SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨:૩ આ વ્રતા પાળવામાં વાચકાને અમે બરાબર સતીષ આપી શકતા નથી એ પત્રકારો પાતે જાણે છે. એ દરેક ઉહાપની અચાવ થઇ શકે છે. સમયના અભાવ, આા માણસા અને કામના વધુ ખેાજ, માહિતી ન જ આપવાની અમલદારો તેમજ નેતામાની વૃત્તિ, માહિતી એકત્ર કરવા માટે થતા ખેંચ'માં પત્રાના માલિકાની કંજુસાઈ વગેરે ખાખતા ભા વ્યવસાયમાં સહુતે જાણીતી છે. આ અગવડા ગુજરાતી પત્રોના પત્રકારને ખૂબ પરેશાન કરે છે. પોતાની અનુભવ વૃદ્ધિ થાય અને વાચકાને પણ લાભ થાય એવી ઘણી તકથી આ પત્રકારોને વ'ચિત રાખવામાં આવે છે. પરિણામે જે નવું લેહી ખૂબ હોંશથી આ વ્યવસાયમાં જોડાય છે તે નાસીપાસ થઈ જાય છે અને તેનુ ઘડતર હીંગરાઇ જાય છે. ગુજરાતી પત્રા તેમજ પત્રકારત્વ અત્યારે આ બિમારીમાં છે. વાચકો આગળ પોતાને નિર્દોષ અતાવવા ખાતર. સંચાલકા સારા પત્રકાર મળતા નથી'ની અમે પાડયા કરે છે, પણ સામા સવાલ એ છે કે, 'સારા પત્રકાર થવાની લાયકાત અને હોંશવાળું' નવુ લેહી આવે એવુ આકર્ષણ છે યાં? પ્રબુદ્ધ જીવન કાર્ તારનાં કારણેાથી જવાબદારી બરાબર દાનથી થઈ શકતી એ બચાવ નકકર છે. અને વજુદવાળા છે. પરંતુ અમારી ધધાકીય ક્ષતિના મીજો ભાગ એવા છે, જેને માટે માં તો પ્રામાણિક ખચાવ નથી અથવા વાચકાની નજરે અમારા બચાવ ખાા છે. "એના મૂળમાં આ ક્ષેત્રમાંથી આદર્શો તથા સમાજની સાત્ત્વિક સેવાની તમન્નાની વિદાય તથા તેની જગ્યાએ આવેલી વેપાર વૃત્તિમાં રહેલું છે. લાવે અને આવક ગમે તે ભોગે વધારવા માટે કેવળ સનસનાટીને આરાધ્ય બનાવવામાં આવે છે. આથિ'ક પવિતન એવુ' થયું છે, કુ, છાપું ખરીદીને ગંભીરતાથી વાચનાર સંસ્કારી વગ માંની ખરીદ શકિત ઘટી છે. ધરના બજેટમાં છાપાનુ સ્થાન ખૂબ નીચે ગયું છે. તેની સામે ખાજુએ સનસનાટી, સેકસ ગુનાખારી, કુથલી હળવામાં હળવી ગપ્પાબાજી વગેરે શેાધી શોધીને માગનાર વગની ખરીદશકિત વધી ગઇ છે. ફલાવે વધારવા માટે એ વર્ગની ખુશામતમાં કશા છેછ કે સચમ જોવા મળતા નથી. ભાવતી વાનગીઓ વધુ આપે તેમ એવા ગ્રાહકો વધે અને અને એ વધે તેમ તેની વાનગીઓમાં વધારો કરો. એ રીતે વિષચક્ર બધાય છે અને વધે છે. આ માગ એટલે બધા સરળ અને રાસવાળા છે અને એ માગે' જનારા એટલા જાગૃત છે કે એમના પર કાઇ લીલ કે અપીલ કામ કરે તેમ નથી. છતાં એના પર લગામ મૂકવાની વાત સાવ હાથ ધાઇ નાંખવા જેવી નથી. સારા અને વિવેકી વાચકા પોતે એમના છાપા પર માછુ લાવી શકે છે. ખરાબ પૈસા કમાવા માટે પણ પ્રતિષ્ઠાના અંચળા સહુને જોઇએ છે. સારા વાચકો ઓછી ઘરાકી કરાવે છે. પણ છાપાને સાચી પ્રતિષ્ઠા તેઓ અપાવે છે. કાઈ માલિક કે સપાદક એવા નહિ મળે પાતાના આવા વાચકની ટીકા, ક્ષાણુ, વિનતી કે આગ્રહને જે ઉવેખી શકે. ખીજો ઉપાય ખૂશ વ્યવસાયી પત્રકારોના હાથમાં છે. ગુજરાતી પત્રામાં માટે ભાગ માલિકત ત્રીઓના કડક અંકુશ નીચે છે. છતાં પત્રકારને રોજીંદી કામગીરીમાં સ્વત ત્રતાને ઘણા અવકાશ હોય છે. ડાકુ તથા ભૂતઓના ફોટા F ૧૫ અને વધુન આછા ચગે અને ગામની શાળા માટે ૫૦ હજારનું દાંત નિવૃત્તિ વખતે જાહેર કરતી શિક્ષિકાના ચિત્ર અને સમાચારને જરા ખીલવીને સૂકી શકાય. ગુનાખોરી'કૅ સેકસના સમાચારની ભાષા તથા મથાળા જરા હાવાં અનાવીને સવિચાર પરિવાર, હરિ એમ. આશ્રમ, યુવાની સ્પર્ધાઓ તથા વિદ્વાનાની સિદ્ધિઓને વધારે વજન આપી શકાય. ત ંત્રી તેાંધામાં પણ તેને રાજકારણ વગેરેની સમાવાનુ સ્થાન આપી શકાય. ધજન માળા, ગ્રામોઘોગામાં અવનવા પ્રયાગે, યુવકાની સ ંધ' વાહિનીએની પ્રવૃત્તિ વગેરે કેટકેટલી પ્રવૃત્તિઓ પ્રસિદ્ધિ તથા પ્રેત્સા હન માટે તલસે છે. એમને કશું નહિ તા છેવટે ખૂણાખાંચરાની ઘણી જગ્યાએ હોય છે તે મેકળાશથી આપી શકાય. સેવા સંસ્થાઓ, યુનિવર્સિટીનાં વિદ્યાભવન, સાહિત્ય પરિષદ, મહિલાએ અને કુલાકારાની પ્રવૃત્તિ વગેરેને ઓછું તે ઓછુ સ્થાન છાપામાં મળે એ પ્રવાહ ખૂબ ખેદજનક છે. ખેલકૂદમાં અજુન એવોર્ડ અથવા બહાદુર બાળકાને રાષ્ટ્રીય ક્ક્ષાએ અપ મળતું નથી. વ્યવસાયી પત્રકારૢ આ ક્ષતિ દૂર કરીને વધુ નહિ તે અનિષ્ટ તરફના એક આછોકરીને પ્રષ્ટિનું પલ્લુ ભારે અનાવી શકે છે. છાપાનાં માલિકા સંચાલકોને કમાણીમાં ગળાકાપ હરીકાઇ કરતા શકવા એ આજના મુખમાં કડક દારૂબંધીની ઝુ ંબેશ જેવુ' દુ:સ્પષ્ટ કામ છે, પરંતુ ગુનાખારી વગેરેને ખૂબ સયમિત પ્રસિદ્ધિ આપવી, ાચારી વગેરેના સમાચાર ચગાવીને, શણગારીને ન મૂકવા, સમાજની ગુણવૃદ્ધિ કરે એવી ખાખતા પ્રસિદ્ધિ આપવાનું ન ચુકવું વગેરે નાનકડી આચાર સંહિતા જો સમાજના ચેડા મોભી માણસે આ માલિકા, સચાલકા અને તંત્રી પાસે પ્રેમના દબાણથી પણ પળાવે તે અનિષ્ટને પ્રસિદ્ધિ આપવાની હરિફાઈ અધ થાય અને છાપાંનુ પુણ્યકારી અળ વધે. હવે આપણાં સ્થાન ફેરવીને આપને તહેમતદારના પાંજ રામાં મૂકીને હુંફરિયાદી ખનવા માગું છું. પત્રકારની પ્રતિબદ્ધતા, તેના વ્યાવસાયિક સ્ખલન અને ઉપયાગી છણાવટ આપણે કરી. જો પુત્રા તથા પત્રકારોની હાલત સાષકારક નથી તેા એ માટે આજના સમાજ વધારે જવાબદાર છે. કલા અને ભકતા વચ્ચે અતૂટ તથા સીધે સુખધ છે તેમ વર્તમાન પત્ર તથા સમાજ વચ્ચે પણ એ જ સંબંધ છે. વર્તમાનપત્ર તથા પત્રકારની નજર સામેથી સમાજ ણુભર પણ દૂર થતા નથી. વતમાનપત્રમાં જાહેરખબર સહિત જે કઇ અપાય છે તે સમાજને ઉશ્કેરવા, પ્રેરવા ઢટાળવા, પ્રોત્સાહિત કરવા માટેજ અય છે. અખબાર વેચ્યા પછી એ બનાવીને પ્રગટ કરનારા એના પ્રત્યાધાતની અપેક્ષા રાખે છે, પણ પ્રત્યાધાત આપે એ જીવતા, સવેદનશીલ અને હિંમતાળા સમાજ ‘૪૭ પછી સુઇ ગયા છે, કશું જ ન સાંભળવાની, જોવાની, વિચારવાની ગાંઠ મનમાં પાકી ગંધીને સૂઇ ગય઼ા છે. છાપુ એની જાગૃતિના ઉપરના પડથી વધારે ઊડે જતું જ નથી. પત્રકારોએ, અનેક નબળાઇ અને મેદરકારી છતાં સમાજને ઢ ઢાળવા માટે પુષ્કળ આપ્યું છે. તમે વિચાર કરાકે સાજના કયા ભ્રષ્ટાચાર, યુ પાપ નામઠામ સાથે એક યા બીજા પુત્રએ ખુલ્લુ કરીને તમારી : ' અમોને જ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy