SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ - તા. ૧૬-૧૦ - 1 છ રાખવાની મોટું પતી કળત પર - ટલીક સંસ્થાઓમાં કોઇ પદ માટે ઉમેદવારની પસ Lદગીમાં રાજય પક્ષે પણ દેરીસંચાર કરે છે, અને પિતાના . પક્ષની તરફેણ કરનાર ઉમેદવારને પદ અપાવવા માટે પંતર રચે છે. કયારેક ચોગ્ય અધિકારી ઉમેદવારને નાપસંદ કરવા માટે ઇન્ટરવ્યુમાં એવા બેટા, કામ પ્રશ્નો જાણીજોઈને પુછાતા હોય છે કે જેના સંતોષકાર ઉત્તર ઉમેદવાર આપી જ ન શકે. ઊંચી કક્ષાના મારા ઉમેદવારને પણ કેમ મૂંઝવ, હકાવ, ગણરાવી મારે એની કળા ઇન્ટરન્યૂ લેનાર કેટલાક માણસે બહુ સારી ધરાવતા હોય છે. સર્વશ્રેષ્ઠ વ્યકિતને પણ નપાસ કરવાની શકિત ઇન્ટરવ્યુની પદ્ધતિમાં રહેલી છે. કોઈ પદ માટે વ્યકિતની પસંદગી કરતી વખતે એના રવભાવ કે ચારિત્ર્યની વિચારણા કરવામાં આવે છે તે કેટલે અશે એગ્ય છે? શૈક્ષણિક લાયકાત, અનુભવ, આવડત અને બૌદ્ધિક સ્તર વગેરેની દષ્ટિએ નિરપેક્ષ ધારણે વ્યકિતની પસંદગી કરવી જોઈએ; ઉમેદવારની આગળ-પાછળની અંગત વાતને લક્ષમાં ન લેવી જોઈએ એ એક મત પ્રવર્તે છે. પરંતુ ખાનગી પેઢીએ કે જાહેર સંસ્થા છે તે પોતાનાં હિતને જ લક્ષ્યમાં રાખશે અને ગમે તેવી હેશિયાર વ્યકિત દ્વારા ૫ણું ખટપટ, નિંદા, ઝઘડા, કલુષિત વાતાવરણ વગેરેને કારણે પિતાના કાર્ય, કાર્યવાહીને અને હિતને નુકસાન પહેરો એમ હોય છે તેવી વ્યકિતને પસંદ નહિ જ કરે. જે ઘધે પેટમાં ચાલે એ લખે સમય કેમ નભાવી શકાય? એટલે કેઈમ પદ માટે અમુક વ્યકિતની વ્યાવસાયિક ગ્યતા બધા કરતા ચડી જાય તેવી હોય છતાં તેના વિચિત્ર, તકરારી સ્વભાવને કારણે તેને તે પદ ન મળે એવું પણ બને છે. જ્યારે ભાવી લાયકાતવાળી વ્યકિતની પસંદગી ન થાય તે એને અન્યાય થયે છે એમ ન કહી શકાય? તે બીજી બાજુ નિમણુંક આપનાર સંસ્થા એમ કહે છે કે અમે ઉમેદવારોને ન્યાય આપવા બેઠા નથી. સંસ્થાનું કામ વધુ સારી રીતે કેમ થઈ શકે એ જ અમારું લક્ષ્ય હોય છે. ઉમેદવારને ન્યાય આપવા જતાં સંસ્થાને અન્યાય થાય છે તેનું શું ?' - ખાનગી કંપનીઓમાં તે માલિક કે ડિરેકટર પિતે જ પિતાની મરજી મુજબ થોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકે છે. પરંતુ સરકારીતંત્રમાં તેમ નથી ચાલતું. પબ્લિક સર્વિસ કમિશનમાં તે છ-સાત જુદા જુદા પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોને ઇન્ટરન્યૂ લેવાય છે અને બહુમતી કે સવાનુમતિથી નિર્ણય થાય છે. ત્યાં શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક અનુભવને આધારે તથા ઈન્ટરવ્યુમાં તેણે આપેલા જવાના આધારે ઉમેદવારની પસંદગી થાય છે. તેને સ્વભાવ કે ચારિયા સામાન્ય રીતે લક્ષ્યમાં લેવામાં આવતાં નથી; નિષ્ણુતામાંથી કોઈ સભ્ય સ્વભાવ કે ચારિત્ર્યને નિર્દેશ કરે છે એ એની અંગત બાબત છે એમ કહીને બીજા સભ્ય વિરોધ પણ કરે છે; પરંતુ એને પરિણામે કેટલાંક સરકારી કે અર્ધસરકારી ખાતાઓમાં અપાત્ર ઉમેદવારો ચૂસીને આખા તંત્રને ડહોળી - નાખે છે. વાતે વાતે ફરિયાદે અને લખાપટ્ટી, પરિણામે એક માણસને કારણે ખાતાના બીજા ઘણા માણસની શક્તિ સાવધાની રાખવામાં નિરર્થક વેડફાઈ જાય છે. માણસનું ચારિક એ એની અંગત બાબત છે. જાહેર ખાનગી નોકરી પાથે એને જબય નથી અને એટલા માટે , પસંદગી કરતી વખતે માણસના ચારિત્ર્યની વિચાર ન કરવી, જોઇએ; એ કામ કેવું કરે છે એ જ જોવું જોઈએ, એ. એક મત પ્રવર્તે છે. વિદેશમાં ઘણે સ્થળે આવો અભિપ્રાય સાંભળવા મળશે. પરંતુ આ બાબતમાં દરેક પદ માટે એક જ. સિદ્ધાન્ત ચાલી ન શકે. માણસ ચારિત્રને ભ્રષ્ટ હોય અને કન્યાશાળા, મહિલા કોલેજ કે મહિલાઓની સંસ્થામાં અધ્યા૫ક કે વહીવટી કામ કરનાર હોય તે એનાથી આધા રહેવાનું ઘણું પસંદ કરશે. એવી ભ્રષ્ટ વ્યક્તિ કેટલાયને માટે જોખમરૂપ બને છે. કેટલાંકનાં જીવનને બરબાદ કરી નાખી શકે છે. એટલે સમાજહિતચિંતકે તે આવી વિષયાસત વ્યકિતને મહિલાઓની જાહેર સંસ્થામાંથી દૂર રાખવામાં જ રાજી રહે છે. આવી કોઈ વ્યકિત વ્યાવસાયિક સિદ્ધિ ઘણું" મેટી ધરાવતી હોય, છતાં એની લંપટતા જે જગજાહેર હેમ તે એવી વ્યકિતને નાપસંદ કરવામાં કે અન્યાય થતો નથી એમ મનાય છે. કેટલીક વ્યકિતઓની વ્યાવસાયિક સિદ્ધિ કે પાત્રતા ઘણી ઓછી હોય છે. પરંતુ પિતાના ખુશામતખેર સ્વભાવ અને લાગતાવળતાઓને મોટી ભેટસોગાદ વખતોવખત આપીને રાજી રાખવાની કુનેહને લીધે મોટા સ્થાન પર બેસી જાય છે. કેટલાક નાના માણસે મોટું પદ જીરવી શકતા નથી. તેમના સ્વભાવમાં તે ફૂટી નીકળે છે. એમની પોકળતાથી ઘણુ દુભાય છે, પરંતુ તંત્ર આગળ લાચાર બની રહે છે. જ્યારે કોઈ અપાત્ર કે અ૫પાત્ર યુવાન વ્યક્તિ કેરું, વિભાગ કે ખાતાના વડા તરીકે ખટપટ અને લાગવગથી સ્થાન મેળવી લે છે ત્યારે તે નિવૃત્ત થાય ત્યાં સુધી હાય, નીચેના ધણા માણસના વિકાસને રૂંધી નાખે છે અને, પિતાના વિભાગ કે ખાતાને બે-ત્રણ દાયકા સુધી નિસ્તેજ, બનાવી દે છે. આપણે ત્યાં રાજદ્વારી ચૂંટણીઓ પછી મંત્રીપદની વહેંચણીમાં ભાષા, જ્ઞાતિ, જાતિ, ધમ ઇત્યાદિને લક્ષ્યમાં, લેવાય છે. તે તે વર્ગનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ તે સાચું, પરંતુ પ્રતિનિધિત્વ ને પાત્રતા એ બંને વચ્ચે જ્યારે વિરોધ, હોય ત્યારે પાત્રતાને ભોગે પસંદગી થાય છે તેથી સમાજનું હિત બહુ સચવાતું નથી. તે વર્ગ પ્રત્યે સમાજને અણગમે રહે તે તે વધારામાં કે કોઈ સંસ્થાઓનાં ઉચ્ચ સ્થાને બહુ, તેજરવી વ્યક્તિ આવે છે ત્યારે એવી વ્યક્તિ જ્યાં સુધી હોય ત્યાં સુધી બીજાને તે સ્થાન ન મળે એ રવાભાવિક છે. એવી તેજવી વ્યકિત અને એમના હાથ નીચેની બીજી વ્યકિતએ. વચ્ચે પાત્રતાનું ઘણું મોટું અંતર હોય છે. એ વ્યકિત ન હોય તે બાકીની વ્યકિતઓમાંથી અવશ્ય કેઇકને સ્થાન મળે અને એ સ્થાન માટેની તેની પાત્રતા પૂરેપૂરી હોય, પરંતુ પેલી વધુ પડતી તેજવી વ્યકિતને કારણે બીજા લેકોને ઉચ્ચતમ સ્થાન મળતું નથી, કોઈ કોઈ સંસ્થાઓમાં તે પંદર, પચીસ પચાસ કે આઠ વર્ષ સુધી એક જ વ્યકિત એના ઉચ્ચતમ સ્થાને રહે છે. એની પાત્રતા માટે બે મત ન હોય. પરંતુ એક જ પદ ઉપર આટલે લખે સમય સ્થિર રહેવાને કારણે બીજી કેટલી ગ્ય વ્યક્તિઓ એવાં સ્થાનથી વંચિત રહી જાય છે. એમની પ્રગતિ સ્થગિત થઇ જાય છે. એમને રસ છે થઇ જાય છે. મોટી વ્યક્તિથી સંસ્થાને જેમ લાભ થાય છે, તેમ અન્ય સભ્યોની શક્તિ અને આવડતને જેટલું : તે તે વસાવ જ ય અ ર રવી વ્યકિત
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy