________________
તા. ૧૬-૯-૮૩.
પંદરેક વર્ષોં બાદ ગુજરાતી પુસ્તકા પરતીવાળા પણ નહીં લે એવી સંભાવના છે. આજે ય મુંબઇના કાલબાદેવી, ભુલેશ્વર વિસ્તારામાં ધૂમકેતુના ‘તણખા' જેવા પુસ્તકે ફૂટપાથ પર
બ્બે રૂપિયે વેચાય છે. મુંબઈના મેળાવડાઓમાં મંચ પર મહાલતા આજના મહાનુભાવાને નવી પેઢી નામથી પણ નહીં ઓળખે.
આજે મુંબઈના શાળાંત અંગ્રેજી માધ્યમવાળા લાખા ગુજરાતી કરા છેકરીઓને ઉમાશંકર, સુંદરમ્, નરસિંહ, મીરા વગેરે નામેા પરિચિત નથી લાગતા.
અંગ્રેજી માધ્યમની પાછળની આ ભયાનક દોટનુ કારણ શુ? એના પિરણામે શુ? ખળકાને આ શિક્ષણ આપવા પાછળ કયુ* માનસ છે? શ્રીમતાને દોરદમામ ? આઈ. એ. એસ. જેવી વહીવટી નાકરીએ ? મેડિકલ કૉલેજો હુ ઇજનેરી સ’સ્થામાં પ્રવેશ ક ગ્રીનકાર્ડના માગ સરળ અને તે! દેશભકિત કે પોતાની ભાષાના પ્રેમ વગેરે અવ્યવહારુ બાબત છે, તેની તે બધા જ માબાપાને ગ્રંથી અંધાઈ છે.
જગતભરમાં – વિશ્વસસ્થાના બાળહકકાના ખતપત્રમાં તેમજ પરંપરાઓમાં દરેક બાળકને માતૃભાષામાં શીખવાને અધિકાર માન્ય રખાયા છે.
ખીજા વિશ્વયુદ્ધના વર્ષોંમાં લાખા નિરાધાર શરણાથી ખળાની છાવણીએ થતી. દુશ્મન દેશના ખાળાને પણ તેમની જ ભાષા શીખવાડાતી. ત્યારે વિજેતાઓએ એવા આગ્રહ નહાતા સેવ્યો કે પોતાની ભાષા શીખવવી.
આપણા બાળકાને આ હકક કોઇ સરમુખત્યારે છીનવ્યા હોત તો હજારોની શહીદી વહોરી લખને પણ આપણે માતૃભાષાને ટકાવી હોત.
આજે માબાપા જાતેજ સામે ચાલીને પોતાના ખાળકાને પરભાષામાં શીખવવા પર ભાર મૂકે છે.
મનુષ્યના મગજની ખીલવણી વિષે તજજ્ઞો કહે છે કે મગજના અમો કાયા આળક જન્મતાં જ આસપાસના દૃશ્ય, શબ્દો, અવાજો, ગ્રહણ કરે છે. કમ્પ્યુટરની ભાષામાં તે બધું મેમરી' કાપમાં સંગ્રહે છે. ચાર પાંચ વર્ષનું બાળક ખરાબર વાતચીત કરતું થઇ જાય છે. તેને ચેપડી વાંચતાં ન આવડે, તા પછી વ્યાકરણ કયાં પી આવડે? ધૃતાં બાળક લગભગ શુદ્ધ ભાષા ખાલે છે.
કાણે એને આ બધું શીખવ્યું ?
ચાર પાંચ વર્ષની વયના બાળકના મગજમાં હજારથી વધુ શબ્દો અભિવ્યકિતમાં વપરાય છે. પરિણામે એ છ વરસે ભણવાનું શરૂ કરે, એટલે એના શબ્દભાળ ઝડપથી વધે છે. શાળાંત વય સુધીમાં દસેક હજાર શબ્દો તે સમજી શકે છે.
ભાષાની આવડત શબ્દભડાળ પર આધારિત છે, મહાવરા પર આધારિત છે. શબ્દભળ અભ્યાસ અને આજુબાજુના વાતાવરણ પર આધારિત છે. જેની ભાષા અને શબ્દભ ડાળ સારાં હોય, જેની ગ્રાહ્ય શકેત વધારે સતે જ હોય તે લખી શકે પણ સરસ રીતે. વસ્તુને સમજાવતાં તેને બરાબર આવડે.
પરિણામે માતૃભાષામાં શીખેલા વિદ્યાથી, સ્વાભાવિક રીતે, વધુ તેજસ્વી થાય છે. તે વધુ પુસ્તકો વાંચી શકે છે. તેને વિષયા સમજવામાં મુશ્કેલી પડતી નથી.
મુંબઈ જેવા શહેરમાં બધા જ માધ્યમની શાળાંત પરીક્ષા - એક જ હોય છે, એટલે મુંબઇના પરિણામો પરથી કઇ ભાષાના
૯૯
કરાઓ પ્રમાણમાં મેદાન મારી જાય છે, તે જાણી શકાય છે. કેટલાય વર્ષેાથી, પહેલા પચાસના મેરીટ સ્કોલરશિપના પરિણામે અસ ંદિગ્ધપણે બતાવી દે છે કે પ્રાદેશિક ભાષાના છોકરા હેકરીઓ ધણા આગળ રહે છે. અંગ્રેજી ભાષામાં ભણેલા છોકરાઓ માક સ્કાર કરી શકતા નથી.
અંગ્રેજી માધ્યમવાળા ખળકા ભણવા જાય, ત્યારે તેમના મગજે પોતાના કોમ્પ્યુટરમાં જે કઇ મેળવ્યું, તે અભરાઈ પર મૂકવું પડે છે. વિદેશી ભાષા શીખતાં બહુ જ મુશ્કેલી પડે છે. શાળાંત અભ્યાસ' સુધીમાં તે ભાગ્યે જ ત્રણેક હજાર શબ્દોના પરિચય મેળવે છે. પરિણામે તેની ગ્રાહ્ય શકિત, તેમજ અભિવ્યક્તિ માતૃભાષામાં શીખેલા વિદ્યાથી કરતાં અધી` કે ત્રીજા ભાગની હોય છે.
અલબત્ત, ભારે તેજસ્વી ળાળા આમાં અપવાદરૂપ નીવડે છે.
શાળાંત પરિણામેા છતાં માબાપની આંખે નથી ભૂલતી, કારણકે કાલેજના એડમિશનમાં તેમજ ત્યાંના અંગ્રેજી માધ્યમના શિક્ષણમાં અંગ્રેજવાળાએતે લાભ રહ્યો છે. વળી પૂરતા પ્રમાણમાં અકવાઓ ફેલાવાઈ છે. કે મોટા ભાગની વેપારી પેઢી અગ્રેજી માધ્યમવાળાને જ નાકરી આપે છે. રાજકારણના વાવટાળે લોકોના માનસ પર ઠીકઠીક પ્રભાવ પાડયા છે. અમુક અણગમતી વ્યકિતએ અંગ્રેજી ભાષા કાઢી નાખવાનું કહ્યું, તેથી તેની વાતની વિરાધ કરવા. ગુજરાતમાં પાંચમા અને આઠમા ધારણની તકરારે આખા દેશને ભડકાવી દીધેલે કે હવે ગુજરાતન’શિક્ષણ ખાડે જશે. ગુજરાતી ભાષાને લીધે જ ત્યાં ધણું બધું બગડયું છે, એમ પણ તેઓ માની ખેસે છે. ખુદ ગુજરાતના ગામડામાં અગ્રેજી માધ્યમની શાળા ન હોય, તે ત્યાંના ડાકટરો. વકીલાને અક્સેસ કરતાં જોયા છે.
i
પ્રબુદ્ધ જીવન
સાચી વાત એ છે કે માતૃભાષામાં શિક્ષણ આપવાના નિણૅય બ્રિટિશ રાજ વખતે જ લેવાયલેા હતેા. છેક ૧૯૩૫ થી કે તેની પહેલાં આ છૂટછાટ અપાઈ હતી. અંગ્રેજી રાજ અને અંગ્રેજી ભાષાની ખેાલખાલા છતાં આમ બન્યું હતું.
મહાત્મા ગાંધીજી 'માતૃભાષા તથા હિંદી વિષે ખેાલતા જ; પણ અનેક વિદ્વાન નેતાએએ પણ તેમ કરૂં હતું. મુસ્લીમ નેતા અકબર હૈદરીએ છેક ૧૯૨૫માં કહ્યું હતું. કે માતૃભાષાના શિક્ષણથી વ`ચિત રાખવા જેવે અત્યાચાર ખીજો કાઇ નથી. આંખેડકરે તે સ'સ્કૃતમાં શીખવવાની અને તેને આખા રાષ્ટ્રની ભાષા બનાવવાની વાત કરી હતી. કેન્યે, જમના પોતાની ભાષા માટે લાયા છે.
મેરારજીભાઈએ તે કૉંગ્રેસની નીતિના અમલના આગ્રહ સેવ્યા હતા. બાકી લગભગ બધા જ રાજ્યોએ પ્રાદેશિક ભાષા અપનાવી છે, એકલા ગુજરાતે નહી.
ગુજરાતના યુવાને વેપાર ધંધામાં તથા નાકરીમાં ઠીક ઠીક આગળ રહ્યા છે. ગુજરાતી માધ્યમવાળા ધણા, હજારી– યુવાના અમેરિકા જાય છે, અને ત્યાંના વિદેશી વાતાવરણમાં પણ સારી રીતે ગોઠવાઈ ગયા છે. અમેરિકાની 'સ્થા અને પેઢીઓમાં તેમને ઊંચા સ્થાનેા મળ્યા છે.
આઠમાવાળા પાછળ નથી રહ્યાં તે પાંચમાવાળા તા ન જ રહે. પાંચમાવાળા પણ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની તરફેણ કરે છે.
15