SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ તા: ૧૬૯-૨૩ વ્યાખ્યાનમાળાની સફળતા નિમિત્તે સ્નેહ મિલન પ્રબુદ્ધ જીવન સકલન: શાન્તિલાલ ટી. શેઠ પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફ્ળ પૂર્ણાહુતિ બાદ પ્રતિ વર્ષે વ્યાખ્યાનમાળાના પ્રમુખશ્રીનુ અભિવાદન કરવામાં આવે છે. આ વર્ષે સંધના અને વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડી. રમણભાઇની મકકમ સૂચનાથી વ્યાખ્યાનમાળાના પ્રમુખશ્રીનાં “અભિવાદનની પ્રણાલિકાને તિલાંજલી આપવામાં આવી હતી, • વ્યાખ્યાનમાળાની સફળતા નિમિત્તે સ ંધની કારોબારીના સભ્યો, વ્યાખ્યાતા અને સધના શુભેચ્છાનું એક સ્નેહ મિલન મગળવાર, તા. ૧૩-૯-૮૩ના રેશજ સાંજના ૬-૩૦ કલાકે મે સેવંતીલાલ કાન્તિલાલની કાં.,ના કાર્યાલયની વિશાળ જગ્યામાં યાજવામાં આવ્યું હતું. મે. સેવંતીલાલ કાન્તિલાલની કુ.,ની ઉજજવળ વ્યવસાયી કારકિદીના ૫૦ વર્ષ પૂરા થયા હોઇ તેની સુવણુ' જય'તી નિમિત્ત. એમના તરફથી સ્નેહ મિલન માટે નિમત્રણ પાઠવવામાં આવ્યું હતું. પ્રારભમાં સધના મંત્રીશ્રી કે. પી. શાહે સૈાને આવકાર આપતાં જણાવ્યું હતુ... કે પર્યુષણ વ્યાખ્યાનમાળાના ૪૯ વર્ષીમાં આ વર્ષે` શ્રી ચીમનભાઇ ચકુભાઈ શાહે આપણી વચ્ચે નથી. સધના ઉત્કમાં એમના મહત્ત્વના પ્રદાનને યાદ કરી તેમણે અધ, અપંગ, અશકત અને અનાથને સ્વાવલ અનાવવા માટે મશીનાની ટહેલ આ વર્ષની વ્યાખ્યાનમાળામાં નાખી, ત્યારે ૩૦-૩૫ મશીના માટે દાન મળવાની તેમની કલ્પના હતી તેમ જણાવી કહ્યું કે ૧૪૬ મશીના માટે શ. ૫,૧૧,૦૦૦ ના વચને મળ્યા છે અને શ. ૫૧,૨૮૪/ સંધને ભેટ મળ્યા છે. સંધના પ્રમુખ તરીકે ડા. રમણભાઇની સર્વાનુમતે વરણી થઇ ત્યારથી આજ સુધીના દસેક માસના ટૂંકા ગાળામાં સંધની પ્રવૃત્તિના વિસ્તરણ સાથે સમાજ તરથી આશરે રૂ. દસેક લાખનો આર્થિક સહયોગ મળ્યા છે, એને વ્યકત કરતા સધનુ સુકાન સફળતાપૂર્ણાંક 31. રમણભાઈ સભાળી રહ્યા છે અને સધના વિકાસના યશ ડેા. રમણભાઈને ધટે છે એમ એમણે ઉમેયુ " હતું. તેમણે યજમાન શ્રી જયન્તીભાઇ, એમના કુટુ’ખીજા અને ભાગીદારા, વ્યાખ્યાતાઓ, તાગણ અને સંધના શુભેચ્છા-દાતાઓ વગેરેના આભાર માન્યા હતા. આનંદ સંધના પ્રમુખ ડૉ. રમણભાઇએ નમ્રભાવે જણાવ્યું હતું. હતુ કે પર્યુષણ વ્યાખ્યાનમાળા અને સંધની પ્રવૃત્તિએ માટે સમાજમાંથી જે પ્રતિસાદ મળી રહયા છે, તેથી ગૌરવ લેવાનું મન થાય. આમ છતાં વ્યાખ્યાનમાળાના આયેાજનમાં પણ ત્રુટિઓ રહેતી હશે. આવી ત્રુટિઓ તરફ ધ્યાન દારવાની સૌને વિનંતી કરી હતી, અને એવી ક્ષતિ ન રહે તે માટે સતત કાળજી અને જાગૃતિ દાખવવાની એમણે તત્પરતા દાખવી હતી. સાથી કાર્ય કરી સફળતાના યશના અધિકારી છે એમ જણાવી સધના નિણુ ↑ સર્વાનુમતે લેવાય છે. એક પણ સભ્ય સહમત ન હોય તેા તે બાબત મુલતવી રાખીએ છીએ. આપણે ટૂંકા ગાળામાં પ્રગતિ સાધી શકયા છીએ તેનું ગૌરવ ભલે લઇએ, પરંતુ સક્ષ્મ રીતે પશુ આપણામાં અભિમાન ન આવે એની તકેદારી રાખવા સૌને ૧૦૫ વિનંતી કરી હતી. તેમણે મે. સેવતીલાલ કાન્તીલાલની કાં. તેમજ તેમના ભાગીદારોના હૃદયપૂર્વક આભાર માની આ પેઢીની પ્રામાણિકતા અને ઉચ્ચ પ્રણાલિકાના કારણે વ્યાપાર– ઉદ્યોગ ક્ષેત્રે કેવી પ્રતિષ્ઠા છે તે વિગતે જણાવી સુવણુ` જયંતી પ્રસંગે સૌને અભિનંદન આપ્યા હતા. યજમાન શ્રી જયંતીભાઇએ હૃદયસ્પશી` શબ્દોમાં સધન અને પોતાના આંગણે પધારેલાં સૌ મહેમાનના આભાર માન્ય હતા. સધના પ્રેમ અમાને સતત મળતે રહ્યો છે. એને આનંદ વ્યકત કરતાં સંધની કાપણુ પ્રવૃત્તિ માટે અને ખાસ કરીને પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે આર્થિક સહયોગની જરૂર પડે ત્યારે એ માટે તેઓ સદા તત્પર રહેશે એમ એમણે ઉમેયુ હતું. ૩. ત્યારદ શ્રી શાભાખેન સ`ધવીએ તેમના મધુર કહું ગીતા ગાયા હતા અને સૌને રસ-તરખાળ કર્યાં હતા. અંતમાં મિષ્ટ ભોજન દ્વારા સાને હૃદયપૂર્વક યજમાનશ્રીએ આદર-સત્કાર કર્યાં હતા અને એ આતિથ્યને હાજર રહેલાં સૌએ માણ્યુ હતુ. આજની સાંજ શૂન્ય પાલનપુરીની સાથ સંધના ઉપક્રમે સંધના ઇતિહાસમાં કાચ પહેલીવાર શૂન્ય પાલનપુરીની ગઝલને એક કાયમ શનિવાર, તા. ૨૦–૮–૧૯૮૩ના રોજ રાતના ૮-૩૦ કલાકે બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજવામાં આવ્યા હતે. આ પ્રસગે શૂન્ય પાલનપુરની ગલેના સંગ્રહ શૂન્યની સ્મૃતિ'નું પ્રકાશન સંધના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહના વરહતે કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સધના મંત્રીશ્રી કે. પી. શાહે સૌને આવકાર આપતાં સધની પ્રવૃત્તિઓ વિસ્તરી રહી છે એના ટ્રકમાં ખ્યાલ આપ્યા હતા. ત્યારબદ શ્રીમતી કાકીલામેન વકાણીએ શૂન્ય પાલનપુરીની ગઝલોને સ્વયં વરબદ્ધ કરી હતી એવી ત્રણ ગઝલાનું ગાન કર્યુ હતુ. આભારવિધિ શ્રી ચીમનલાલ જે. શાહે કરી હતી. એક ગઝલકારના આ મુશાયરાનું સ ંચાલન શ્રી શલેશ કાટારી શૈલ પાલનપુરી’એ કયુ હતું. આ કાર્યક્રમનુ આયોજન, નાણાં અને વહીવટી એમ ત્રિપરિમાણી જવાબદારી એમણે વહન કરી હતી. સ ંધની કારાબારી સમિતિના તેઓ સક્રિય સભ્ય પણ છે, એના આનંદ સંધના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે પ્રાસ ંગિક વકતવ્યમાં વ્યકત કર્યાં હતા. આ કાર્યક્રમમાં શ્રી જે. આર. શાહ, શ્રી વશનજી લખમશી શાહ, શ્રી સી. એન. સંધવી, શ્રી મહીપતભાઇ જાદવજી શાહ વગેરે જૈન સમાજના અગ્રણીઓ, નગરસેવક શ્રી આર. સી. અ ંકલેશ્વરિયા અને શ્રી હરિભાઇ ગુલાબચંદ શાહ તેમજ પ્રા. ચંદ્રકાન્ત બક્ષી, પ્રા. બકુલ રાવળ, ડે. પ્રકાશ કારી આફ્રિ સાહિત્યકારો અને વિવિધ ક્ષેત્રાના અગ્રણીઓ હાજર “રા હતા.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy