ઉપરાન્ત કહેવાતી પમ્પંગગત વાસ્તવવાદી સમજો પ્રવતમાન માનવસ દબ'થી કેટલી વેગળી પડી ગઇ છે તેને કશે વાસ્તવિક વિચાર આપણા નર્વલકથાકારને આવતે નથી. એની વાતમાંથી સ્ફુર્યાં કરતે વિચાર મુખ્યત્વે નવલ થાના ધીકતા બજારને સમાન્તર રહ્યો છે. છાપામાં છપાતી નવલકથાના કુલ હપતા છાપાને શેઠીએ નકકી કરે છે, કશી કલાપરક જરૂરિયાતનુ એ પરિણામ હોય એવું તેા વચ્ચેના ઘણા હપતાઓમાં પણ કર્યાં લાગે છે વારું? પ્રવત માન માનવસંદર્ભે પૂર્ણ રૂપે પ્રગટતા હોય એવી આધુનિક કે પર પરાવાદી, લેાકપ્રિય કે અલોકપ્રિય પણ સવથા સમૃદ્ધ કૃતિની આપણે લાંખે સુધી રાહ જોવી પડશે–કેમ કે આપણા સરેરાશ નવલકથાકારને સ ંદર્ભ" બહાર રહીને લખવાની જૂની કુટેવ છે. એ પાતાની હથેાટી પર, પેાતાના આછેતરા *સા પર ખાસ્સા મુસ્તાક રહી શકે છે, સફળતાની ભ્રાન્તિના અનુકૂળ વાતાવરણમાં આજે એ ખરે જ સુખી છે. ગુજરાતી સાહિત્યકારામાં સૌથી વધુ સુખી નવલકથાકાર છે. સુખી પાસે આશા શેની? સંઘ સમાચાર શ્રી મુંબઇ જૈન યુવક સધ ૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ ૪૦૦ ૦૦૪, વાર્ષિક સામાન્ય સભા પ્રબુદ્ધ જીવન સભા, ગુરુવાર સઘની વાર્ષિક સામાન્ય તા. ૫-૪-૧૯૯૪ ના રોજ સાંજના ૫ ક્લાકે શ્રી પાન કાપડિયા સભાગૃહમાં મળશે, પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. જે વખતે નીચે તા.૧-૪-૮૪ (૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંઘ તેમજ શ્રી મણિલાલ માકમચંદ શાહુ સાવ નિક વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબેને માર કરવા.. (૨) નવા વર્ષીના અદાજપત્રા મસ્તૂર કર્યાં. (૩) સ‘ઘના અધિકારીએ તેમ જ કાય વાહુ સમિતિના ૧૫ સભ્યાની ચુટણી, (૪) સદ્ય તેમ જ વાચનાલય-પુસ્તકાલયના આફ્રિ ટરોની નિમણુક કરવી. ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુ સુધાનમાં જણાવવાનુ કે, સથને વૃત્તાંત તથા સધ તેમજ વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિંસાઅે સઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૨૯-૩-૮૪ થી ૪-૪-૮૪ ગુરુવારથી મુધવાર સુધીના દિવસે માં ખપેારના ૧ થી ૫ વાગ્યાં સુધીમાં કાઇ પણ સભ્ય તેનુ' નિરીક્ષણ કરી શકરો, કોઇને પ્રશ્ન પૂછવાની ઈચ્છા હેાય તે એ દ્વિવસ અગાઉ લેખિત માકલી આપવા વિનતી. વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલા સમયે, ઉપસ્થિત થવા વિનંતિ. ચીમનલાલ જે. શાહુ * કે, પી. શાહ-મંત્રીઓ.. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળા ક સધના ઉપક્રમે સામવાર તા. ૯-૪-૧૯૮૪ થી `ગુરૂવાર, તા. ૧૨-૪-૧૯૮૪ સુધી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારકવસંત વ્યાખ્યાનમાળાનુ આયેાજન કરવામાં આવ્યું છે, જેને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે: સામવાર વિષય : Coalition-a Democratic Alternative તારીખ વ્યાખ્યાતાએ જનતા પક્ષના પ્રમુખ શ્રી ચ'દ્રશેખર માસીસ્ટ સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી શ્રી ૯-૪- ૨૪ ઈ. એમ. એસ, નામ્બુદ્રીપાદ મ ગળવાર ૧૦-૪-૮૪ બુધવાર ૧૧-૪-૮૪ ગુજરાત રાજ્યના નાણાંમત્રી શ્રી સનત મહેતા શ્રી સતીશચંદ્ર અગાલ સંસદસભ્ય (ભા. જ. પ. ) ગુરૂવાર ૧૨-૪-૨૪ સમય : દરરોજ સાંજના ૬-૧૫ કલાકે. સ્થળ : ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના વાલચ'દ હિરાચ સભાગૃહ, ચ`ગેટ. આ વ્યાખ્યાનમાળાનું જરીવાલા લેશે. પ્રમુખસ્થાન શ્રી અમર ચીમનલાલ જે. શાહુ પી. શાહ છે. મુત્રીઓ
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy