________________
તા. ૧-૮-૮૪
પ્રબુદ્ધ જીવન સર્વસામાન્ય નાગરિક ધારે–ઢાલની બીજી બાજુ
નગીનદાસ સંઘવી ભારતના તમામ નાગરિકે માટે સર્વસામાન્ય જલારી બંને તદ્દત, પાયાથી બેટી છે. હિંદુ સુધારણાને જે પ્રચંડ ધારો છે. પણ આપણે ત્યાં દરેક કામ અને જાતિ માટેના અને ઝનૂની વિરોધ થતે હતા તેની સરખામણીએ તો " કુળ કાયદા એકસરખા નથી. લગ્ન, વિ૬ અને વારસો મુસલમાન કેમ કશે વિરોધ દાખવતી નથી તેમ કહેવું' દુન્યવી બાબતે હોવા જોઈએ, પણ દુનિયામાં કોઈ દેશ એ પડશે. બાળલગ્ન અને સ્ત્રીશિક્ષણ સામે ઉગ્ર ઝુંબેશ ચલાવનાર નથી કે જ્યાં ધર્મરૂઢીઓ અને પ્રણાલીઓ દુન્યવી બાબતોમાં કેમાં લેકમાન્ય ટિળકનું નામ પડ્યું છે, અને બંગાળમાં માથું મારતી ન હોય. કેથલિકે હજુ આજે પણ તે એટલે પ્રખર વિરોધ હતો કે સરકારે કરવા ધારેલે કાયદે લગ્નવિચ્છેદ કે ગર્ભસ્ત્રાવને પાપ ગણે છે. અને કઈ પડતું મૂકવામાં આવ્યું. બાળલગ્ન વિરોધી આંદોલનના અડિસગાંવહાલાંઓ પણ છૂટાછેડા લીધા હોય તેવા કુટુંબમાં ખમ સૂત્રધાર બહેરામજી મલબારીએ ઈગ્લેંડ જઈને લોકમત મધર ટેરેસા જેવાં વિશ્વખ્યાત સેવામૂતિ બાળમને દત્તક જાગ્રત કરીને ત્યાંથી હુકમ લાવવું પડે. અને છતાં પણ લેવા દેતા નથી. અમેરિકામાં હજુ આજે પણ સંખ્યાબંધ બાળલગ્ન પર પ્રતિબંધ તે ન જ મુકાયે, પણ બાર શાળાઓ એવી છે કે જ્યાં વિન ઉત્ક્રાંતિવાદ શીખવી વરસથી નાની છોકરી જોડે સંમતિથી શરીરસંબંધ શાકાત નથી, કારણ કે તે બાઈબલથી વિરુદ્ધ જાય છે. બાંધે તે પણ બળાત્કાર ગણાય તેવા વિચિત્ર અને ગુજરાતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી પટ્ટીએ કહ્યું તે આદર્શ છે, હયર્થ કાયદો ઘડવામાં આવ્યું. આ સંબંધ બંધાય વાસ્તવિકતા નથી અને આપણે આ આદર્શ: પરિસ્થિતિથી છે તેની ફરિયાદ કોણ કરે અને તેની સાક્ષી પણ કોણ આપે? હજુ ઘણું ઘણું દૂર છીએ તે આપણું સૌની મોટી એટલે આ કાયદો પણ પિથીનાં રીંગણાં જે ઘણાં વરસ કમનસીબી છે.
પડી રહ્યો. આપણે ત્યાં તમામ કામો ધર્મઝનૂની અને રૂઢિલગ્ન, છૂટાછેડા અને વારસાની બાબતમાં હિંદુ સ્ત્રીઓને ચુસ્ત છે. મુસલમાનમાં ધર્મઝનૂનનું પ્રમાણ અન્ય કામો તાજેતરમાં કેટલાક હકકે આપવાના કાયદા ઘડાયા છે. તેને
કરતાં વધારે છે તેવું કહેવા માટેની કઇ સાબિતી આપણી અમલ ભાગ્યે જ થાય છે. વારસાહકક કેટલાં માબાપે એ
પાસે નથી. તેથી આવાં વિધાને પૂર્વગ્રહદૂષિત છે તેવું પિતાની દીકરીઓને આપ્યો છે તેના આંકડા કોઈ અન્વેષક સમજવું જોઈએ. કરાવી આપે ત્યારે ખરો. મેં છેલ્લાં દસ વરસમાં આ
નવાઇની વાત તે એ છે કે મુસલમાને પિતાના ધર્મ : સવાલ સંખ્યાબંધ સ્ત્રીઓને પૂછ્યું છે. જવાબ હમેશાં
કે પિતાના પગબરને ઓળખતા નથી. કુરાન વાંચતા હશે નકારમાં મળે છે. બીજી પત્ની અંગેના પ્રતિબંધને પણ સમજતા નથી જે જમાનામાં સ્ત્રી છે દુનિયાના તમામ ઉપાય લોકોએ અંગત સંબંધે અથવા મૈત્રી કરારા દ્વારા
ધર્મોમાં માત્ર ઉપભોગનું સાધન ગણાતી અને તેમને એક પણ શા છે. અને આટલા માર–ત્રાસ-હત્યા થાય છે
હકક ન હો તે જમાનામાં પયગંબરસાહેબે સ્ત્રીઓને સૌથી તેથી છૂટાછેડાની સવલતને પૂરો લાભ લેવાતો નથી તેવું વધારે હક કે અને સહુથી વધારે સવલત આપી. હિંદુ ધર્મમાં લાગે છે. આ આપણી પ્રગતિની ટીકા નથી, પણ અમલ તો ગમે તેટલી સ્ત્રીઓ પરણવાની છૂટ હતી. તેની સરખામણીએ અધૂરો છે, તેનો અકસેસ છે. કાયદાથી જે કંઈ કરી શકાય
મમ્મદસાહેબે ચાર સ્ત્રીઓની મર્યાદા બાધી અને તેની તે આપણે કરી છૂટયા છીએ. પણ કાયદાઓ રેતી-રિવાજની
સાથે એવી શરત મૂકી કે આ છૂટ ભોગવવી ભારે પડી જાય. જે સામે ગરીબ બકરી જેવા લાચાર છે.
સ્ત્રીઓને પરણે તે બધીને શરીરસુખ, પ્રતિષ્ઠા અને સુખ– છતાં જેટલું હિંદુ સ્ત્રીઓ માટે થયું તેટલું પણ મુસલમાન સગવડ બરાબર સરખાં જ મળવાં જોઈએ. તેમણે પુરુષોને બહેનો માટે કરી શકાયું નથી તે અતિશય ત્રાસ અને વેદનાની છૂટાછેડા લેવાની [છૂટ આપી. પણ છૂછેડા આપનારને વાત છે. સમાજના મોટા ભાગના લેમની મનોભાવના તૈયાર ધમંદ્રોહીથી બીજા નંબરને પાતકી ગણવામાં આવ્યો છે, કર્યા વગર કાયદાઓ ઘડવાથી કંઈ વળતું નથી, કદાચ થોડો યુરોપમાં સ્ત્રીઓને મિલકત/વારસાને અધિકાર ઓગણીસમી વાંઝિયા સંતેષ મળતો હશે. કમનસીબે આજે ચારે તરફ સદીમાં મળ્યો તે પહેલાં તેરસે વરસે મુસલમાન સ્ત્રીઓને ધર્મભાવના નહીં પણ ધર્મ- ઘેલછાની ભરતી ચડી રહી છે
ચોથા ભાગને વારસા હકક મળ્યો. ઈલામી કુળ-કાયદા અને આ ઝનૂન જેટલું વધે તેટલા પ્રમાણમાં કોમવાદની જયારે ધાયો ત્યારે આખી દુનિયામાં સૌથી આગળ હતો. ભૂતાવળ વધારે જોરદાર થયા સિવાય રહે નહીં.
આજે સૌથી પાછળ પડી ગયા છે, કારણ કે દુનિયા આગળ આ વાતાવરણ સમાન કુળ-કાયદાના ઘડતરમાં વિધ વધી ગઈ છે. ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે સંખ્યાબંધ રૂપ છે. છતાં સમાજના સ્વાધ્યમાં રસ ધરાવનાર સહુ મુસલમાન રશાએ જમાના પ્રમાણેના કરકાર ઓછા વધતે અંશે કોઇએ આ સવાલ ઉપાડી લેવું જોઈએ. મુસલમાની સમાજની કર્યા છે, તેથી ભારતને સુસલમાની કુળ-કાયદો અન્ય મુસલમાન સુધારણા મુસલમાનાએ જ ફરવી જોઈએ, તેવું વલણ સમાજ કરતા પણ વધારે પછાત પડી ગયો છે. પાકિસ્તાનમાં નાની નથી, હિંદુ સમૂજમાંથી ની ભાળહત્યા શા ભાળ- અયુબખાને સામાજિક સુધારણા અંગે બહાર પાડેલા વટહુકમને લગ્નના રિવાજ નાબૂદ કરવા માટે અસંખ્ય ખ્રિસ્તી–પારસી અમલ થતું નથી પણ કાયદે તે ઊભો જ છે. સુધારકાએ ઝંપલાવ્યું હતું તેમ બિન-મુસલમાનોએ આખી દુનિયાના મુસલમાને જમાના અનુસાર ફેરવાતા આ જેહાદ ઉપાડી લેવી જોઈએ. મુસલમાને આજે હોય ત્યારે આપણા મુસલમાને પણ ફેરવાશે તેવી શ્રદ્ધા આ સુધારણાનો વિરોધ કરે છે, કારણ કે મુસલમાન રાખીને તેમની સમાજ જાગૃતિનું કામ ઉપાડી લેવું જોઇએ. વધારે પડતી ધર્મઝનૂની કોમ છે અને તેમનામાં બુદ્ધિનિષ્ઠા ધીરજભરી સમજાવટથી સમાજ-સુધારણું થાય છે તેટલી કેવળ ઓછી હોય છે તેવી દલીલે વારંવાર કરવામાં આવે છે તે ગાળો દેવાથી થતી નથી..
'
હની