________________
તા. ૧૬-૮-૯૪.
પ્રબુદ્ધ જીવન -- -- (અનુસંધાન-પૃ. ૮૦થી ચાલુ) , , ,
---- સાપ, ગરોળી, મગર જેવાતી...ચામડીનાં-મેઈમાગ્યા દામ કે પિતાની સગવડ ખાતર અન્ય જીવોને કઈ રીતે ભોગ લે તુ મળે છે. તેથી મગરનાં તે ઉછેર-કેન્દ્રો ચાલુ થયા છે. મગરને છે. સમગ્ર પકૃતિ પર ગમે ત્યારે હુમલો કરવા માનવી તૈયાર " પાણી બહાર લાવી તેની ગરદનમાં ધારદાર છરી હુલાવી તેની હોય છે. હવા, જમીન, પાણી, વનસ્પતિ, જીવજંતુઓ, પશુઓ, કરોડરજજુ કાપી નાખવામાં આવે છે. તેના પેટ નીચેની ઈ કહેતાં કંઇ જ એના રાક્ષસી અવિચારીપણુ પાસે સલામત
ચામડી જ ઉપયોગમાં લેવાય છે. સાપ અને ગાળીની ચામડી નથી. એને જ માનવબંધુ પણ કયાં સલામત છે? પર્યાવરણની
તે જીવત જ ઉતારી લેવામાં આવે છે. ચામડી ઉતરી ગયા સમતુલા જોખમમાં મુકાયાના આટલી હદે કપરા સંજોગે
પછી ઘણું સાપ ત્રણ દિવસ સુધી તરફડ્યા કરે છે..
હાથીદાંતમાંથી સુંદર પ્રતિમાઓ અને ઘરેણાં બને છે. અગાઉ કદી નહિ જ આવ્યા હોય ! આ દસ લાખ ગાયોની જેમ જ્યાં જ્યાં વિના કારણું
એ વસ્તુઓ ખરીદતી વખતે કોઈને ખ્યાલ પણ નથી
હતો કે એ હાથીદાંત મેળવવા ઝેરી તીર મારી કે હાથીને સંહાર થાય છે ત્યારે આપણે અહીં બેઠાં બેઠાં શું કરી
પ્રિય એવા ફણસના ફળ ઉપર ઝેરી દવા છાંટી તેમને રીબાવી શકીએ ? માત્ર મનમાં જ મૂંઝાઈને બેસી રહેવું પડે. શાંતિ, રીબાવીને મારવામાં આવે છે. હાથીદાંતના ચારે તે આકાશસંવાદિતા અને જીવદયાના ચાહક કે અને સંસ્થાઓએ
માંથી ઊતરત ગીધડાં હાથીના મડદા તરફ જવા માટે દિશા યુરેપના આ દેશોને આવું અધમ કૃત્ય ન કરવા વિનંતી
સૂચવે તેની જ રાહ જોતા હોય છે. કરવી જોઈએ. જાહેર લેકમત કેળવવો જોઈએ. એ દેશના
મોતી! પછી તે સાચું હોય કે કચડે, તેમાં હિંસા તે રાજદૂતાલયને પત્ર લખી વિરોધ કરવો જોઇએ.
છે જ. હજારો વર્ષથી વપરાતું અને પવિત્ર ગણાતું રેશમી આ વાતને વિચાર કરતાં વિશ્વભરમાં જીવરક્ષાને પ્રચાર
કાપડ, તેની સુંદરતાને લીધે આકર્ષક લાગે છે. જે પહેરી કરનાર એક માતબર સંસ્થાની યાદ આવી ગઈ, એ સંસ્થા
આપણે મંદિરમાં પણ જઈએ છીએ. તે મેળવવા માટે તે “બ્યુટી વિધાઉટ અલ્ટી” (કુરતા રહિત સૌન્દર્ય). એ
અસંખ્ય શેટાને ગરમ પાણીમાં જીવતા ઉકાળવામાં આવે એક મહત્ત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેને ઉદ્દેશ સૌન્દર્ય છે. એક ગ્રામ રેશમી વસ્ત્ર મેળવવા ૧૫ કોશેટાની જરૂર પડે પ્રસાધનના ઉત્પાદન માટે થતી પ્રાણીઓની નિરર્થક છે. રેશમી વસ્ત્રો ધારણ કરતાં પહેલાં એ કેટાઓની વેદનાને હત્યા અટકાવવાનો છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૫૯માં વિચાર કરી જે જે... ' ઈગ્લેન્ડમાં લેડી ડાઉંડીંગ કરી. આજે વિશ્વમાં એની
અફઘાનિસ્તાનમાં કારાકુલ, એટલે વાળું ગુલાબ જમ્યા ક૭ શાખાઓ છે. ભારતની શાખા ૧૯૭૪ માં પૂના ખાતે
• પછી થોડા સમયમાં જેનું વાંકડીયાપણું જતું રહે એવા ઘેટાંના શ્રીમતી ડાયના રત્નાગરે શરૂ કરી.
બચ્ચાંને ખૂબ ફરતાથી મારવામાં આવે છે, એ બચ્ચાની માને આમ સીધી રીતે તે એ કમનસીબ ગાયોની હત્યા
સમયની પ્રસૂતિ કરાવવા માટે તેના પેટ પર લાકડીથી અટકાવવાનું સૂચન કરવાનું કેપ્યુટી વિધાઉટ મુઅટટી' ની ફટકારવામાં આવે છે. તરફડતા બચાને ચીરીને તેનાં જીવતાં જ કામગીરીમાં નથી આવતું, પણ આવી પ્રખ્યાત સંસ્થા
તેની વાંકડીયા ઝુલ્ફાવાળી મુલાયમ ચામડી ઉતરડી લેવામાં ઝુંબેશ ઉપાડે અને અન્ય સંસ્થાઓ, જીવદયા મંડળી જેવી આવે છે. એને ટકે આપે તે કદાચ થોડી અસર પડે એવે
આવી અનેક હિંસક વરતુઓ આપણે જાણતાંઅજાણતાં સંભવ ખરો.
આપણાં રોજિંદા જીવનમાં વાપરીએ છીએ. કેટલાક શેમ્પની આ સંરથા તે કોમેટિકસને નામે થતી કુર હિંસાને ચકાસણી કરવા માટે સસલાની આંખમાં આંજવામાં આવે છે. અટકાવવા કાર્યરત છે. આજના સમયમાં આડંબરના મોહમાં
જેનાથી સસલાને અસહા બળતરા થાય છે. કેટલીય જાતના પાન, કે ધંધાદારી લાભ મેળવવા નિર્દોષ પ્રાણીઓની બેકામ કતલ
કીમ, પાવડર, સાબુ વગેરેનું પરીક્ષણ સસલા, સફેદ ઉંદર થઈ રહી છે અને કેટલીય પ્રાણીઓની જાતિઓ નામશેષ
વગેરેની ચામડી ઉતરડી લીધા પછી બાકી રહેલી નાજ થવા આવી છે. વિશ્વમાં દર વર્ષે ૫ કરોડથી વધુ પ્રાણીઓનો
ચામડી પર કરવામાં આવે છે. જેથી મનુષ્યો એ વરતુઓ શિકાર તેમની રૂંવાટીવાળી ચામડ મેળવવા માટે થાય છે.
વાપરે તે એમની ચામડી પર કોઈ આડઅસર ન થાય. રંવાટીવાળી ચામડીવાળાં પ્રાણીઓ ફાસલામાં સાઈને "
- સૌન્દર્ય પ્રસાધન બનાવવા માટે “ઇટ્રોજન” નામને દિવસો સુધી ભૂખ્યા તરસ્યા, સૂઝેલા અને લોહી નીંગળતા
એક પદાર્થમાં વપરાય છે, જે ગર્ભવતી ઘોડીના પેશાબમાંથી પગે પડી રહ્યા પછી મેત જ તેમને એ દુ:ખમાંથી છોડાવી
બને છે. એ પદાર્થ મેળવવા માટે જ ઘડીને વધુમાં વધુ
વખત ગર્ભવતી બનાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે . વહેલનાં તેલ, ચરબી, અંબર વગેરે મેળવવા માટે વહેલને
ગર્ભ ધારણ કરવાની શકિત ઘડીમાં નથી રહેતી ત્યારે તેને - મારવા તેને દારૂગોળા સહિત ભાલાઓ મારવામાં આવે છે,
મારી નાખવામાં આવે છે. જે તેના શરીરમાં પેસીને ફટે છે. જેને પરિણામે કલાકે સુધી
સમજી શપને અનુકંપાશીલ મનુષ્યએ આ કરને યાદ : અસહ્ય વેદના સહન કરીને વહેલ મરે છે.
કરી, જેનાં બનાવટમાં ક્રુરતા રહેલાં હોય એવી તરતુઓને
ત્યાગ કરીને જે એ, રેશમ, હાથ દઈત, સાચાં મોતી, સુગધી કયારેક નવ-નવ ભાલા વાગ્યા બાદ પહેલ કલાકે સુધી " તરફડીને મોતને ભેટે છે.
તેલ, સાબુ, શન, શેમ્પ, રૂંવાટીવાળાં ચામડાં,. કરતુરી ભારત સરકારે કસ્તુરી મૃગને કાયદેસર રક્ષણ આપ્યું હોવા
વગેરે વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ. એને બદલે નિર્દોષ
અહિંસક વસ્તુઓ પણ વાપરી સાકાય છે.' છતાં, કસ્તુરીના ઊંચા ભાવને લીધે મૃગને ચોરીછૂપીથી
- બ્યુટી વિધાઉટ ફુઅલ્ટી તરફથી અંગ્રેજીમાં પેશનેટ મારવામાં આવે છે. પરદેશી પરફયુમને વધુ ઉત્તેજક બનાવવા ન્ડ’ અને ગુજરાતીમાં “પ્રજ્યાનપ' નામે ત્રમાજિ પ્રસિદ્ધ માટે વપરાતું સિવેટ', બિલાડી જેવા જંગલી જાનવરની થાય છે. ઉપરાંત આ સંસ્થા પાસે પ્રાણી ઉપર થતી હિંસાને નાભિમાંથી મળે છે, જે મેળવવા નર સિવેટને પાંજરામાં કેદ તાદેએ બતાવી ફિલ્મ અને વીડિયો કેસેટ્સ પણ છે, જે આ રાખી દર દસ દિવસે ખીજવવા પડે છે, અને તે માટે સેટી
સંસ્થાના સેવાભાવી કાર્યકરે શાળા, કોલેજો, સંસ્થાએ એને માર મારવામાં આવે છે.
વગેરેમાં જઈને બતાવે છે.