SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૧-૧૧-૨૩ પ્રયુ જીવન સ્વરૂપ શાસન દરેક જીવનુ પોતાનું મનારાય છે. જે દરેક જીવનુ પોતાનુ શાસન અર્થાત્ સ્વરાજ્ય છે. દરેક જીવ પોતાના મનેારાજ્યમાં રાજ કરે છે, પરંતુ અનિત્ય દશા હોવાથી દુ:ખી રહે છે. તેથી જ તીથંકર ભગવ ંતા વિ જીવ કરુ શાસન રસી'ની સર્વાંત્કૃષ્ટ ભાવનાથી તે સવે જીવાને એમના મનોરાજ્યમાં, જે મા અને અન્નાને કરીને બગાડા ઉત્પન્ન થયે છે, એમાં માગ દશ ન આપીને સુધારો કરવા જણાવે છે. વીતરાગી ખને અને સ્વરૂપ સુખને વેદા !' એમ તેઓશ્રી કરમાવે છે. નિશ્ચયથી–પરમાથ થી દરેક જીવે પોતાના મનેારાજ્યમાં રહે છે. એટલે સુધી કે દેહમાં પણ નથી રહેતાં દેહ છુટે તા પોતે પેાતાના મનેારાજ્યને સાથે લઈ જાય છે; અને બીજો દૈહ ગ્રહણ કરે છે. મનેારાજ્ય એટલે જીવતા પેાતાના જ્ઞાન-દર્શન ઉપયાગ. ખીજાં શાસન કરવાવાળા પોતે અપૂર્ણ છે, અને જે શાસિત થાય છે તે નિ*ળ છે. ગુન્હેગાર અને દોષયુક્ત છે. જ્યાં અપૂણુતા હોય ત્યાં પરમાત્માપ ન હોય. ગુન્હેગાર રોક છે. રંક રાંક નથી. ગુન્હેગારને ક્ષમા માંગવી પડે છે, નમ્ર અનવું પડે છે અને આજી કરવી પડે છે. અહી ગુન્હેગારને અર્થ માત્ર રાજ્ય ગુન્હેગાર નથી કરવાના. જે કાઇ દોષ સેવે છે, પરાધીન જીવન જીવે છે એ ગુન્હેગાર છે. જીવ માત્રનું સ્વરૂપ સ્વાધીન છે, એટલે કે સ્વને આધીન છે. પેાતે પરને આધીન નહિ અને પર પાતાને આધીન નહિ. જો તેમ હોય તો ઉભય રીતે જીવ પરાધીન કહેવાય. પાતે ન તા બીજા ઉપર નિર્ભર છે, કે ન તા આજાએ વડે છે. કે ન તા ખીજા પાતા. પેાતે ખીજાઓ વડે છે અને ખીજાએ પેાતા વડે છે એવું જે સમજે તેને તે ભાવ દેહભાવ છે. જે આવરણુ છે. અને તે દોષરૂપ છે. એ ભાવને કાઢયા વિના જીવ પૂર્ણુ તાને પામી નહિ શકે. સ્વરૂપથી જીવ બળવાન અને અને સવ દાષાને કાઢી નાંખે તા જીવ પૂર્ણુતાને વીતરાગતાનેસિદ્ધપણાને પામે. ધમનું શાસન–ભગવાનનું શાસન ચાલે છે એટલા માટે કે પ્રત્યેક જીવ પોતાનું સ્વરૂપ સમજી લે, સ્વરૂપને નિરાવરણુ એટલે કે આવરણ રહિત કરે, દ્વેષ રહિત થાય, પોતાના સ્વરૂપ શાસનને પામે અને અ ંતે સ્વરૂપસુખનું વેદન અનુભવન કરે. ખાકી ભગવાનનું શાસન ચાલે છે પરંતુ ભગવાન શાસન કરતાં નથી. ભગવાન અન્ય જીવા ઉપર શાસન કરી કાઇને દડતા નથી કે કાઇને પ્રાયશ્ચિત આપતા નથી અને તેય બધાના બધાં જ ભાવા જાણતાં હોવા છતાં. એ તે સ્વરૂપની સમજણ આપી સ્વરૂપસુખનું વેદન કરવા પ્રેરે છે. ભગવાનનું શાસન–ધમ શાસન ચાલે છે આત્માને આત્માના સ્વરૂપની સમજણ આપી સ્વરૂપશાસન પ્રવેશ કરાવવા માટે. ધમ શાસન આત્માને જણાવે છે; અર્થાત આત્માને માત્માની ઓળખ આપે છે કે... આત્મા સ્વાધીન છે ! સ્વરૂપ છે. આત્મા નિત્ય આત્મા પૂર્ણ છે! આત્મા પ્રેમછે! આત્મા સ્થિર છે ! આત્મા ૧૩૭ મ પનાલાલ જગજીવનદાસ ગાંધી અરૂપી છે! આત્મા અમ્રુત છે! આત્મા અનામી છે! આત્મા નિરપેક્ષ છે ! આત્મા અમર છે ! આત્મા અવિનાશી છે! આત્મા રવયંભૂ છે! આત્મા અક્ષય છે! આત્મા અનંતસુખી છે ! આત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપ છે! આત્મા સચ્ચિદાન દ રવરૂપ છે !.........આદિ અનેક સ્વરૂપપર્યાયથી આત્મસ્વરૂપની ચિંતવના કવી તેનું જ નામ સ્વરૂપ શાસન અને તે જ મેાક્ષપુરુષાથ' છે. એ વિચારણાથી મોક્ષની રૂચિ થશે અને વધશે. માક્ષનું લક્ષ્ય દૃઢ થશે. વરૂપ નિવારણુ થશે અને આત્મા પરમાત્મા બનશે. ધમશાસનમાં દાન, શીલ, તપ અને ભાવધમની વાતે આવશે. જેને સ્વરૂપ સાથે સાંકળીશુ તો આત્મા સુખ સ્વરૂપ (ક્રમશઃ) સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહની પુણ્યતિથિ નિમિતે ‘સમયચિંતન’ ગ્રંથના પ્રકાશન સમારાહ મ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થયેલા લેખેાતુ* પુસ્તક 'સમયચિંતન ને પ્રકાશનવિધિ બુધવાર તા. ૯-૧૧૮૩ના રોજ સાંજના ૬-૧૫ વાગે. પાટકર સભાગૃહ (ન્યુ મરીન લાઈન્સ )માં ચેાજવામાં આવેલ છે. આ કાર્યક્રમનું પ્રમુખસ્થાન ડે, ઉષાબેન મહેતા શાભાવશે. • અતિથિવિશેષ : શ્રી વસનજી લખમશી શાહ ૦ પ્રાસ'ગિક પ્રવચન : ડા, રમણલાલ ચી, શાહુ શ્રી વાડીલાલ ડગલી શ્રી કેશવલાલ એમ.. શાહ (એડવા કેટ) ડૉ. રામુ પડિત કાર્યક્રમની શરૂઆત શ્રીમતી ખાગેશ્રી પરીખના ભકિતસ‘ગીતથી થશે. સૌને આ પ્રસ`ગમાં સહભાગી થવા અમારું ભાવભયુ" હાર્દિક નિમ‘ત્રણ છે, પ્રાથના સમાજ મુ*બઈ-૪૦૦૦૦૪ ફાન : ૩૫૦૨૯૬ કાર્યાલય : લી.. આપના ૩૮૫, સરદાર બી. પી. રોડ ચીમનલાલ જે, શાહ કે. પી. શાહ મ`ત્રીઓ સુ`બઈ જૈન યુવક સૌંધ 15
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy