________________
Regd. No. MH, By / South 54 Licence No. : 37
1 TS
T
પ્રબુદ્ધ જૈન’નું નવસંરકરણ વર્ષ : ૪૬ અંક : ૧૫ .
પ્રબુદ્ધ જીવન
મુંબઇ તા. ૧-૧૨૮૪ છુટક નકલ રૂ. ૧-૦૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક : વાર્ષિક લવાજમ રૂ. ૨૦/
પરશમાં એર મેઈલ $ ૨૦ £ ૧૨ સી મેઈલ ૧૫ ૬૯ તંત્રી : રમણલાલ ચી. શાહ
પ્રે ર ણ સો ત
રમણલાલ ચી. શાહ અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંધના ભૂતપૂર્વ પ્રમુખ હતી. કેટલીક વાર ગાંધીજીની શૈલીની યાદ અપાવે એવી તે અને “પ્રબુદ્ધ જીવન ના ભૂતપૂર્વ મંત્રી સ્વ. પૂ શ્રી રહેતી. શિક્ષણ હોય કે રાજકારણ, ધમ હોય કે સામાજિક ચીમનલાલ ચકુભાઈ શાહના અવસાનને આ વીસમી નવેમ્બરે બાબત-એ દરેક વિશે એમનું મૌલિક ચિંતન પ્રેરક અને બે વર્ષ પૂરાં થયાં. એ દિવસે એમના પુણ્યસ્થર નિમિત્તે માર્ગદર્શક બની રહેતું. -જૈન યુવક સંધ તરફથી આયાત્મિક ભજનનો કાર્યક્રમ
સ્વ. ચીમનભાઇના અંતિમ દિવસે પણ અનેકને જવામાં આવ્યા હતા. શ્રી મનમોહન સાયગલે પિતાને માટે પ્રેરથારૂપ બની રહે એવા હતા. પેટના કેન્સરને મધુર કંઠે વાતાવરણુંને ભાવાદ્રિ બનાવી દીધું હતું.
લીધે પિતાનું મૃત્યુ નજીક આવી રહ્યું છે એ જાણ્યા છતાં સ્વ. શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહની ખોટ જૈન યુવક તેઓ અંતિમ સમય સુધી એટલા જ સ્વસ્થ અને પ્રસન્ન સંધ માટે તેમ જ “પ્રબુદ્ધ જીવન માટે ન પુરાય તેવી રહી છે. રહ્યા હતા અને સમાધિપૂર્વક દેહ છોડ્યું હતું. મૃત્યુશૈયા શ્રી ચીમનભાઈ એક મેધાવી, તેજસ્વી, પુણ્યશાળી, પ્રભાવક
ઉપરથી એમણે “પ્રબુદ્ધ જીવન’ માટે લખેલા છેલા ત્રણ પુરુષ હતા. એમના સમગ્ર જીવનને જયારે વિચાર કરીએ
લેખે એમની સ્વસ્થ સ્વાનુભૂતિના ઘાતક છે. છીએ ત્યારે લોકકલ્યાણની ભાવના એમના હૈયામાં કેટલી ઊંડી
ગાંધીજીએ કહ્યું હતું કે “મારું જીવન એ મારો સંદેશ વસેલી હતી તેની ઝાંખી થાય છે.
છે.” મહાપુરુષોનાં જીવન વર્ષો સુધી અનેકને માટે પ્રેરણારૂપ બની સ્વ. ચીમનભાઇનું જીવન મારા જેવા અનેકને માટે
રહે છે. રવ. ચીમનભાઈના જીવનકાય અને સશુને જ્યારે પ્રેરણાસ્ત્રોત સમાન રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એમના
વિચાર કરીએ ત્યારે આપણને તેમાંથી કઈ નવી જ પ્રેરણા સાંપડી અત્યંત નિકટના સંપર્કમાં આવવાનું બન્યું. એમના નિર્મળ,
રહે છે. એમનું સમગ્ર જીવન પ્રેરણાસ્ત્રોત સમું હતું. પુણ્યાત્મા વાત્સલ્યપૂર્ણ અંતરંગ જીવનને પરિચય થયો. તેઓ હંમેશાં કાર્યરત, સ્વસ્થ અને પ્રસન્ન રહેતા. અનાસકત ભાવે તેઓ ઘણી
એનાં ઊંડાણ આભ જેવાં અગાધ હોય છે. સ્વ. ચીમનભાઈના સંસ્થાઓ દ્વારા ઘણી પ્રવૃત્તિઓ કરતા. એમને પ્રભાવ એવો
અગાધ જીવનમાંથી આપણને સતત પ્રેરણા મળતી રહે એવી મોટો હતો કે એમના કહેવા માત્રથી કેટલાય લેકે વિવિધ
શુભ કામના સાથે એમની દ્વિતીય પુણ્યતિથિ પ્રસંગે આપણે પ્રવૃત્તિઓ માટે પુષ્કળ દાન આપતા. લેકેને એમના ઉપર
એમના પુણ્યાત્માને ભાવપૂર્વક વંદના કરીએ. અપાર વિશ્વાસ અને પ્રેમ હતે.
સામાજિક સંસ્થાઓને અનુદાન , સ્વ. ચીમનભાઈ દૃષ્ટિસ પન્ન મહાપુરુષ હતા. એમની
શ્રી મુંબઈ જૈન યુવક સંધ “પ્રેમળ જ્યોતિ' દ્વારા ઘરમાં વિચારવું હંમેશાં વિશદ અને તર્કપૂત રહેતી. તેઓ સંયમી બધી વ્યક્તિઓને તેમ જ સંસ્થાઓને નાની મોટી રકમની અને મિતભાષી હતા. વિવિધ પ્રવૃત્તિઓ અંગે ઘણી
મદદ કરવામાં આવે છે એ તે સૌની જાણકારીની વાત છે. વ્યકિતઓને ઘણી બાબતમાં સૂચના કે માર્ગદર્શન તેઓ
હમણુ, સંઘની કાર્યવાહક સમિતિની ભલામણથી સામાજિક આપતા. તેઓ ત્વરિત નિર્ણય લેતા, અને વસ્તુ, વ્યકિત કે કામ કરતી નીચેની સંસ્થાઓને નીચેની વિગતે ધન પરિસ્થિતિને એટલી ઝડપથી સમજી લેતા કે સામાન્ય રીતે કરવામાં આવ્યું છેઃ એમનો નિર્ણય કયારેય ખેટો ઠરતે નહિ. '
રૂ. ૧૫૦૦૦-૦૦ શીપ ઓફ ધ ફિઝીકલી હેન્ડીકેપ. - સ્વ. ચીમનભાઈ જેમ ઉત્તમ વકતા હતા તેમ ઉત્તમ
રૂ. ૧૧૦૦૦-૦૦ યુસુફ મહેરઅલી સેન્ટર લેખક પણ હતા. ઉંમર થતાં, સ્મરણશક્તિ શિથિલ થતાં કે
રૂ. ૫૦૦૦-૦૦ કિંગ જજ ક્રિય ઇન્કરમરી મેમેરિયલ.. અન્ય પ્રકૃતિગત ક્ષતિઓ ઉદ્દભવતાં કેટલાય સારા વકતાઓ
રૂ. ૫૦૦૦-૦૦ એસ. પી. જે. સાધના ફૂલ. . મોટી ઉંમરે લાંબું અને આ પ્રસ્તુત બોલતા થઇ જાય છે.
નિરુબેન શાહ
ચીમનલાલ જે. શાહ, સ્વ. ચીમનભાઈ ૮૧ વર્ષની ઉંમરે પણ સમયાનુસાર
કમલબેન પીસપાટી '
કે. પી. શાહ, પિતાના વિચારે ક્રમબદ્ધ, તર્કસંગત, અભિનવ મૌલિક
સયાજકે, પ્રેમળ જાતિ
મંત્રીઓ દકિટથી સચેટ રીતે ખરખલિત વાણીમાં વ્યક્ત કરતા.
આ રીતે કુલ રૂ. ૩૬,૦૦૦/- નવેમ્બર માસમાં આપવામાં - આવ્યા છે.
. એમનાં લખાણેની
' લીં પણ સરળ, નિરાડંબર, પારદર્શક