SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ લીd. No MH. By/South 54 મળnce-N -37-------- . , , - પ્રવું જીવન * ( tv પ્રબુદ્ધ નન'નું નવસંસ્કરણ 1. વષ":૪૬ અંક: ૧૨..) િ .. મુંબઇ તા. ૧૬-૧૦-૮૪ વાર્ષિક લવાજમ રૂ. ૨૦/ છુટક નકલ રૂા. ૧-૦૦ : મુંબઇ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક ' પરદેશમાં એર મેઈલ $ ૨૦ £ ૧૨ સી મેઇલ ૧૫ - તંત્રી : રમણલાલ ચી. શાહ પદ અને પાત્રતા જ રમણલાલ ચી. શાહ વડા પ્રધાન કે નાયબ વડા પ્રધાન હય, પ્રમુખ કે ટીકા, નિંદા, ચારિરયખંડન એ એમનું મુખ્ય લક્ષ્ય હોય છે, ઉપ-પ્રમુખ હોય, જનરલ કે બ્રિગેડિયર હોય, કલેકટર કે કયારેક આવી ટીકા, નિંદા અને એની પ્રતિક્રિયા વર્ષો સુધી ડેપ્યુટી કલેકટર હોય, મંત્રી કે ઉપમંત્રી હોય, ચાન્સેલર કે ચાલ્યા કરે છે. સમાજમાં એ દ્વારા વિચાર કે લાગણીનું વાઈસ-ચાન્સેલર હોય, પ્રોફેસર કે લેકચરર હેય, ડાયરેકટર કે પ્રદૂષણ ફેલાયા કરે છે. અને વાતાવરણ તંગ રહ્યા કરે છે. ડેપ્યુટી ડાયરેક્ટર હોય, મંડલેશ્વર કે મહામંડલેશ્વર હોય, યુરોપ-અમેરિકામાં આજીવિકાને પ્રશ્ન આપણુ જેટલો આચાર્ય કે ઉપાધ્યાય હેય-સંસારનાં સામાજિક, શૈક્ષણિક ગંભીર ન હોવાના કારણે તથા વસતિના પ્રમાણમાં વિવિધ રાજકીય કે ધાર્મિક ઈત્યાદિ વિવિધ ક્ષેત્રનાં અવેતન કે અધિકારનાં સંખ્યાબંધ સ્થાન હોવાને કારણે ત્યાં પદ માટે ‘સવેતન અધિકારનાં જે અનેકવિધ કાયમનાં કે બહુ સ્પર્ધા હોતી નથી, અને માણસને પોતાની ઈચ્છા તથા સમયાવધિવાળાં નાન – મોટાં પદ છે, તે દરેક લાયકાત અનુસાર યોગ્ય પદ મળી રહે છે. કેટલીક વાર તે ઉપર યોગ્ય, અધિકારી, પૂરી પાત્રતા ધરાવતી વ્યકિત અમુક રથાન ઉમેદવારોના અભાવે ખાલી પડી રહે છે. આપણે બિરાજતી હોય તે દુનિયામાં સુવર્ણયુગ સ્થપાય. પરંતુ . ત્યાં પદ ઓછી અને ઉમેદવારા ઘણુ બધા હાય છે. (મુંબઈમાં “વાસ્તવમાં તે શકય નથી. અધિકારનાં કેટકેટલા પદ ઉપર જાહેર ક્ષેત્રની એકાદ નોકરી માટે કયારેક હજાર--બે હજાર અયોગ્ય, અનાધિકારી, અપાત્ર વ્યકિત ખટપટ કરીને બેસી અરજીઓ આવે છે. લાયકાત મેટ્રિક સુધીની મગાય છે, પરંતુ જાય છે અને પછી પિતાના પદને એ તે દુરુપયોગ કરે એમ. એ. થયેલા સંખ્યાબંધ ઉમેદવારે પણ અરજી કરતા છે કે જેથી ખુદ પદ પણ શરમાય છે. જાગ્રત સમાજ હોય છે) તીક રસાકસીભરી સ્પર્ધા હોવાને કારણે ઘણી ક્યારેક એવી વ્યકિતઓને પરાણે પદભ્રષ્ટ કરીને જ જંપે છે. ખટપટ થાય છે, લાગવગ લગાડાય છે, અને કયારેક દરેક પદ ઉપર હમેશાં યોગ્ય વ્યકિત જ બિરાજે છે. ઉમેદવારની પસંદગી બધાને આશ્ચર્યમાં ડૂબાડી દે છે. કઇ પણ એવું નથી હોતું. ઉચ્ચ સ્થાને બેલી કેટલીક વ્યકિતઓની દેશની જેમ જેમ આર્થિક સમૃદ્ધિ વધતી જાય તેમ તેમ ‘લાયકાતને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે લાગે છે કે યોગ્ય પદ માટે યોગ્ય વ્યકિત મળતી જાય એવું સામાન્ય એના કરતાં વધુ ચોગ્ય વ્યકિતને એ રથાન મળ્યું હતું તે રીતે બને છે. પરંતુ ગરીબ દેશમાં અનેક એગ્ય સુપાત્ર એકંદરે સમાજને વધુ લાભ થાત. વ્યકિતઓ ઉચ્ચતર કે ઉચ્ચતમ પદ પ્રાપ્ત કર્યા વિના કેટલાંક પદ વ્યકિતથી શોભે છે, અને કેટલીક વ્યકિતઓ નિરાશામય જીવન પૂરું કરે છે. પદથી શોભે છે. કેટલાક માણસે એવા ગુણસંપન્ન અને ભારતમાં દલિત, શાષિત એવા પછાત વર્ગના લોકોને -કાર્યદક્ષ હોય છે કે એમને જે પદ આપવામાં આવે તે પદને ન્યાય આપવાની દાષ્ટએ તથા એ વર્ગને ઉત્કર્ષ થાય તેઓ તરત ગૌરવ અપાવે છે. ૫દ વગર પશુ સમાજમાં એ દૃષ્ટિએ કેટકેટલા પદ એ વર્ગને માટે તેમનું સ્થાન ઘણું ઉચ્ચ અને આદરણીય હોય છે. કેટલાક અનામત રાખવામાં આવે છે. એમ કરવામાં સામાજિક દષ્ટિ નાના માણસોને મોટું પદ મળતાં અચાનક મેટા દેખાવા રહેલી છે. ઘણે અંશે તે દષ્ટિ એગ્ય પણ છે; પરંતુ એક લાગે છે, પદ પરથી નિવૃત્ત થતાં ફરી પાછા તેઓ એવા જ વગને ન્યાય કરવા જતાં અન્ય વર્ગને કે વ્યકિતને અન્યાય 'નિસ્તેજ અને વામણું દેખાય છે. પછી લેકે એમને ભાવ થાય એવું પણ બને છે. જેમ સમાજને ઉચ્ચ વર્ગના પૂછતા નથી એ વાત જીવનભર એમને ખૂચ કરે છે. લે કામવા પસંદગી પામેલ બધા જ માણસે પદને શોભાવે કે : - જે દેશમાં ઉચ્ચતર, ઉચ્ચતમ પદ ઓછાં હોય અને તેના છે એવુ બનતુ નથી, તેમ પછાત વર્ગમાંથી પસંદગી પામેલા. માટે ઉમેદવારો ઘણુ બધા હોય તે તે દેશમાં જેટલી વ્યકિત- - બધા જ માણસો પિતાના પદને ગૌરવ અપાવે એવું કામ કરે એને એ પદ મળે તેના કરતાં ઘણુ બધા માણસે એ પદ ન છે એમ નહિ કહી શકાય. પછાત વર્ગમાંથી પસંદગી પામેલા મળવાને કારણે નિરાશ થાય છે. નિરાશ થયેલા કેટલાક માણસે " માણસોથી કે આખું ખાતું ભરાઈ જાય છે ત્યારે તેની - અને એની તરફેણ કરનારાં સગાં-સંબંધીઓ કે ચાહકે 'આખેહવા જ કંઈક જુદી વરતાય છે. એવુ. કેટલાક અનુભવીઓ "નિદાનું વાતાવરણ સમાજમાં ફેલાવે છે. પદ માટે પસંદગી / કહે છે. એ અભિપ્રાયુમાં એમને પૂવગ્રહ. પણ કામ કરતે પામેલ વ્યકિત કે પસંદગી કરનાર સભ્યોની સાચી કે કલ્પિત હશે તે પણ આ એક અભ્યાસ કરતા જે દ્વિષય છે.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy