________________
egd. No. MH. By/South 54 cence No. 1 37...
प्रबुद्ध જીવન
મુંબઈ જૈન યુવક સથંતુ... મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ રૂા. ૧-૦૦
'પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ' : ૪૫ અઃ ૧૧
આઇ, તા. ૧–૧૦–૮૩ ષિક લવાજમ રૂા. ૨૦ પરદેશ માટે શિલિમ ૬૦
તંત્રી : રમણલાલ ચી. શાહ પાંચમે જે ત સાહિત્ય સમારેાહુ
(સમારોહના પ્રમુખસ્થાનેથી આપેલું વ્યાખ્યાન) * ડા. રમણલાલ ચી. શાહુ
સેનગઢમાં યાજાયેલા ચતુથ જૈન સાહિત્ય સમારોહ પછી આટલા ટૂંકા ગાળામાં કચ્છ માંડવીમાં આ પાંચમા સમારોહુંચે જાય છે, એ ખરેખર બહુ આનંદની ભાત છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આ અનૌપચારિક પ્રવૃત્તિને કેટલા વેગ અને સહકાર મળતા જાય જે એની એ પ્રતીતિ કરાવે છે. મારા પરમ મિત્ર શ્રી સનજી લખમશી શાહે આ બાબતમાં ઉત્સાહપૂર્ણાંક જે રસ લીધે! તેથી તથા શ્રી અચલ ગચ્છ જૈન સંધના સભ્યો અને દ્દારોના સહકારથી તથા મારા મિત્ર શ્રી નાનાલાલ વસાએ અને બીજા સાથીદારોએ આ સમારોહ જલદી યોજાય એ આટે કેટલીક જવાખદારી ઉપાડી લીધી તેથી આ સમારોહના ાયાજનનું કાય' સરળ બન્યુ છે.
આ સમારોહતા પ્રમુખ તરીકે છેવટે મારી વરણી કરવામાં આવી છે તે માટે સમારોહ સમિતિના સભ્યોને હું આભારી . અગાઉના સમારોહમાં પ્રમુખ તરીકે પધારેલા શ્રી કે. કા. શાસ્ત્રી, શ્રી દલસુખભાઇ માલવણિયા, ડે.. ભોગીલાલ “સાંડેસરા અને સ્વ. અગરચંદજી નાહટા જેવા મહાનુમાવાની સરખામણીમાં હું એક સામાન્ય સાહિત્યકાર ગણાઉ. એટલે મારી વરણીમાં મિત્રાના અને સમિતિના સભ્યોના "સદ્ભાવસ્તુ હું દન કરું છું. એ માટે સર્વના ઋણી
સ્વ. અગરચંદજી નાહટા સેનગઢના સમારોહ પછી થોડા દિવસમાં અવસાન પામ્યા એથી આપણને જૈન સાહિત્યના જીવંત એન્સાઇકલાપીડિયા' સમા એક બહુશ્રુત વિદ્વાનની ખેટ ખંડી છે. એમને આપણી સગૌરવ શ્રદ્ધાંજલિ હા.
સવ પ્રાણીઓમાં ફક્ત મનુષ્ય પાસે જ વિકસિત વચા છે. એને લીધે જ ભાષા અને સાહિત્ય છે. વાણી અને વિદ્યા વિના મનુષ્ય પશુવત્ હત. વિદ્યાની ઉપાસના જ મનુષ્યને મહામાનવતી કાટિ સુધી પહોંચાડે છે. તીથ કર પરમાત્માની અનુપસ્થિતિમાં એમણે પ્રવર્તાવેલા . ધમને ટકાવી રાખનારાં એ મુખ્ય આલંબન છેઃ (૧) જિનપ્રતિમા અને (૨) જિનવાણી અર્થાત્ જિનાગમ. ધમના માંગેચાલનાર મનુષ્ય છેવટે કેવળજ્ઞાન પામી મુકિત પ્રાપ્ત કરે છે. વાદેવતા અથવા શ્રૃત્તદેવતાની સહાય વિના કેવળ જ્ઞાન સંભવિત નથી. એટલા માટે જ મનુષ્યજન્મમાં સૌથી વધુ આરાધ્યું તે શ્રુત્તદેવતા છે. એથીજ શ્રુતજ્ઞાનને ત્રીજા નેત્ર તરીકે–તપ્રય' ચકમ્'
તરીકે ઓળખાવવામાં આવે છે.. વ્યવહાર જ્ઞાન અને આત્મ જ્ઞાન, પ્રત્યક્ષજ્ઞાન અને પરાક્ષજ્ઞાન, લૌકિક જ્ઞાન, લેાકાત્તર જ્ઞાન, ઇમેસફીના અને ઇલ્મેસીના એવા જ્ઞાનના સ્પષ્ટ એ મેટા ભેદમાં પહેલાથી ખીજા સુધી મનુષ્યે પહોંચવાનુ છે.
જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણા બતાવાયા છે. જ્ઞાન એ જીવમાત્રનુ લક્ષણ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવા નિગાના જીવેામાં પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન અવશ્ય હોય છે. જ્ઞાનની આવી નિમ્નતમ ક્રાટિથી જે એગ જાણુ! તે સવ્વ જાણુł; જે સવ્વ જાણુ! તે એગ જાણુ’ સુધીની જ્ઞાનની અનેકવિધ ભૂમિકા છે. પઢમં નાણુ ત દયા', ‘જ્ઞાનસ્યુલ વિરતિઃ', ‘નાણુ નજએ ચર', નાણું ય મુણી હાઇ' વગેરે જ્ઞાન' મહિમાનાં વચને જૈન શાસ્ત્રથામાં મળે છે. ઉત્તરાયન સૂત્રમાં સરસ કહ્યુ છે
જહા સૂક્ષ્મ સસુત્તા, પડિયાવિન વિષ્ણુસ્સ એવં જીવે સમ્રુત્ત, સંસારે ન વિષ્ણુસઈ. જેમ દ્વારા પરાવેલી સાઇ પડી જાય તો પણ ખાવા જતી કૈં નષ્ટ પામતી નથી તેવી રીતે જ્ઞાનરૂપી દોરામાં પરાવાયેલે જીવ સ ંસારમાં નષ્ટ-ભ્રષ્ટ થતા નથી.
મહાભારતના શાન્તિપર્વ'માં કહ્યુ છે : મેળા વયંસે જ્ઞસ્તુવિદ્યયા તું મુયત । ( કમથી બ ંધાયેલા જૈવ વિદ્યાથી મુકિત પામે છે.)
જ્ઞાન અથવા વિદ્યાના આવા અપાર મહિમા હોવાથી એની આરાધના વિવિધરૂપે થતી આવી છે. વાણીના માધ્યમ દ્વારા, ભૂતકાળમાં થઇ. ગયેલા અનેક મહાત્માઓનાં, બુદ્ધ પુરુષોનાં, તીય કરાતાં અનુભવ, વચનાના સુમંગલ વારસા આપણને સાંપડયે છે. એ વારસાને શાભાવવાનું કંત વ્ય મનુષ્યમાત્રનું છે.
વર્તમાન સમયમાં વિશ્વની વસતિના પ્રમાણમાં જૈનોની વસતિ ઘણી જ ઓછી છે. એમ છતાં જૈતા પાસે પોતાનુ જે સાહિત્ય છે તે અત્યંત વિપુલ છે. પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, રાજસ્થાની, હિંદી, મરાઠી, કય તેલુગુ, તમીલ વગેરે ભાષાઓમાં પ્રાચીન જૈન સાહિય પુષ્કળ લખાયેલું છે. જુદા જુદા હસ્તપ્રતભારામાં વીસ લાખથી વધુ હસ્તપ્રતો સચવાયેલી છે. જે જૈન સમાજ માટે ઘણી