SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩-૮૪ પ્રબુદ્ધ જીવન રર૭ પણ પોરસ ચડે. સગા દીકરા પણ ન કરે તેવી હંફ આપતા એક કામને ઉમેરે થાય તેમ હું ઈચ્છું છું. જે જે જૈન મેં આ બંનેને જોયા છે. સંસ્થાઓ આર્થિક સંકટમાં હોય તેને મદદ કરે અને જૈન શ્રી રમણલાલ ચી. શાહ વિશે ઉમાશંકરભાઈએ કહ્યું કે વિદ્યા અને સાહિત્યના કામમાં બે બે સહાય કરે. "તેઓ અધ્યાપક, લેખક અને વિવેચક છે, પરંતુ મને સૌથી વધુ સ્પર્શી ગયેલી બાબત તો એમની પારદર્શક સરળતા છે. ભૃગુ- શ્રી રમણલાલ ચી. શાહે સન્માનને પ્રતિભાવ આપતાં રાય અંજારિયા વિશે ગુજરાતીમાં કેઈએ સારામાં સારો લેખ કહ્યું કે પં. સુખલાલજી અને મુનિ પુણ્યવિજયજી જેવા લખ્યો હોય તે તે રમણલાલભાઈએ લખ્યો છે. ચીમનભાઈએ આગળ મારું કાર્ય સાગરની આગળ બિંદુ સમાન છે. પ્રબુદ્ધ જીવનને ધન્ય કર્યું. આજે રમણભાઈએ કામ સરસ રીતે આથી આ ચંદ્રક રવીકારતાં આનંદ અને લઘુતા થાય છે. ચલાવે છે. આ બંનેને હું હૃદયથી પ્રણિપાત કરું છું, સાથે સાથ આ માટે શ્રી રમણલાલ ચી. શાહે સંરથા પ્રત્યે આભારની એક વિનંતી કરું છું કે ગુજરાતી ભાષા એ જેનસમાજની લાગણી વ્યકત કરી અને જિનભકિતના ધુર ગીત સાથે દેણ છે. શ્રીયર્સને કહ્યું છે કે હિંદુસ્તાનની કઈ પણ કાર્યક્રમનું સમાપન થયું. (ડે. રમણભાઇનું વકતવ્ય આ ભાષામાં દસકે દસકે થતાં પરિવતને કેવળ ગુજરાતી અંકમાં અન્યત્ર આપેલ છે.) ભાષામાં જ અંકાયેલા મળે છે. જેનસમાજના રૂડા પ્રતાપ કે એમણે આ બધા ગ્રંશે સાચવ્યા છે. આ સદી પૂરી થાય (પાના ૨૨૮ થી ચાલુ) તે પહેલાં રમણભાઈ—રતિભાઈ જેવાઓએ તથા કુમારપાળ આ આદિવાસી વિસ્તારની મુલાકાતનું સંપૂર્ણ આયોજન જેવા નવા સાથીઓએ આ બધા ભંડારોમાં પડેલા ગુજરાતી Amarde Foundation તરફથી શ્રી કષભાઈ ચદેરિયા, સાહિત્યના ગ્રંથને વૈજ્ઞાનિક રીતે સંશોધિત-સંપાદિત કરીને શ્રી ભુપતભાઈ ત્રિવેદી અને શ્રી બિપિનભાઈ સંધાણીએ કર્યું તૈયાર કરવા જોઈએ અને શ્રી શ્રેણકભાઈ જેવાઓએ પ્રકાશન હતું. ભોજન વ્યવરથા ધરમપુર ખાતે અને મેહનાકાંવચાખી કાર્યમાં મદદ કરવી જોઈએ. આ સદીમાં જૈનસમાજનું આ ગામમાં સભા, આદિવાસી લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ એક મેટું કામ છે તે આપણે નહિ કરીએ તે આપણે માથે તેમજ સાંજના ભજનની વ્યવસ્થા આદિમાં શ્રી રાયજીભાઇ, આળ આવશે. શ્રી નાનુભાઈ અને શ્રી જયરામભાઈ પટેલે કરેલી વ્યવસ્થાથી સમારંભના પ્રમુખ શ્રી શ્રેણિકભાઈ કરતુરભાઇએ બંને આ મુલાકાત આનંદદાયી અને યાદગાર રહી. વિદ્વાને સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા, અને કહ્યું કે આ સંસ્થાની સંધ ઉપર સંધના શુભેરછકે, પેટ્રને, આજીવન સભ્યો આવા વિદ્વાનોના સન્માનની પ્રણાલિકાને હું અભિનંદન આએિ આજ સુધી ખૂબ પ્રેમ વરસાવ્યા છે અને ગ્રામઆપું છું. શ્રી રતિભાઇએ લખેલ આણંદજી કલ્યાણજીની વિકાસની જરૂરિયાત માટે આ રકમથી ય વિશેષ રકમ સંધને પેઢીના ઇતિહાસને પ્રગટ થયેલે પહેલે ભાગ જ એમની મળવાની છે એવી શ્રદ્ધા છે. એ દાનનું પૂરું મહત્ત્વ છે. સંશોધક, સાધક અને કર્મનિષ્ઠ પ્રતિભા પરિચય આપવા પરંતુ સાથે સાથે નિષ્ઠાવાન કાર્યકરે પણ આ પ્રવૃત્તિ હાથ માટે પૂરતું છે. એમની સૂક્ષ્મ સંશોધનવૃત્તિ અને વિગતોની ધરવા છાએ આગળ આવે એ પણ એટલું જ જરૂરી છે પૂરી એકસાઈ આમાં દેખાય છે. આજના સમયમાં અને એ મહત્ત્વનું પાસું છે. વ્યકિતગત થી એક કડીના વિરલ એવી સાદાઈ, નિષ્ઠા અને સચ્ચાઈ એમને કાર્ય કરે એમાં જોડાય તે આવી વધુ ને વધુ પ્રવૃત્તિ હાથ જીવનમાં છે. જયારે રમણલાલ ચી. શાહને જૈન ધર્મ, સમાજ ધરી શકાય. સંધના ઇતિહાસમાં જૈન ધર્મની કરૂણની ભાવનાને અને સેવાનાં કાર્યોની વાત કરીને શ્રી શ્રેણિકભાઈએ કહ્યું કે ચરિતાર્થ કરવાનું આ પગલું એ માચિહનરૂપ બની રહેશે. એમણે વિવેચન, ચરિત્ર, સંશોધન અને પ્રવાસકથા લખ્યાં છે, પણું સૌથી વધુ તે મધ્યકાલીન ગુજરાતી જૈન કવિઓની. સાભાર સ્વીકાર નવ જેટલી કૃતિઓનું એમણે કરેલું સંપાદન મુખ્ય ગણાય. # વા. . શાહ જન્મ શતાબ્દી ગ્રંથ :- સંપા આજે જ્યારે મધ્યકાલીન સાહિત્યના સંશોધનનું વહેણ સૂકાતું જાય છે ત્યારે રમણભાઈનું કાર્ય પ્રેરક બનશે. તેઓની લંડન ત્રિભુન વીરજીભાઇ હેમાણી પ્રકાશક: વલભ ડી. ગાલા અને લેસ્ટરના જૈન સેન્ટરના ઓનરરી ડીરેકટર તરીકે મરજીદબંદર સ્ટેશન સામે, મુંબઈ ૯. નિમણુક થઈ છે. આ રીતે વિદેશમાં જૈનદર્શનને પ્રસાર * નમ્રતા- પ્રકા. અરિહંત આરાધક મંડળ, મુંબઈ કરવાની મહત્વની કામગીરી તેઓ બજાવશે. આ બંને વિદ્વાને. દ્વારા જૈનશાસનની વધુ ને વધુ સેવા થતી રહે તેવી અભ્યર્થના. નવ રત્ન’ ૪થે માળે, પી. ડી’ મેલે રોડ, મુંબઈ ૯ સન્માનને પ્રત્યુત્તર આપતાં શ્રી રતિભાઈ દેસાઈએ | * ભાઈકાકાને અક્ષરદેહ વક્તા : ડો. ભોગીલાલ જણાવ્યું કે આપ સહુએ મારા વિશે ઘણું કહ્યું, પરંતુ હું સાંડેસરા પ્ર. ચારુતર વિદ્યા મંડળ, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦ પતે જાણું છું કે મારામાં શું ગુણ છે અને શું અવગુણ છે? મારા માટે તો એમ જ છે કે મારે આપ સહુએ કહ્યું તે કિ. રૂા. ૧ પ્રયત્ન કરવો જોઈએ. આજે જૈન સંસ્કૃતિમાં બહારથી ભલે * પ્રમુખ લોકશાહી: યોગ્ય વિકલ્પ મોટી ધામધૂમ દેખાતી હોય પણ તે બધું દૂધના ઉભરા જેવું છે. જૈન સંસ્કૃતિને પાયે ગણતી પ્રાકૃત ભાષાને અભ્યાસ લેખકઃ જશવંત બી. મહેતા પ્રકાશક: ચેતન પ્રકાશન, ૧૪૫, ઓછો થવા લાગે છે. ઘણું જ અપ્રકાશિત સાહિત્ય આપણી ખી, મિતુલ ટાવર, નરીમાન પોઈન્ટ, મુંબઈ-૪૦ ૦૨૦. પાસે પડયું છે. શ્રી શ્રેણિકભાઈ ઘણું કામ કરે છે, પણ તેમાં વિક્રેતાઃ આર આર. શેઠની કુ. કિ. રૂ. ૪ ૦૦
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy