________________
તા. ૧૬-૧૧-૮૪
પ્રમુખ જીવન
બાળકોને સમજીએ ! રતિલાલ અનિલ
પ્રબુદ્ધ જીવન'ના તા. ૧૬-૮-’૮૪ના અંકમાં શ્રી રમણલાલ ચી. શાહના લેખમાં નિર્દોષતાના સંદર્ભ માં ખાળ કાની ચર્ચા કરી છે તે વિશે, તેનાં માં પાસાં વિશે ચર્ચા થઇ શકે.
બાળદશાનાં મેનિ મહદ અંશે 'લીલા' કહી શકાય. ખાળામાં થૈ રુચિ, રસ અને આગ્રા રહેલાં જ છે, ગમા
અણુગમા પણ્ ખરા જ. વારતવમાં ગમા-અણગમા જ આળકને પ્રવૃત્તિ માટે પ્રેરે છે. પ્રેય જ એમાં મુખ્ય ભાગ ભજવે છે, એમને માટે શ્રેયા પ્રશ્ન અપ્રસ્તુત છે, કારણ કે એ જ્ઞાનદશાના પ્રશ્ન છે, પણ એમના ગમામાં પણ આસક્તિ હોય છે ખરી? એક રમકડુ' એને એટલુ પ્રિય છે કે એને એ રઢુ સૂકતું જ નથી, સૂતી વખતે ય ધણીવાર એ છાતીએ વળગાડીને ઊંધે છે, અને એ દશામાં છૂટી યે જાય. પણ્ દરેક ઘરમાં ખાળાનાં તૂટેલા રમકડાંના કેટલા બધા અવરોષો જોવા મળે છે. એતે માટે બાળકો અક્સાસ કરતાં નથી, કદાચ અતિ પ્રિય રમકડું પ્રિય હોય ત્યારે તૂટે તા તે ઉગ્ર પ્રતિભાવ દર્શાવે, પણ એ પ્રત્યે એ ધારે ધીરે અનાસકત થઇ જાય છે. જેટલી દૃઢતાથી એ ચાહે છે, એટલી જ સહજતાથી એને વીસરી પણ જાય છે. જેમાં અનાસક્તિભાવ જોઇ શકાય. એ જ્ઞાનપ્રેરિત નથી, સહજ છે. એને જ્ઞાન હોય તે ? આપણે મોટા, સમજુ એને સ ંધરવાના પ્રયત્ન કરીએ એવું જ્ઞાન જ એનામાં નથી. સમજ સાથે, ગણુતરી સાથે આાસક્તિને સબંધ છે. એટલે અનાસકિતના પ્રશ્ન શ્રેયાથે આવે છે.
ખાળકને પ્રેમ હોય તે પણ ઘણીવાર શ્રેયની કક્ષામાં આવી જાય છે. ખળકને લીલામાં આનંદ પડે છે તે આપણે ગુમાવી બેસીએ છીએ, એને ગમે એમાં પણ કળાના કે મા કતાના પક્ષ રહેલા છે, જેને એ ગાય' કહે છે એવી વિશેષ આ ક કાઢી અને કેટલી મૂલ્યવાન લાગે છે! એ સુંદર છે માટે સુદર છે. વ્યવહારમાં અનુ' શું મૂલ્ય છે એની ગણતરી જ એને માટે નથી. સામાન્ય કેનવાસ પરના કે એક કાર્ડ' પરના ચિત્રને કળાકાર મૂલ્યવાન માને, પાથ'ની ગણતરીએ એનું ઝાઝુ મૂલ્ય નથી હોતુ તે આ કળાદષ્ટિ પણ બાળકોમાં સહેજ હોય છે. આપણુ સ્થૂળ વ્યવહારુ જ્ઞાન એનુ મૂળભૂત માન મૂલ્ય ખાદ કરીને એમાં વ્યવહારમૂલ્ય આપી તે આધારે ન્યાય તાળે છે, એમાં પ્રચલિત માન્યતા, પોતીકા લાભ અને લાભની ગણુતરી આવે છે. તે સાથે ખીજું કૈ ણુ જોડાય છે.
મેરનુ ખરી પડેલુ' પીધું, કાઇ રૂપાળા પક્ષીનુ' સુંવાળું પીછું મળી જાય તો બાળક વિભેાર થઇ જાય છે. પોતાની એ મૂડીને ભેરુઓને બતાવી બતાવીને સંતાડે છે. વાસ્તવમાં એક પ્રકારની શ્રીમંતાઈના એ અનુભવ કરે છે. એ પીંછાનુ દુન્યવી મૂલ્ય અને અપેક્ષિત જ નથી, એટલે એ એના આાકાર રૂપ, રંગ અને સુંવાળપ જ એને માટે મૂલ્યવાન અને છે. આ દૃષ્ટિ મેટપણે જળવાઇ રહેતી હોય તે કેટકેટલાં સ્થૂળ અન્યાયી મટી જાય ! ખાળક જીદ કરતા હાય, રડતા હોય કઇ ચીજ માટે એમાંય એના લાલ, આસમિંત, સૌંગ્રહખારી
૧૩૦
આપણે જે રીતે એ શબ્દોના અય વ્યવહારમાં સાથ' કરીએ છીએ, તે એનામ છે ખરા?
બાળક અને પશુ-પ્રાણીની સરખામણી વિચિત્ર લાગે, છતાં તે કરવા જેવી છે. તેમાં મર્યાદિત જ્ઞાન છે, પ્રાણીની અપેક્ષાએ મર્યાદિત છે, બાળક માસ છે એટલે એને પ્રાથમિક જરૂરિયાત ઉપરાન્ત લીલાંના આન માટે જરૂરી એવી અપેક્ષાઓ છે-ધરાયેલું પશુ તેના મારણને છેાડી ચાલ્યું જાય, એને સ ંગ્રહને લાભ, આસક્તિ ન ડાય, કારણ કે માથ્સના સમાજમાં સંગ્રહનું મૂલ્ય ઉપજાવી શકાય અહીં લાભ લાલચ, રોષષ્ણુ પણ અધુ આવે. બાળક પોતાની પ્રિય ચીજો સધરે, પણ ખીજી પળે તે ભૂલી જાય-અનાસક્તિ. આપણે રૂપિયા જડે તા પાવલીને વીસારીએ ખરા? હિંસક પશુ પણ મર્યાં. તપણે હિંસક છે, પાળક પણ હિંસક હોય તો યે મર્યાદિતપછી એ રી પણ ખરા.
બાળકમાં અહમ્ હોય, પણ આપણે મોટા સેવીએ એવા નંહી. મેં બહેનો તે ઊભી વાત કરવામાં તલ્લીન છે. બેંકની કેડે બાળક છે-પણ મા એની વાતમાં એવી મશગુલ છે કે બાળકના અસ્તિત્વને જ વીસરી જાય છે. ! પછી પેલુ ઉપેક્ષિત બાળક રડે. માને ચીમટા ય ભરે. તા એની પાછળન માનકિ કારણે સમજવાના હોય છે. શ્રીમતી ખળક અજાણ્યે કે કુટુંબ-મકારે ગમે એટલે અકડ રહેતા હોય પણ ગરીબ ભેરુના ગળે હાથ નાખી એ મસ્તીમાં જતા ય હોય છે. એને માટે એ સમયે માજ કે આન'ની પ્રાપ્તિનું જ મૂલ્ય હોય છે. તેા, પેલી અકકડતા તા સંસ્કાર કે ઉછેરનુ પરિણામ હોય એમ સમજીએ.
સમાજ, જ્ઞાન-પેઢપણુ એ જ માણસની મૂળભૂત સમસ્યાઓ છે! લાલ, મેહ, લાલચ, આસકિત-આ બધુ. તે ખીજો માણસ, ત્રણા માણસા એટલે કે સમાજ અને કહેવાતુ વ્યવહારુ જ્ઞાન આવે છે, તે સાથે આવે છે.
જૈન-દર્શન અને ક્રમ મધન
સ ા, હસમુખ ટાશી
‘નિરૃષિ, જ્ઞાન અને દિવ્ય' વિશેના મુ. ડૉ. રમણભાઇને લેખ વાંચીને આનંદ થયા. ડે.. રમણભાએ ઘણી દૃઢતાથી તેમાં પોતાના વિચારોની રજૂઆત કરી છે. એ રજૂઆતમાં નવીનતા છે અને એ સાથે કેટલીક ન સમજાતી સમસ્યાઓની ઉકેલ પણ છે. પરન્તુ એ છતાં તેમાંની કેટલીક વિગત મને ચિત્ય લાગી છે.
આપણે જોઇએ છીએ કે જીવનમાં અને જગતમાં કેટલીક નિર્દોષ વ્યક્તિ કષ્ટ કારણ વિના ન સમજી શકાય એવી યાતના સહન કરતી હોય છે. આ સંસારમાં રામકૃષ્ણ પરમહ′સ જેવી વ્યક્તિને કેન્સરના વ્યાધિ અસલ વેદના આપે છે અને મહાત્મા ગાંધીને પાતાના નિષ્પાપ સીના ઉપર ત્રણ ત્રણ ગાળાએ ઝીલવી પડે છે. થેડા સમય માટે પણ ગાંધીજીને કેટલી વેદના થઇ હશે એ કલ્પી શકાય છે. ખુદ ભગવાન શ્રીકૃષ્ણે પારધીના તીરના