SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ સંધને ભેટ: ૧૫૦૧ મે. હિંમતલાલ ડાહ્યાભાઈ કાહારી હા. શ્રી શૈલેશભાઈ કાઠારી ૧૫૦૦ મે. લખમસી ઘેલાભાઇની કુાં. હું. શ્રી વસનજીભાઇ ૧૫૦૧ મે, નવનીત પ્રકાશન હું, શ્રી ડુંગરશીભાષ ગાલા ૧૫૦ ખારું, કાશીબાઈ હરજીવનદાસ સધરાજકા ૧૦૦૦ શ્રી અમૃતલાલ દેવરાજ ૧૦૦૧ શ્રી ચીમનલાલ જગાભાઇ શેઠ ૧૦૦૧ શ્રી રમણીકલાલ મોતીલાલ ઝવેરી ૧,૦૦૧ શ્રીમતી કાનનખેન શાહ ૧,૦૦૦ શ્રીમતી શીક્ષાખેન એસ. મહેતા ૧,૦૦૦ મે. ચ ંદેરિયા ચેરીટેબલ ટ્રસ્ટ ૧,૦૦૧ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૧,૦૦૧ શ્રી માણેકલાલ વી. સવાણી ૧,૦૦૧ શ્રી જોર્મલ મંગળજી મહેતા ૧,૦૧ શ્રી સી. એન. સધવી ૧,૦૦૧ શ્રીમતી ચ’પાખેન એલ. વારા હ. શ્રી રજનીભાઈ વેરા ૭૫૧. શ્રી રસિકલાલ માહનલાલ ઝવેરી ૭૫૧ શ્રી જયંતિલાલ પી. શાહ ૭૫૧ શ્રી એ. જે. શાહુ ૭૫૧ શ્રી જયંતિલાલ ફત્તેહચંદ શાહ ૫૦૧ ડા. રમણુલાલ ચી. શાહ તથા શ્રી તારાખેન શાહ પ૰૧ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ ૫૧ શ્રી ચીમનલાલ જે. શાહ ૫૦૧ શ્રી કે. પી. શાહ ૫૦૧ ડા. ધનવંત ટી. શાહ ૫૦૧ શ્રી દામજીભાઈ વેલજી શાહ ૫૦૧ શ્રી સુખેષભાઇ તથા શ્રીમતી પ્રભુનું વન ૨૫૧ શ્રીમતી ઉષાબેન મહેતા ૨૫૧ શ્રીમતી સ્મિતામેન શિરીષભાઇ .. કામદાર ૨૫૧ શ્રી શાન્તિલાલ દેવજી નન્દુ ૨૫૧ શ્રીમતી જયાખેન વીરા ૨૫૧ શ્રીમતી ચુ'પાખેન સવાઈલાલ શેઠ ૨૫૧ શ્રી રમેશ પી. મહેતા ૨૫૧ શ્રી હરેંદ્ર કકલભાઈ વકીલ ૨૧. શ્રીમતી ભુરીખેન લક્ષ્મીચંદ ગેસલીયા ૨૫૧ શ્રીમતી લક્ષ્મીખેત લવણુપ્રસાદ શાહ ૨૫૧ શ્રી રજનીકાન્ત દીનેશ મહેતા ।૨૫૦ એક બહેન તરફથી ૧પ૧ શ્રી પ્રવીણુદ્ર માંગલદાસ શાહ ૧પ૧ શ્રી પન્નાલાલ આર. શાહ ૧૫૧ શ્રી ધીરજલાલ ફુલચંદ શાહ ૧૫૧ શ્રી વસંતલાલ નરસી હપુરા ૨૦૧ શ્રી મગનભાઇ રવજી ૨૦૦ શ્રી પ્રવીણભાઈ કે. મહેતા ૧૨૫ શ્રી હરિલાલ ગુલાખચ'દ શાહે ૧૦૧ શ્રી ચંપકલાલ એમ, ઋજમેરા ૧૦૧ શ્રી રસિકભાઇ એસ. શાહ ૧૦૧ એક બહેન ૧૦૧ શ્રીમતી જ્યોતિખેન સી. શાહ ૧૦૧ શ્રી પોપટલાલ લખમસી શાહ ૧૦૧ શ્રીમતી કૅસરખેન ૧૦૧ શ્રીમતી મધુરીમેન હંસરાજ શાહ ૧૦૧ શ્રી રમેશચંદ્ર પ્રફુલ્લભાઇ ઝવેરી ૧૦૧ સ્વ. દુલભજી ઉમેદચંદ પરીખ નીખેન શાહ ૫૧ શ્રી ગણુપતભાઇ એમ. ઝવેરી ૫૧ શ્રી ચન્દ્રકુમાર જયંતિલાલ શાહ ૫૦૦ શ્રીજીતી વીરામેન ઝવેરી ૫૦૧ શ્રીમતી રસિલાખેન જયસુખભાઇ પારીખ ૫૦૧ શ્રી નૌતમલાલ ધરમસી શેઠ ૩૫૧ શ્રી પન્નાલાલ કે. છેડા ૩પ૧ શ્રી મફતલાલ ભીખાચ'દ શાહ ૩૫૧ શ્રીમતી સરમીન પી. ભણુશાલી મીરામેન રમેશભાઇ મહેતા ૩૫૧, : ૩૫૧, અરવિ ફ્લાઇ એમ. ચોકસી ૩૫૧ હિંમતલાલ રતનસી ગડા ર૫૧, અમર જરીવાળા ,, ૨૫૧. શ્રીમતી કમલખેન પીસપાટી ૨૫૧ શ્રીમતી મધુમેન નાનુસાઇ મેધાણી માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સધ, મુદ્રક અને પ્રકાશક સુબખું ૪૦૦ ૦૦૪. ૐ. ન. ૩૫૦૯૬ - મુદ્રણયાન ટ્રેન્ડ 12 1131 10 તા. ૧–૯–૮૪ ૧૦૧ સ્વ. વિજયાખેન દુલભજી પરીખ ૧૦૧ એક સગૃહસ્થ ૧૦૦ એક શુભેચ્છક ૧૦૧ શ્રીમતી સ્મિતાખેન ગાંધી ૧૦૦ શ્રી જગદીશભાઇ પી. પટેલ ૧૦૦ શ્રી મહેન્દ્ર સી. શેઠ ૫૧ શ્રીમતી નલિનીમેન કામદાર ૫૦ શ્રી નવનીતભાઈ રણછે.ડભાઇ પટેલ ૫૦ એક શુભેચ્છક ૫૦ સ્વ. અખાલાલ ચતુરભાઇના સ્મરણાથે' ૫ સ્વ. પાવતીમેન અંબાલાલ શાહના સ્મરણુાથે' ૫૧ શ્રીમતી મીનાખેન એમ. ઝવેરી ૫૧ શ્રી અમૃતલાલ શાહ ૧૧ શ્રીમતી હીરામેન દીદ સંધવી ૫૧ શ્રી ભાઇલાલ સધવી ૫૦ એક બહેન તરફથી ૫૧ શ્રી નદલાલ માતીચંદ મહેતા ૨૫ શ્રીમતી આશાખેન દેઢિયા ૨૫ શ્રીમતી રસિલાખેન દીલીપભાઈ કામળીઆ ૨૫ શ્રી હરસુખભાઇ કોહચંદ શાહ ૨૫ શ્રી રજનીકાંત પી. શાહ ૨૧ શ્રી રસિકભાઇ વનેચ'દ મહેતા ૧૧ શ્રી દીનેશ કાહારી રૂ. ૩૪,૯૭૪ (પાના નં. ૮૪ થી ચાલુ) કાયાત્સગ કરવામાં, અર્થાત્ શરીરને સ્થિર કરવામાં સાધકે કેટલાક દાષાનુ નિવારણુ કરવુ જોઇએ. શાસ્ત્રોમાં એવા ૧૬ પ્રકારના અતિચાર દર્શાવ્યા છે. ઉદાહરણ તરીકે ધાટકપાદ' અતિચાર, એટલે કે ઘેાડા જેમ થાક ખાવા એકાદ પગ ઊંચા રાખીને ઊભા રહે છે, તેવી રીતે ઊભા રહેવુ'; કુયાશ્રિત એટલે કે ભીંતને અઢેલીને ઊભા રહેવુ; કાકાવલેાકન એટલે કે કાગડાની જેમ આમતેમ નજર કરતાં કરતાં કાઉસગ્ગ કરવા; લતાવક, એટલે કે લતા અથવા વેલ પવનમાં જેમ આમતેમ વાંકી ઝુલે છે તેવી રીતે શરીરને હલાવતાં કાઉસગ્ગ કરવા. આવા અતિચાર ન લાગે તેવા કાઉસગ્ન કરવા જોઇએ. કાઉસગ્ગ એક પ્રકારની આધ્યાત્મિક યેગપ્રક્રિયા છે. પરતુ તેથી શારીરિક લાભ પણ અવશ્ય થાય છે. કાઉસગ્ગ દ્વારા શરીર અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતાં રુધિરાભિસરણમાં ફરક પડે છે અને શરીર તથા મન તનાવમુક્ત બને છે. આમ કેટલી શારીરિક કે માનસિક બીમારી માટે દ્રશ્યઉસગ્ગ કે ભાવ કાઉસગ્ગ અસરકારક ઈલાજ બની રહે છે. આમ, કાઉસગ્ગ વિશે ણી વિગતે છાવટ આાપણા શાસ્ત્રગ્રંથમાં થઇ છે. કાઉસગ્ગ તે કાઉસગ્ગ-ધ્યાન વિશે જેટલી છષ્ણાવટ જૈન પરંપરામાં થઈ છે એટલી અન્યત્ર થઈ નથી. સામાન્ય રીતે લેાકાના વિશાળ સમુદાય ખાદ્ય તપ કરનારા હોય છે. એમ થવું સ્વાભાવિક પણ છે. પરંતુ ધ્યાન અને ક.ઉસગ્ગ ઉપર એટલે જ, ખેલકે એથી પણ વધુ ભાર મૂકવામાં આવ્યા છે એ આપણુ ભૂલવું ન જોઇએ. અલખત્ત, એ કક્ષાએ સાચા અધિકારપૂવ ક પહોંચનારી વ્યકિત ઓછી રહેવાની એ તે દેખીતુ છે. શ્રી ચીમનવા જે. શાહ, પ્રકાશન સ્થળ : ૨૮૫, સરદાર વી. પી. રામ, પ્રિન્ટસ, જગન્નાથ ર શેરશ, મિરગામ, મુખજી - ૪૦૦૦૦.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy