SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૮૩ . પ્રબુદ્ધ જીવન ૧૬૭ - * * * * * મા જ " . " વિકલાંગ માટે સ્ટેલ :: ૯ શાંતિલાલ ટી. શેઠ સંધ સંચાલિત પ્રેમળ જ્યોતિ અને રાષ્ટ્રીય અંધજન કરી શકીશું એવી દઢ શ્રદ્ધા અમને બંધાણી છે. અમે સંગઠનના સંયુક્ત ઉપક્રમે રવિવાર તા. ૨૭-૧૧-૮૩ના રોજ મુંબઈ જૈન યુવક સાધના ખૂબ જ ઋણી છીએ. સવારના ૧૧ વાગે વિલેપાર્લે-પૂર્વમાં, મહાત્મા ગાંધી રેડ છેલે હારતોરા કરવામાં આવ્યા હતા. ડે. રમણલાલ ઉપર આવેલ લક્ષ્મી ટોકીઝ’ની સામે નિર્માણ કરવામાં આવેલ શાહે રીબીન કાપીને સ્ટોલનું ઉદ્દઘાટન કર્યુ હતું. સૈએ ત્યાંથી એક સ્ટોલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. શ્રી ભરત પ્રધાને થડી ખરીદી પશુ કરી હતી. ઠંડા પીણાને ન્યાય આપી સૌ જે વિકલાંગ છે- અને તેમને તેની આજીવિકા માટે આર્થિક વિખરાયા હતા. ત્યારબાદ આ સ્ટોલના દાતા શ્રી સી. કે. શાહ સહયોગ મળી રહે એવા ઉદ્દેશથી આ સ્ટોલ તેમને - અર્પણ ચેરિટી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રવિણચંદ્ર કે. શાહે વાંદરા પર કરવામાં આવ્યો હતો. ' આવેલી સિદ્ધાર્થ હોટેલ’ માં બધાને ભોજન કરાવ્યું હતું. શરૂઆતમાં શ્રી કમલબેન પીસપાટીએ પ્રાર્થના તેમને આભાર માની સૌ વિખરાયા હતા. કરાવી હતી. મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશ્નર શ્રીમતી કુદાકદમ ચીફ ગેસ્ટ " સાભાર સ્વીકાર . તરીકે પધારવાના હતા પરંતુ સંજોગવશાત તેઓ આવી શકયા - ૧ મહર્ષિ તસ્ય લે. ભેગીલાલ ગાંધી, સુભદ્રા ગાંધી નહોતા. એટલે ચીફગેસ્ટ તરીકે વિલેપાર્લે (પૂર્વ) વિસ્તારના પ્રકા. વિશ્વમાનવ સંરકાર શિક્ષણ ટ્રસ્ટ, વડોદરા-૫, કીમત મ્યુ. કોર્પોરેટર અને એસ. ઈ. એમ. શ્રી રમેશ પ્રધાન પધાર્યા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંધના પ્રમુખ ડો. રમણલાલ શાહ, . ૨ જીવન દષ્ટિ ભા. ૧ લે. ડો. નરેન્દ્ર ભાનાવત, સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ તથા શ્રી કે. પી. શાહ, સૌભાગ્યમલ શ્રીમાલ પ્રકા. શ્રી એસ. એસ. જૈન સુબોધ પ્રેમળ જ્યોતિના સંયોજકે શ્રીમતી નીરૂબેન શાહ, તથા શિક્ષા સમિતિ, જ્ઞાન પ્રકાશ ભવન, સાંગાનેરી દરવાજા, જોહરી શ્રીમતી કમલબેન પીસપાટી, પાલના સામાજિક કાર્યકર શ્રી બજાર, જયપુર-૩૨૨૦૦૭, કીમત રૂ. ૫-૦૦. .. મધુકર સરદાર, શ્રી જગુભાઈ શાહ, બેંક ઓફ ઈન્ડિયાના ૩. રવ. મહાદેવભાઈ દેસાઈ રમૃતિચિ, લે. ચંદુલાલ સ્થાનિક શાખાના મેનેજર શ્રી ગોખલે, લક્ષ્મી ટોકીઝના માલિક ભગુભાઈ દલાલ પ્રકા. સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક શ્રી બાબુભાઈ તથા તેના મેનેજર, પિલીસ ઇન્સપેકટર શ્રી બી. ટ્રસ્ટ, અમદાવાદ-૩૮૦૦૦૭, કીમત રૂ. ૮-૦૦. : - ૬ એસ. લાડ વગેરે વ્યકિતઓની ઉપસ્થિતિ હતી અને તેમાંથી મોટા ૪ ભગવાન શ્રી રજનીશ રસધારા સં. રામચંદ્ર મુનિ ભાગના મહાનુભાવોએ વકતવ્યેક તેમાં તેઓએ એ ભાવ વ્યકત પ્રકા. સમન્વય રજનીશા ધ્યાન કેન્દ્ર, ૨૩ A ૧૩૫૩ ભરતકર્યો હતો કે મુંબઈ જૈન યુવક સંધ વિકલાંગે તેમજ પ્રજ્ઞા- નગર ભાવનગર-૨ કીમત રૂ. ૩-૫૦. ચક્ષુઓ તેમજ અસહાય વ્યકતિઓ માટે જે કામ કરી રહેલ . ૫ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઇતિહાસ ભા. ૧ છે, તે પાયાનું કામ છે અને આવી એક સંસ્થા આટલા લે. રતિલાલ દીપચંદ દેસાઇ, પ્રકા. શેઠ આણંદજી કલ્યાણજી વ્યાપક ક્ષેત્રે જનસેવાનું જે રીતે કામ કરે છે તે ખૂબ ખૂબ અમદાવાદ ૩૮૦૦૦૧. ધન્યવાદને પાત્ર તેમજ અભિનંદનીય છે. દરેક વક્તાએ ૬ શ્રી. તીર્થાધિરાજ શä'જય ઉપર થયેલ પ્રતિષ્ઠાને કહ્યું કે સંધના આવા કામોમાં જ્યારે જરૂર હશે ત્યારે અમારે અહેવાલ લે. રતિલાલ દીપચંદ દેસાઇ, પ્રકા. શેઠ આણંદજી હૃદયપૂર્વકને સહયોગ આપવા અમે તત્પર રહીશું.. - કલ્યાણજી અમદાવાદ ૩૮૦૦૦૧. કીમત રૂા. ૧૫-૦૦. ૭ મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈન ધમ, હીરાલાલ ડો. રમણલાલ શાહ, શ્રી ચીમનલાલ જે. શાહ અને શ્રી કે. પી. શાહે કહ્યું કે અમારી ભાવના ખૂબ મોટી દુગ્ગડ પ્રકા. જૈન પ્રાચીન સાહિત્ય પ્રકાશન મંદિર, ક્લા છે. ગત પયુંષણ વ્યાખ્યાનમાળામાં સવા પાંચ લાખ રૂપિયાના નિકેતન ઈ ૭૧, માનસરોવર પાક, શાહદરા, દિલ્હી-૩૨ કીમત રૂ. ૫૦-૦૦. દાને આવા કામ માટે મળ્યા-શ્રી મનસુલીકરને અમારું આહવાન છે કે તમે જે વધારે ઝડપ રાખીને વધારે વ્યકિત ૮ જીવન જયોત જલાવે પ્રવચનકાર, પન્યાસ પ્રવરશ્રી : એને કામે લગાડશે તે આવતા વર્ષમાં અમે દસ લાખ પણ ભદ્રગુપ્ત વિજયજી ગણિવર પ્રકા. શ્રી. વિશ્વકલ્યાણ. પ્રકાશન મેળવી આપીએ એવી અમારી ભાવના છે. આ આપણું ટ્રસ્ટ: મોજાપીર રોડ, મહેસાણા ૩૮૪૦૦૨. કીંમત રૂા. ૧૫-૦૦, કામ આમ તે સાગરના એક બિંદુ સમાન છે પરંતુ તેને ૯ સંદય, સાધના મુદ્રણાલય ટ્રસ્ટ, ખમાસા-ગેઈટ જેટલો વ્યાપ વધે તેટલે વધારવાની અમારી અંતરની ઇચછા છે. અમદાવાદ કીમત રૂ. ૨-૦૦.. ૧૦ Jaina Temples of Western India, . બિના કાર્યવાહક વ્યવસ્થાપક શ્રી મનસુલી કેરે મુંબઈ Dr. Harihar Singh. Parshvanath Vidyashram જૈન યુવક સંધને અંતઃકરણપૂર્વક આભાર માન્ય હો Research Institute Varanasi - 221005. Price તેમણે કહ્યું કે જૈન યુવક સંધ અમારે માટે Rs. 200-00. ભગવાન સમાન છે. આટલી મેટી રકમનું અને આટલી ૧૧ ગાંધીઃ પ્રસંગ-પુષ્પ-૧, સંપાદક: રતિલાલ અન્વયુ, * ઉદારતાથી બીજી કોઈ સંસ્થાએ અમને દાન નથી આપ્યું. રતિલાલ અન્વયુ. દત્ત સેસાયટી (ભટ્ટક) અમદાવાદ-૩૮૦૦૦૭, સંધના સોગને કારણે અમે ભવિષ્યમાં ઘણું મોટું કામ કીમત રૂ. ૫-૦૦.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy