________________
[20
૧૪૨
પ્રબુદ્ધ જીવન
‘કેથેલમાં હત્યા’માંથી સમૂહપાઠ
* ટી, એસ. એલિયટ * જયા મહેતા
[૧]
અમે નથી ઇચ્છતા કે કાંઇ પણું અને. સાત વર્ષ અમે શાંતિથી જીવ્યા છીએ. જ્યાન ખેંચવાનુ ટાળવામાં સફળ થયા છીએ. જીવ્યા કર્યુ છે, આ પ" જીગ્યા કયુ" છે. જુલમા અને ભાગવલાસ વેઠયા છે, ગરીબાઈ અને દુરાચાર ભેગળ્યા છે, નાના નાના અન્યાય સહ્યા છે, તાયે અમે જીવ્યા કર્યુ છે,
જીવ્યા કર્યુ" છે, "ધુ" જીવ્યા કર્યુ છે. કયારેક પાક નિષ્ફળ ગયા છે,
યારેક પાક સારો ઊતર્યાં છે, એક વર્ષ વરસાતુ વ
ા ખીજું સુક્કુ રુ.
એક વર્ષ અસખ્યું સફરજન પાકે છે. ખીજે વર્ષે જરદાળુ પાકતાં નથી. તોયે અમે જીવ્યા કપુ" છે, અધુ પધુ" જીવ્યા કર્યુ છે. અમે તહેવાર મનાવ્યા છે, કીત'ન પ્રવચન સાંભળ્યાં છે. અમે બિયર અને સફરજનમાંથી પીણું બનાવ્યાં છે. શિયાળાના સામના કરવા લાકડાં ભેગાં કર્યાં છે, તાપણાની બાજુમાં ખેસીને વાતા કરી છે, રસ્તાઓને નાકે ઊભા ઊભા વાતા કરી છે, વાતા કરી છે, હંમેશાં ધીમે અવાજે નહી. જીવ્યા કર્યુ છે, આધુ પધુ" જીવ્યા કર્યુ" છે. અમે જન્મ, મૃત્યુ અને લગ્ન જોયાં છે. અમે લજ્જાસ્પદ વત'ના જોયાં છે. અમને કરવેરાથી પીડવામાં આવ્યા છે.
અમે હસ્યા છીએ તે કૂથલી કરી છે.
કેટલીયે ીઓ ગુમ થઇ ગઇ છે, એના હિસાબ નથી, અને કેટલીક નથી થઇ ટાકી. અમને બધાને અમારા ખાનગી ભ્રય છે, અમારા વિશિષ્ટ પડછાયા છે, અમારા છૂપા ભય છે. પણ હવે અમારી ઉપર એક મહાન ભય છે,
એકને નહીં, અનેકને ભય,
જન્મ અને મૃત્યુને અલગ રીતે એકલા જોઇએ છીએ ત્યારે જન્મ અને મૃત્યુ જેવા ભય,
અમે જેતે જાણી શકતા નથી, જેના સામના કરી શકતા નથી, જેને કાઇ સમજી શકતું નથી,
એ ભયથી અમે ડરીએ છીએ
અને અમારી "દરથી અમારાં હૃદય ચીરી નાખવામાં આવે છે, ડુંગળીનાં પડ ઉતારીએ એમ અમારા મગજને હાલી નાખવામાં આવે છે,
કંઈ નથી સમજાતુ' એવા છેવટના ભયમાં
અમારી અસ્મિતા ખાવાઇ ગઇ છે, ખાવાઇ ગઇ છે.
તા. ૧૬–૧–૯૩
[૨]
અમે સુખી નહાતા, હે ગુરુદેવ, અમે બહુ સુખી નહેાતા. અમે અન!ની સ્ત્રીએ નથી, અમારે શાની અપેક્ષા રાખવી અને શાની નહી તે અમે જાણીએ છીએ.
અમે જુલમ અને અત્યાચાર શું છે તે જાણીએ છીએ. અમે લૂંટ અને હિંસાને
*ગાલિયત અને રાગને જાણીએ છીએ. શિયાળામાં તાપણા વગર વૃદ્ધો
ઉનાળામાં દૂધ વગર બાળકા
અમારું' મહેનતાણુ' અમારી પાસેથી ખૂંચવી લેવામાં આાવ્યુ છે, અમારા પાપને ભારેખમ કરી અમારી પર લાદવામાં આવ્યાં છે, યુવાન માણુસને અપગ બનાવાતા અમે જોયા છે.
ચીરી ફાડી નાખવામાં આવેલી કરીને જળચક્કી પાસે થયરતી અમે જોઈ છે.
અવગાહન
સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહના ઉત્તમ લેખા ચૂ'ટીને જેમાં સમાવ્યા છે તે પુસ્તક અવગાહનની કીમત રૂા. ૧૮] છે. તે આપણે રૂા. ૧૨] માં સભ્યોને આપતા હતા. હજી થાડી નકલા સીલકમાં છે. જેમને “અવગાહન ” પુસ્તક જોઇતું હરો તેમને હવે ફક્ત ૧૦] જ રૂપિયામાં મળો.
મત્રીએ, મુંબઇ જૈન યુવક સદ્ય
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સૌંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. ડ મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ', જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઇ ૪ ફ઼ાન ઃ ૩૫૬૮૩૨
અને તે દરમિયાન અમે જીવ્યા કર્યુ છે.
સૂવા અને ખાવા અને પીવા અને હસવા માટે ટુકડાઓ ભેગાં કરતાં,
અમે જીવ્યા કર્યુ છે. અધુ પધુ" જીવ્યા કર્યુ છે. ઇશ્વરે અમને હ ંમેશા આપ્યું છે કઇક કારણું, કઈંક શા; પણ હવે એક નવા ભયે અમને લાંછન લગાડયું છે. અમારા પગ નીચેથી અને આકાશ પરથી વહેતા ખારાં નીચે અને ચીમનીાિંથી અંદર, કાનમાં ને મેઢામાં તે ખમાં વહેતાં
જેને કાઇ શકી ન શકે, ટાળી ન શકે. ઇશ્વર અમને ત્યજી રહ્યો છે, ઈશ્વર અમને ત્યજી રહ્યો છે, જન્મ અને મૃત્યુ કરતાં પણ વધુ સંતાપ, વધુ પીડા. મીઠ્ઠી અને ઊભરાતી નિરાશાની ગૂ ગળાવતી ગંધ ગાઢ હવામાં થઈને આવે છે. આકૃતિએ ગાઢ હવામાં આકાર ધારણ કરે છે : ચિત્તાને ઘૂરકાટ, ગાદીવાળા રીંછને પગરવ,
માથું ધૂગાવતા વાનરની હળવી થપાટા, જરખ રાહ જુએ છે. હાસ્ય હાસ્ય દ્વારય માટે. નરકના સત્તાધીશો અહી છે. તેઓ તમારી થ્યાસપાસ ગોળ ગોળ ફરે છે, તમારા પગમાં જુઠ્ઠાણુ" ઊચરે છે, ઝૂલે છે અને ગાઢી હવામાં થઈને ઊડે છે.
ro