________________
પ્રબુદ્ધ જીવન
ને ક ટ અને લાડ ની વાણું (
પન્નાલાલ ૨. શાહુ , ચંદ્રપ્રભ જિન સાહેબા રે, તુમ છે ચતુર સુજાણ, મનના માન્યા; પ્રેમલક્ષણા ભકિતની આ ભૂમિકાના સંદર્ભમાં પ્રસ્તુત . સેવા જાણો દાસની રે, દેશે પદ નિર્વાણ, મનના માન્યા સ્તવન જોઇએ તે મનના માણીગર ચંદ્રપ્રભ જિનની સાથે આ આવે રે ચતુર સુખગી, કીજે વાત એકાંત અભોગી એકાંતે ગોઠડી કરવાનો ભાવ દર્શાવ્યા છે, અને ગુણ–ગોઠડીથી ગુણ ગે પ્રકટે પ્રેમ, મનના માન્યા......................૧ પ્રેમના પ્રગટીકરણની વિશેષ સંભાવના દર્શાવી છે. પ્રેમમાં ઓછું અધિવું પણ કહે રે, અંસગાયત જેહ, મનના માન્યા વિશ્રમે થતી ગોઠડીનું સુખ કલ્પનાતીત છે. વસ્ત વિશ્વભર, આપે ફળ જે અણુ કહે રે, ગિઓ સાહેબ તેહ, મન...૨ આ સુખને ચૌદ લોકની પડછે છે મૂકી એનાથી રૂડું દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મા, મન
બીજું, કશું એને લાગતું નથી એમ જણાવી એને જળ દીએ ચાતક ખીજવી રે, મેધ હુએ તીણે શ્યામ, મન...૩ મહિમા કરે છે. અવધૂત ગી આનંદઘનજી અને નરસિંહ પિયુ પિયુ કરી તુમને જપું રે, હું ચાતક તુમ મેહ, મન
મહેતા પણ અનુક્રમે આવી જ અનુભૂતિ કરે છે? એક લહેરમાં દુઃખ હરો રે, વાધે બમણે નેહ, મન...૪ મીઠે લાગે કતડે ને ખારે લાગે લેક* * મેડું વહેલું આપવું રે, તે શી ઢીલ કરાય? મન
કંત વિહુણી ગોઠડી, તે રણમાંહે પિક (આનંદધનજી) વાચક યશ કહે જગધણી રે, તુમ તુ સુખ થાય. મન...૫
થશેવિજયજી
ચંદ્ર વિના શી ચાંદની રે, દીવડા વિના શી રાત
હરજી વિના શી ગોઠડી, મારે જવું શામળિયા સાથ. (નરસિંહ) છે. ચંદ્રકાન્ત મહેતાએ નોંધ્યું છે તેમ, “જૈન પદોની એક
- લોકસાહિત્યના પ્રચલિત દુહા છંદમાં થયેલી અભિવ્યકિત વિલક્ષણતા એ છે કે, એમાં જૈનેતર પ્રેમલક્ષણા ભકિતની અસર
લેકહેયા સુધી પહોંચે એવી સરસ થઈ છે. સ્પષ્ટપણે દૃષ્ટિએ પડે છે. વૈરાગ્યપ્રધાન જૈન ધર્મમાં પ્રેમલક્ષણા
' ભક્તિનું સ્થાન ન હોય, પણ જૈન કવિઓ પદના આ પ્રકારમાં પ્રેમ
હવે બીજી ટૂંકમાં કવિ યાચકભાવની વાત કરે છે. યાચક તે લક્ષણા ભકિતની પરિભાષામાં જ ઊમિને વ્યકત કરે છે. શૃંગારની
ઓછું-વતું, અસંગત કહે અથવા માંગણી કરે. કારણ કે એની પરિભાષાનો ઉપયોગ, જૈન કવિઓને પણ જૈનેતર કવિઓ,
વિષમ સ્થિતિમાં એને માટે યોગ્ય નિર્ણય પિતે કરી એટલે જ સુગમ હતું, અને એ વાહન દ્વારા પણ પિતાની
શકે એવી એની મન: સ્થિતિ નથી. આ ભૂમિકા રચીને કવિ ઊમિએ અત્યંત આસાનીથી વ્યકત કરતા. ઈશ્વરને પ્રિયતમ
કહે છે કે વણકઠુ કે વણમાગ્યું જે ફળ આપે તેની જ સાચી અને માનીને એની ઉપાસના કરાઈ હોય એવા પદે, જાણે
ખરી કીમત છે; એવું આચરણ કરનારની જ ખરી મહત્તા અને દયારામ કે નરસિંહે જ લખ્યા હોય, એવી ઉત્કટ શૃંગારની
મોટાઈ છે. અહીં બાળગોઠિયા સુદામા અને શ્રીકૃષ્ણની વાતનું પરિભાષામાં પિતાના ભાવે વ્યકત કરે છે.* આ સ્તવન એના
સ્મિરણ કરવું અસ્થાને નહીં ગણાય. અયાચક વ્રતધારી પણ પત્નીના ઉત્તમ ઉદાહરણો પૈકીનું એક છે.
સૂચનથી ભગવાન શ્રીકૃષ્ણને મળવા ગયેલાં સુદામા ખૂબ જ
ક્ષોભથી તાંદુલ સંતાડવાની તજવીજ કરે છે. એ જોઈને ભગવાન વૈરાગ્ય પ્રધાન ધમમાં કે જ્ઞાન માર્ગમાં પ્રેમ લક્ષણ
શ્રીકૃષ્ણ તાંદુલ માંગીને, પ્રેમથી એ આરોગે છે, અને સુદામાને ભકિતને સ્થાન ન હોય અથવા નિગુણની જ વાત હોય.
અણસાર પણ ન આવે એ રીતે એની ગૃહસ્થાશ્રમની સ્થિતિમાં આમ છતાં આવી ભકિતની વાત સંતસાહિત્યમાં ભકત
પલટો લાવે છે. એવી અપેક્ષા નિર્વાણ પદની પ્રાપ્તિ માટે કવિઓએ ઉલ્લાસપૂર્વક કરી છે, એટલું જ નહિ. પરંતુ
કવિએ અહીં કરી છે. કવિ કહે છે : એવા ઉલ્લાસને ઘણીવાર નરનારીના શૃંગાર મડિત સંબંધેની પરિભાષામાં પ્રગટ કરવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે
“... આપે ફળ જે અણ કહે રે, ગિઓ સાહેબ તેહ...' ઉત્કટતાપૂવકની ભાવાત્મક સ્થિતિમાં દેહની પૃથફતા ઓગળી - ત્રીજી કડીમાં રમ્યોટિ (Conceit) જોવા મળે છે. જાય અને એકતાની ભરતી છલકાઈ ઊઠે એવું નરનારીના યાચાને યાચકભાવ ન આવે એ રીતે આપવાથી દાતાની શાખ સંબંધમાં જ સંભવે છે. આવી સ્થિતિ, અલબત્ત જુદી અને
વધે છે અને યાચકની ઈજજત થાય એવી સહૃદયતાથી દાન એથી પણ ઉચ્ચ કક્ષાએ, ભક્ત કવિઓએ સિદ્ધ કરી છે. કરવું જોઈએ. એવું ન થાય તે ચાતકને ખીજવી ખીજવીને
વૃષ્ટિ દ્વારા જળસિંચન કરવાથી મધ જેમ શ્યામ થયે એવી એવી એકતાની, તપતાની, તાદાત ભાવની, એકાકારની
હાલત દાતાની થાય. અહીં વાદળાની શ્યામતાના કારણ વાત કરવા સાથે એની પ્રબળ અને વ્યાપક અસર સંસારી પર ત્યારે જ થાય, જો એ સંસારીને પરિચિત એવા
અંગેની કપના દ્વારા આ કડીમાં રમ્યુકેટિ જોવા મળે છે.
ચાતક અંગેની પુરા-કથાને પણ એવો જ રમ્ય ઉપયોગ ભાવની ભૂમિકાને આશ્રય લેવાય. એ હેતુ જતાં, વૈરાગ્ય અને જ્ઞાનમાર્ગમાં પણ પ્રેમલક્ષણા ભકિત ઔચિત્યપૂર્ણ અને
થયું છે. આપણા પ્રાચીન મુકતક, અન્યક્તિ, અત્યુકિત અને 'ઉપકારક લાગે છે.
કલ્પના કારણે, બદલાતી કાવ્યરુચિ અને પલટાતા કાવ્ય
પ્રવાહ અને ધેરણો વચ્ચે, આધુનિક રચનાઓ જેવા જ # જુઓ: આચાર્ય શ્રી વિજય વલભરિ સ્મારક ગ્રંથઃ અને જેટલાં જ આજે પણ તાજગીપૂર્ણ અને આકર્ષક રહ્યા ગુજરાતી વિભાગ: લેખ સંગ્રહ વિભાગમાં “જૈન સાહિત્યમાં છે. આ કડી એનું ઉત્તમ ઉદાહરણ છે. - પદે વિષે વિચારણા. પૃષ્ઠ ૪૨-૪૩. '' - -
(વધુ માટે જુઓ પાનું ૯૩) , માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રમાં અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનું સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, | મુંબઈ ૪૦-૦૦૪. ટે. નં. ૩પ૦૨૯૬ : મુદ્રણસ્થાન : રેડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ; ગિરગામ, મુંબઈ- ૪ ફેન : ૩પ૬૮૩ર