________________
પ્રબુદ્ધ જીવન " સંદેરાશ પત્રકારની આણુ કેટલી ? એના પગારને ભાગ્યે જાત્રા -----સમાજનું ઘડતર પત્રી કરી શકે એ પશ્ચિમની આયાત અતિક્રમી શકે તેવી શ્રી અરુણ શૌરી કે. શ્રી એમ. જે. ક કરેલી માન્યતામાં આપણે વાસ્તવિકતા જોયા પછી સુધારે અકબર જેવા ધારદાર પત્રકારને એ રસ્થાપિત હિતોને ધમકનો !', કર જોઇએ-એમ લાગે છે, રવાદ ચાખી લેવો પડે ને એમને પત્રકારત્વનું કુંડાળું
સત્તા અને ધનનાં બળેએ એવાં ‘તલસે કદમ મિલાવ્યાં સાકડું પડયું.
? . . . : : : : : છે, કે રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રહિતની વાતો તો બહુ થોડાક લોકોને અખબાર માલિકોના હિત સત્તા કે સ્થાપિત હિતે કામની રહી છે. સાથે ટેકરા નંથી. એમની નોકરીમાં રહેલા પત્રકારને
( પત્રકારને જરૂર પડે સુખસગવડો પૂરી પાડીને આ સ્વતંત્રતાનો પડકાર કેર પડે. એલી હદે જવું' -પાતું નથી. ' બળે કે-ઓપ્ટ કરી લે છે, અને એ પાજનક છે. એવું એટલા અર્થમાં દબાણ એ સમસ્યારૂપે હસ્તિમાં નથી. * *
સમજનાર સાથીઓની સંખ્યા બહુ પાંખી થઈ ગઈ છે. એથ . .. આ ભૂવસ્થા ફાવી ને ગઈ હોય તે ય એને વિકલ્પ
ઊલટું “પત્રકાર” હોવા છતાં ભાલીસીમાં જીવવું. હવે તો
શરમજનક મનાય છે. એથી મેટી કરણુતા કઈ ? અને તો - પત્રકાર પાસે નથી. સંતોષ જમ્યા પછી નિરાંતે મૂલ્યની ચર્ચા હવે કઈ સ્વતંત્રતાની વાત કરવાની છે?. . - કરવામાં જ લેવાનું રહે છે, બાકી લોકતંત્રના લોકોને માટે
વાત પૂરી કરતાં પહેલાં એટલી જ લાગણી વ્યકત કરવી તે અંધારું જ છે. ચાલતી. જોકતંત્રની વ્યવસ્થા છે જેમની છે કે આપણે પત્રકારોએ પિતાનું કલ્ચર ઊભું કરવું રહ્યું. તેમ ચાલ્યા કરવાની છે. એટલે જ, દાણચોરી, બે નંબરનું
આપણું લવાંકે નકકી કરીને એ માટે સંગઠિત થવું . અર્થત ત્ર, રૂશ્વતરી, ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનું વર્ચસ્વ આવા લોકતંત્રમાં ફૂલતુંફાલતું રહેશે. પત્રકારોને એની ટીકા
આચારસંહિતા ઘડવાની રહી, વૈચારિક ભૂમિકાએ એક કરવાની પૂરતી સ્વતંત્રતા છે. જેમાં કઈ દબાણો નથી એની
. સાર્વત્રિક મ્યુલા-એક કન્સેપ્ટ ઘડવાની રહી. લોકતંત્ર અને અસર પણ નથી અને નથી વિશ્વસનીયતા. ખતરોની તે વાત
લેકહિતની સાથે છળ કરનારાં તમામ બળે સામે સંગઠિત “ બાજુએ.
પડકાર કરવા જોઈએ. આજની વ્યવસ્થામાં અખબારને ફાળે ગય” છે એવી
સ્થાપિત હિતે, રાજકીય બળને માલિકીની ચુંગાલમાંથી ભ્રાંતિમાં ન રહેવું જોઈએ. અખબારને વાચકવર્ગ સરવાળે
નીકળવા સહકારી ધોરણે પત્રકારોના કમસે કમ એક અખબારની * લઘુમતિમાં છે અને અંગ્રેજીને તે નહિવત્ છે. એમાંને
શરૂઆત કરી જોવી જોઈએ. ગરીબ લોકોના દેશમાં સુખી
લેકેને આધિપત્યને તે જ પડકારી શકાય. નહેાતે દબાણું મોટો ભાગ આ વ્યવસ્થાને ચલાવનાર હોઈ શકે. આ વર્ગ
કયું ને સ્વત ત્રતા કયાંની વાર્તા ઇંડું પહેલું કે મરઘી જેવી કદી કઈ કાંતિ જન્માવી નહીં શકે એની આ વ્યવસ્થાના બ્રામિક બની રહેશે. આગેવાનને ખબર છે એટલે અખબારને બંધનમાં મૂકવાનો
શ્રી જૈન યુવક સંઘે આવા મોટા પ્લેટફોર્મ પર બેસવા કોઈ ફાયદો નથી. એ સહુ જાણી ગયા છે.
તક આપી એટલે એમને આભાર માનું છું. મહારાષ્ટ્રના વર્તમાન રાજકીય પ્રવાહો
સંકલનઃ ચીમનલાલ એમ. શાહ, “કલાધર , , , સંધના ઉપક્રમે શુક્રવાર, તા. ૧૧-૫-'૮૪ ના સાંજના હવે એ જ પ્રજાની ઘોર ઉપેક્ષા કરી રહ્યા છે. ત્યારે જનતા ૬/૧૫ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં જાણીતા જનાદને જાગૃત બની અવાજ ઉઠાવવો જરૂરી છે. ' , • પત્રકાર અને સત્તા' ના તંત્રીશ્રી માધવ ગડકરીનું ઉપરોકત
હમણ શ્રી વસંતદાદા પાટીલ બોલ્યા કે મારી સરકાર : વિષય પર પ્રવચન રાખવામાં આવ્યું હતું.
હાલ ઠપ થઈ ગઈ છે. જે સરકાર જ પાંગળી બની ગઈ હોય મહારાષ્ટ્રના રાજકીય સામ્પ્રત પ્રવાહ પર આલોચના
અને મુખ્ય મંત્રી જ તેને એકરાર કરતા હોય તે પછી કરતા શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે વર્તમાન રાજકારણમાં
તેમણે મુખ્ય મંત્રી તરીકે સત્તા પર ચીટકી રહેવું બરાબર ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર મનાવા લાગ્યા છે. ત્યારે સેવા, નથી. નિર્ભયતાથી ગાદી છેડે. જે જનતાની સેવા જ કરવી આદર્શ અને મૂલ્યની અસર કેટલી રહેશે? ભ્રષ્ટાચારની હશે તે સેવા કરવાના ધણુ માગે છે. * * * ગંગેત્રીનું ઉગમસ્થાન દિરહીં છે. કેન્દ્ર સરકાર જ ભ્રષ્ટાચારને
મહારાષ્ટ્રને . ખાંડઉદ્યોગ મહારાષ્ટ્રના રાજકારણમાં ' લીલી ઝંડી આપે છે અને પરિણામે દરેક રાજયમાં . મહત્તવનો ભાગ ભજવી રહ્યો છે. કારણ કે મોટા ભાગના ભ્રષ્ટાચારને છાવરવા વરવા પ્રયત્ન થઈ રહ્યા છે.
કગ્રેિસી નેતાઓ રાજયની સુગર મીલો સાથે સંકળાયેલા છે.
હાલ તે રામરાવ આદિકની મુખ્યમંત્રી યુવાની મહેરછા . તેમણે કહ્યું કે બધા રાજ્યોમાં ભ્રષ્ટાચારમાં જે કંઈ
પર પાણી ફરી વળ્યું છે. અને હવે કઈ હાથણી મુખ્યમંત્રી , આગળ હોય તે તે મહારાષ્ટ્ર છે. અહીં અંતુલે-ભેસલે અને :
પદને એ કળશ તેમની ઉપર ઢળે તેવી શક્યતા નથી. હેવર આદિક જેવા નેતાઓએ રાજકારણને વધુ ગંદુ છે અને ભ્રષ્ટ
પ્રકરણથી ખરડાયેલા આ નેતા હજુ પિતાની ગુલબાંગમાંથી બનાવ્યું છે. કેન્દ્ર સરકાર આ ભ્રષ્ટાચારી નેતાઓ સામે કડક હાથે પગલા લેવાને બદલે ઉલટું તેને પ્રોત્સાહન આપે છે. બહાર આવ્યા નથી. પરિણામે આ ભ્રષ્ટ નેતાઓને ખુલ્લું મેદાન મળી ગયું છે. મહારાષ્ટ્ર સરકારનું તંત્ર કેટલું ખાડે ગયું છે તેને એક રાજકારણની પણું આ બલિહારી ગણી શકાય. '
દાખલો આપું છું. જુહૂમ જનતાને પ્રચંડ વિરોધ હેવા ' મહારાષ્ટ્રના રાજકીય પ્રવાહે કઈ દિશામાં છે તે અંગે છતાં એસ. એન. ડી. ટી. ગર્લ્સ હોસ્ટેલની સામે એક પંચ : ખોલતાં તેમણે કહ્યું કે આ રાજયમાં ત્રણ વર્ષમાં ત્રણ મુખ્ય તારક હોટેલ બાંધવાની તે વખતના નાયબ મુખ્ય મંત્રી શ્રી, મંત્રીઓ બદલાયા તે ય આ રાજમાં શાંતિ આવી નહિ.. - રામરાવ આદિક ધરાર પરવાનગી આપી છે. જે સ્થળે આંતરિક મતભેદ અને એકબીજાને પાછા પાડવાની પડદા . આપણી બહેન-દીકરીઓ સ્થિર રહી શેક્ષણિક કારકિદી* * પાછળની ગંદી રમત જોરશોરથી ચાલુ જ રહી છે. રાજકીય ? ઘડતી હોય ત્યાં વિલાસને પૈષતી આ પ્રકારની હેટલો થાય છે કાવાદાવાની આ રમત પાછળ એટલે બધે સમય વેડફાઈ , તેની સામે જનતાને વિરોધ સાચે છે. પરંતુ જનતાનું રહ્યો છે કે જનતાના કાર્યો અને જનતાનાં પ્રશ્નો સમજવાની સાંભળે છે કે જ્યાં ભ્રષ્ટ અને સડી ગયેલું તંત્ર જ કામ કોઈને પડી નથી. પ્રજાએ જ ચૂંટેલા તેમના પ્રતિનિધિઓ, કરતું હોય ત્યાં સત્ય અને ન્યાયની અપેક્ષા કણ રાખી શકે ,