________________
એ શ્રીમતી જય ક્ષેત્ર, શિર એ બધા
છે એમ કહી
૧૩૪. પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૧૧-દરેક રોપ્યાં. આઝાદી પૂર્વે અને આઝાદી પછી જવાહરલાલ શ્રીતતી ગાંધીના હૈયે ભારતના કોડે ગરીના ઉદ્ધાર શ્રીમતી ઇન્દિરા ગાંધીને સતત પોતાની પાસે રાખ્યાં. પિતે. માટેની સાચી દાઝ હતી. એ દિશામાં એમણે કેટલુંક કાર્ય
જ્યાં જ્યાં વિદેશમાં ગયા ત્યાં ત્યાં અથવા ભારતમાં પણું કર્યું. જો સત્તાની સ્થિરતા હતા અને રાજરમતની પણ દેશવિદેશના મહાનુભાવોને મળતાં તેમણે ઇન્દિરાને સાથે
દાવપેચમાં સમય બગાડ પડતા ન હેત તે કદાચ એ રાખ્યાં. આથી શ્રીમતી ગાંધીની બહુમુખી પ્રતિભાને વિકાસ
દિશામાં તેમણે વધુ સંગીન કાર્ય કર્યું હતું. ભારતના સતત થતો રહ્યો. માણસને જેમ જેમ વધુ અને વધુ મેટા રાજકારણમાં અસત્યનું, નાણુની ગેરરીતિઓનું, લાંમેટા માણસોને મળવા હળવાની તક સાંપડે તેમ તેની પ્રતિભાને રસ્વતનું, અનીતિમય પ્રહારોનું, ચારિત્ર્યખંડનનું, મતદારે, વિકાસ ઘણો બધો થતા રહે એ સ્વાભાવિક છે.
ધારાસભ્ય કે સંસદસભ્યને ખરીદી લેવાનું, જાહેર માધ્યમના - જવાહરલાલે વડા પ્રધાન તરીકે ઘણાં વર્ષ રાજ્ય કયુ".
દુરુપગનું, અપાત્ર માણસને ઊંચા સ્થાને બેસાડી પૂતળાનર ભારતની જે કોઇ વ્યક્તિ જવાહરલાલને મળવા આવે તે
જેમ એની પાસે કામ લેવાનું-ઇત્યાદિ કેટકેટલી બાબતોનું વ્યકિત જવાહરલાલ કરતાં ઊતરતી કક્ષાની હેય,
પ્રમાણ ઘણું બધું વધી ગયું છે. આવાં અશુભ કે અનીતિમય આમ જવાહરલાલના પક્ષેથી અન્ય વ્યકિતઓને નિહાળતાં પ્રલોભનોને વશ ન થવાની પ્રબળ તાકાત મનુષ્યમાં હોય છે, શ્રીમતી ગાંધીમાં પણુ ગુરતાને ભાવ (Sense of Superi
નિરામય રાજકારણમાં સર્વોચ્ચ સત્તા પર બેઠેલી વ્યકિત કેટલું ority) સતત વિકસતો રહ્યો, અને જવાહરલાલનું વડા
બધું કામ કરી શકે ! પ્રધાનનું સ્થાન પિતાને મળ્યા પછી પિતાના કરતાં કોઈ મોટું
નારી માટે સમાનતા અને સ્વાતંત્ર્યની ભાવનાને વિકાસ, નથી, એ ગુરતાને આ ભાવ શ્રીમતી ગાંધીમાં થયા પછી છેલ્લા કેટલાક દાયકાઓમાં પિતાના રાષ્ટ્રમાં વ્યવહારથી અને સત્તા બળે વિકસતો રહ્યો. જેની પાસે સત્તાના સર્વોચ્ચ સ્થાને નારી પહોંચી શકી હેય એવાં કેટલાં. કંઈક સત્તા અને અધિકાર હોય છે તેની પાસેથી ઉદાહરણો આપણને જોવા મળ્યાં છે. પરંતુ એ બધુમાં કઈક લાભ મેળવવા માટે સમાજના સારા ગણાતા
રાષ્ટ્રની વસતી, સમસ્યાઓ, કાર્યક્ષેત્ર, સિદ્ધિઓ, પ્રતિષ્ઠા , કેટલાક ઉચ્ચ માણસો પણ નબળાઇ દાખવે છે. મોટા પણ
ઇત્યાદિની દૃષ્ટિએ શ્રીમતી ગાંધીનું સ્થાન સૌથી મોટું લાલચુ માણસોને જવાહરલાલ પાસે આવતા જોઈને મોટા
છે એમ કહી શકાય. એમના અવસાનથી માત્ર ભારતને જ મેટા માણસનું ૫ણું માપ કાઢી લેવાની આ આવડત
નહિ, સમગ્ર વિશ્વને એક પ્રચંડ, લોકપ્રિય, તેજસ્વી નારી શ્રીમતી ગાંધીએ પણ કેળવી લીધી હતી. મનુષ્ય-મનને
શકિતની ખોટ પડી છે. ' પારખવાની, તેના મનમાં ચાલતી હિલચાલની અટાળ સ્વર્ગસ્થ શ્રીમતી ગાંધીના વ્યકિતત્વનાં તમામ પાસ કરી લેવાની તેમની સૂઝ ઉત્તરોત્તર કેળવાતી ગઈ. મોટા મોટા વિશે લખવાને અહીં અવકાશ નથી. વળી, તેમના સમ, માંધાતાઓને પણ એમની નબળાઈ જાણી લઈ કેમ હંફાવવા, વ્યકિતત્વનું અને જીવન કાર્યનું તટસ્થ મૂલ્યાંકન કરવાને અહ : નમાવવા, દૂર કરવા તથા પ્રસંગે કેમ ત્વરિત નિર્ણય કરી અવસર નથી. આપણે તે તેમનામાં રહેલા અનેક ઉત્ત હરાવવા એની કુનેહ પણ એમની વધતી ગઈ. જવાહરલાલના માનવીય ગુણને સંભારી તેમને શ્રદ્ધાંજલિ અપીએ! કુશળ વહીવટી કાર્યની જબરી તાલીમ પણ એમને પુષ્કળ
બાલવત્સલ શિક્ષક મળતી રહી. મોહક વ્યકિતત્વ, ટાદાર વસ્તૃત (હિન્દી, અંગ્રેજી અને
રમણલાલ ચી. શાહ
. જે દિવસે શ્રીમતી ઇન્દિરા ગાંધીનું અવસાન થયું તે જ, ચમ), વ્યવહારદક્ષતા, પિતાના આત્મીય સંબંધોમાં
દિવસે, તા. ૩૧મી ઓકટોબરે, ભાવનગરમાં આપણા આદરણીય પ્રીતિપાત્રતા, સમયની બાબતમાં પ્રમાદને અભાવ, કેટલાંક અંગત સુખ સગવડને ભોગ, પ્રશ્નને ગ્રહણ કરવાની કુશાગ્ર બુદ્ધિ, ત્વરિત
શિક્ષક અને સાહિત્યકાર શ્રી મૂળશંકર . ભટ્ટનું ક૭ વર્ષની નિર્ણય લેવાની શકિત, ધારેલું પાર પાડવા માટે અડગ
ઉંમરે અવસાન થયું. એમના અવસાનથી આપણને સંનિષ્ઠ,
આજીવન શિક્ષક અને સંસ્કારસેવકની મેટી ખોટ પડી છે, મને બળ, કયારેક વાતને ઇરાદાપૂર્વક વિલંબમાં પડી દેવાની
- રવ. મૂળશંકરભાઈનું પ્રવાસ-સાહિત્ય તે શાળામાં ભણતરીપૂર્વકની ચાલ, કામ કઢાવી લીધા પછી માણસને
અભ્યાસ કરતો હતો ત્યારે વાંચ્યું હતું, પરંતુ તેમને પ્રત્યક્ષ આઘો રાખવાની આવડત, નાની બાબતેની સત્તા પશુ પિતાને જ હસ્તક રાખવાની આદત, વિપરીત સંજોગોમાં પણ હિંમત
મળવાનું તો થયું ઈ. સ. ૧૯૬૧ માં લોકભારતી-સણોસરામ હાર્યા વગર સ્વસ્થ રહે તેવું કઠણ કાળજું, સતત લોકસંપર્ક
ગુજરાતીના અધ્યાપકેનું સંમેલન યોજાયું હતું ત્યારે * અને લેકમાનસને પારખવાની સૂઝ, હાજરજવાબી, અટી
અધ્યાપક સંમેલનમાં હું અને મારાં પત્ની ગમ ' ઘૂંટીના દાવપેચ રમવાની શક્તિ, પ્રસંગે પહેલે પ્રહાર કરી
હતાં. સંજોગવશાત અમારી બે નાનાં સંતાનોને સાથે લઇ લેવાની અગમચેતી વગેરેને કારણે શ્રીમતી ગાંધીની શકિતને
જવાં પડયાં હતાં. ચિ. શૈલજા ત્યારે ત્રણેક વર્ષની હતી અને પ્રખર વિકાસ થયે હતા. શકિતશાળી હોય તે જ માણસ
ચિ. અમિતાબ દસેક મહિનાને હતે. મારી પત્ની પશ્ન મિત્તાના ઊંચા સ્થાને પહેચે, તેવી જ રીતે ઉચ્ચ સત્તાસ્થાને
ગુજરાતીના અધ્યાપિકા હોવાથી સંમેલનની બધી સખાઓમ., મેઠા પછી માણસ હોય તેથી પણ વધુ બેટ દેખાય. તેમાં
હાજર રહેવાની એમની ઈચ્છા હતી પરંતુ બંને બાળકને * પણ ભારત જેવા ગરીબ દેશમાં એ વધુ અનુભવાય. શ્રીમતી
સાચવવાનાં હોવાથી બધી સભામાં ઉપસ્થિત રહેવાનું તેને ' 'ગાંધીને પોતાની પ્રતિભા વિકસાવવામાં સત્તાસ્થાનને લાભ
માટે શક્ય નહોતું. ' પણ પુષ્કળ મળ્યું હતું. પરિણામે તેમની આંતરરાષ્ટ્રીય
પરંતુ સભાને દિવસે સવારે, અમારી સમસ્યાનું અનુમાજ પ્રતિભાને અદ્વિતીય વિકાસ થયો હતો.
(વધુ માટે જુએ પાનું ૧૪૧મું)
કાળની કુનેહ પણ આ કેમ ત્વરિત મકવવા,
માં એ વાત ખાય. તેમાં
- પોતાની પ્રતિક