________________
તા. ૧-૨-૮૩ .
' પ્રબુદ્ધ જીવન આઈન્સ્ટાઈનની કલ્પના હજ આગળ વધારીએ. ઉપર
પદાર્થમાત્ર સજન, વિસર્જન અને પરિવર્તન પામે છે. આ જણાવ્યું તેમ સ્થિતિસ્થાપક ચાદરની નીચે બીજી એક રમ્બરની
સિદ્ધાંત પ્રાણી માત્રથી લઈને વનસ્પતિ અને બ્રહ્માંડના સધળા ચાદર હોય તે ઉપરની ચાદરમાંના શ્યામ છિદ્રો સજેલા
પદાર્થોને લાગુ પડતા જોઈ શકાય છે. બગદાને તળિયે બેલે બ્લેક હોલ પિતાના ચુંબક જેવા ખેંચવાના ગુણને જેરે એની નીચેની ચાદરને પિતાની તરફ
- જૈન દર્શને ચૌદ રાજલોકની કલ્પના કરી છે. એનો ખેંચશે. પરિણામે બીજી ચાદરમાંથી પણ બોગદા જેવું બનીને
આકાર કઈ પુઆ બન્ને પગ પહોળા કરીને બન્ને હાથ એના તરફ ખેંચાઈ આવશે. આ બન્ને બગદા એકમેકને
કમર પર રાખીને ઊભો હોય તેવો છે. એના મધ્યમળશે. આ બગદાની કલ્પના ઈ. સ. ૧૯૩૫માં આઈન્સ્ટાઈન
લેકમાં તમસ્કાય પ્રદેશમાં આવેલું છે. તમસ્કાય પ્રદેશ
(Region of Deep Darknes ) એ જ વૈજ્ઞાનિકોએ શોધેલ અને તેના સહકાર્યકર નાયન રેઝનને સ્કરેલી એટલે બને બેગડાના આ જોડાણને આઈન્સટાઈન રેઝન બ્રીજ અથવા
શ્યામ ગત કે શ્યામ છિદ્ર. સાતમી સદીમાં લખાયેલ બૃહદું વમ હોલ (Wormhole) કહેવાય છે. આથી ઊલટું નીચેની
સંગ્રહણી નામના ગ્રંથમાં જૈન દર્શન અનુસાર ચૌદ ચાદરમાં બ્લેક હોલ ઉપરની ચાદર સાથે સેતુ રચી શકે.
રાજલકની ચિત્ર સહિત સમજણ આપવામાં આવી આ દૃષ્ટાંતમાં ઉપરની ચાદરને આપણા પોતાના વિશ્વનું
છે. બારમા સૈકામાં એ ગ્રંથ પર ટીકા રચવામાં અવકાશ (Space) કહીએ તે નીચેની ચાદર બીજુ જ વિશ્વ
આવી છે. સ્થાનકવાસી સંપ્રદાયના પૂ. શ્રી કાંતિથયું. આવા બે વિશ્વને જોડતી કરડે પ્રકાશવર્ષ
ઋષિજી મહારાજના સુશિષ્ય પૂ. શ્રી નવીનત્રષિજી મહારાજે
જેટલી લાંબી આ ભૂંગળીઓમાં (Tunnel) જે કોઈ યેનકેન પ્રકારે
આ વિષય પર સંશોધન-સંકલન કરી જેના દ્રષ્ટિએ મધ્યક ઘૂસી જાય તે લાખો-કરોડે પ્રકાશવર્ષ જેટલા અંતરની
એ નામનું પુસ્તક ગુજરાતી ભાષામાં ઈ. સ. ૧૯૭૮ માં પ્રગટ મુસાફરી સહજ બને અને માનવી આ વિશ્વમાંથી બીજા
કર્યું છે. એમાં તમાકાય પ્રદેશનું વર્ણન આપવામાં આવ્યું વિશ્વમાં પહોંચી જાય. શ્યામ છિદ્ર શેષેલું દ્રવ્ય, આવા સેતુ
છે. તદનુસાર “જબૂદીપકી તીરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો
ઓળંગતા અણુવરદીપની બહારની વેદિકાના અંતથી દ્વારા કાં તે આપણું જ વિશ્વમાં અથવા તે બીજા જ વિશ્વમાં પહોંચી જાય,
અરૂણોદય સમુદ્રમાં બેતાળીશ હજાર એજન અવગાહીને જ્યાં દ્રવ્ય અને શકિતના ફુવારારૂપે છૂટે. ઉજા પ્રકટ કરતા સ્ત્રોતને વહાઈટ હોલ કહેવાય છે. આમ,
પાણીની ઉપરના ભાગથી એક પ્રદેશની શ્રેણીવાળી બ્લેક હોલ દ્રવ્ય અને શક્તિ છે, તે વહાઈટ હોલ
તમસ્કાય (અંધકાર પિંડ) શરુ થાય છે. પછી તે ૧૭૨૧ (White Hole એનું દૂર-સુદર ઉત્સર્જન કરે.
જન ઉપર ચઢીને ફેલાતી ફેલાતી સુધર્મા વગેરેa ચાર
દેવલોકને ઘેરીને પાંચમાં બ્રહ્મકમાં રિષ્ટ વિમાન ઈ. સ. ૧૭૯૫માં ક્રાંસના પીઅરે લાખાસ નામના
આવતાં પૂરી થાય છે. આ તમે કાયને આકાર નીચે–મલ્લક ગણિત સૂચવ્યું હતું કે અતિ વિરાટ કદના તારા પિતાના
મૂળ અને ઉપર મરઘાના પાંજરા જેવો છે.” એના લેકતમિસ્ત્ર પ્રચંડ ગુરુત્વાકર્ષણને લઈને એને પિતાના પ્રકાશને જ બહાર
વગેરે ૧૩ નામ છે, અને તેની આઠ કૃષ્ણરાજીએ છે.” (જુઓ: છટકવા ન દે તે એટલે મોટો પિંડ અદશ્ય થઈ જાય.
‘જૈન દષ્ટિએ મલેક, પૃષ્ઠ ૨૩૧.) અલબત્ત, તારાના સંકેચનની વાત એમને સૂઝી ન હતી.
- પૂ. શ્રી નવીન ઋષિ મહારાજે અનુયાગદ્વાર, જબુદિપતારાના કદના આધારે જ એમણે આ કલ્પના કરી હતી.
પ્રજ્ઞપ્તિ, તિલકસાર, ઠાણાંગ, સમવાયાંગ, વ્યાખ્યાનપ્રાપ્તિ, ઈ. સ. ૧૯૫ અને ૧૯૧૬માં આઇન્સ્ટાઇને સાપેક્ષવાદના સામાન્ય અને વિશેષ (General and special theries of
ઉત્તરાધ્યયનસૂત્ર-છવાભિગમ, રાયપરોણીય, પન્નવણા, જ્ઞાતાસ્ત્ર, Relativity) એવા બે વાદ રજુ કર્યા. સાપેક્ષતાના સામાન્ય
સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, તિલેયપણુત્તિ આદિ આગમો અને વાદ પરથી શ્વાસચિડે સ્થળ-કાળના (Space-Time)
આગામાનુસારી ગ્રંથે તેમજ જેન- તત્ત્વ પ્રકાશ, ગણિતસાર સંદર્ભમાં શ્યામા છિદ્ર માટે Singularity શબ્દ પ્રયો
સંગ્રહ, લઘુક્ષેત્રસમાસ, ગોમટસાર, ષટખંડાગમ જેવા ગ્રંથોમાંથી અને પિતાની ધરી ઉપર સ્થિર રહેતા
માહિતીઓનું સંકલન કરી વિષયની રજૂઆત કરી છે.
બ્લેક હોલની એમણે કલ્પના કરી. ઈ. સ. ૧૯૩૯ માં
અમેરિકાની અવકાશ અંગે શેધ-સંશોધન કરતી વિખ્યાત
પેનહાઈમર, કેફે તથા હોટલેન્ડ સ્નાઈડરે ન્યૂન તારા તથા શ્યામ
સંસ્થા-નાસાએ ઉપગ્રહ દ્વારા “ક્ષ કિરણો વડે શ્યામ ગર્તની છિદ્રની શકયતાનું સમર્થન કર્યું અને ગુત્વાકર્ષણને લીધે
તસવીરો મેળવી છે. એના પરથી કલાકારે દોરેલું ચિત્ર અને થતા સંકેચનની ઘટના પાછળના કારણોનું વિગતે પૃથકકરણ
જૈન દર્શનની માન્યતાનુસાર તમસ્કાય પ્રદેશનું ચિત્ર તદ્દન કયું. ઇ. સ. ૧૯૬૦ માં એમ. ડી. કુલે સ્થિર શ્યામ છિદ્રની
મળતું આવે છે. પાસે દિ-કાળમાં થતી ઘટનાઓનું બયાન કર્યું. પરંતુ ઈ. સ.
જૈન દષ્ટિએ આ અંધકારપિંડ પાંચમું દેવલેક આવતા ૧૯૬૩ માં આઈન્સ્ટાઈનના વાદના આધારે રેય કરે બ્લેક
પૂરું થાય છે. ત્યારબાદ બાકીના દેવળેક આવેલા છે. જૈન હોલ પિતાની ધરી ઉપર કલ્પનાતીત ઝડપે ઘૂમતા હોવાનું
દર્શને ચૌદ રાજલકના ત્રણ ભાગ પાડયા છે: ઉવક, જણાવ્યું. ઈ. સ. ૧૯૭૫ માં ડેવિડ રોબિન્સે પણ આ બાબતને
મલેક અને અલેક ઉદ્ઘલેકમાં. બાર દેવલોક કલ્પવામાં સમર્થન આપ્યું. આમ બ્લેક હોલની વૈજ્ઞાનિકોએ કરેલી શોધ
આવ્યા છે. આ શ્યામ ગતમાંથી ચોકકસ વૈજ્ઞાનિક ઢબે તાજેતરના સમયની છે, પરંતુ એ આખરી તે નથી જ.
જે પેલે પાર નીકળી શકાય તે બીજા વિશ્વને ખ્યાલ આવે. આઈન્સ્ટાઈન-રોજન બ્રીજ સેતુરૂપ છે,
શ્યામગતમાં આઠ કૃષ્ણરાજ જૈન દર્શને ગણાવી છે, તે 1. જૈન ધર્મમાં ત્રિપદીનું વિશિષ્ટ મહત્ત્વ છે: ઉત્પાદ વ્યય સેતુરૂપ ગણી શકાય. અહીં એક વાત ખાસ ધવી જોઈએ અને ધ્રૌવ્ય. સજન, વિલય અને સત્ત્વરૂપે ઘો. દરેક વસ્તુ, કે આઈન્સ્ટાઈનની કલ્પના અને સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત