________________
ી પસા ,
તા. ૧-૮-૮૩
પ્રબુદ્ધ જીવન એક જૂના દરજી પોશીને તે કાવ્યાંજલિ આપવાનું મન આવું જ ખેતીની બાબતમાં પણ બને છે. જમીનને, થયું અને દરજી પરશોતમ જીવણે ગુલાબચંદ શેઠના નામના છાણમાંથી બનેલ કુદરતી સેંદ્રિય ખાતરને બદલે કૃત્રિમ એક એક અક્ષર પરથી એક એક પંક્તિ રચીને કુટુંબને
રાસાયણિક ખાતર આપવાથી કેટલાક વર્ષોમાં જમીન કહીન કાવ્ય પહોંચાડયું.
બને છે તથા એમાંથી ઉત્પન્ન થતું અનાજ સત્ત્વહીન મળે છે. એમની આ છેલ્લી માંદગી વખતે તેઓ તકિયાના સહારે હકીકતમાં આપણી ઉંચી ઓલાદની ગાય સારી માવજત બેસીને આંખ મીંચીને કંઇક પ્રાર્થના કરતા હતા. હું ગુપચુપ
તથા ઉંચી એલાદના સાંઢ દ્વારા કુદરતી ગર્ભાધાનથી પણ ઘણુ પાસે જઈને બેસી ગયે. મહાવીરનું નામ આવતું હતું અને
સારા પ્રમાણમાં દૂધ આપી શકે છે. આવી ગાયે આજે દેશમાં
મેજુદ છે. મુંબઈની પાંજરાપોળમાં જ રોજનું ૩૦ લીટર પ્રાર્થના ચાલતી હતી કે મારી ઇચ્છા મોક્ષની નથી. મારે તો ફરી જન્મીને લેકને સુખી કરવા છે. જન્મ શત્રુજ્ય પાસે
આસપાસ દૂધ આપતી ગાય છે. આ તરફ દુર્લક્ષ કરીને
કૃત્રિમ ઉપાયોથી દૂધ વધારવું એ અહિતાવહ તથા માનવીની મળે કે સમેતશિખર પાસે, ગરીબ અને જરૂરિયાતવાળાની
કાબેલિયતને પડકાર સમાન છે. કઈ પણ કૃત્રિમ વસ્તુ, કુદરતી મદદ થઈ શકે એવું જીવન મળે તે સારું.
વસ્તુને મુકાબલે ન જ કરી શકે, એ ન સમજી શકાય, એવી . ભાવનગરના જ એક બીજા સપૂત વીર આત્મારામભાઈ
વાત નથી. સ્વેચ્છાથી હમણું મૃત્યુને વર્યા. અન્યાય સામે અહિંસક
કૃત્રિમ ગર્ભાધાનથી પેદા થતા એ બળદે, ખેતીને માટે રીતે લડવાની જ ઈચ્છા. આ માટે આ વૃદ્ધ શરીર કામ
નકામા નીવડે છે. ભારતની આબોહવાને એ અનુકૂળ થઈ આપતું નહતું માટે ઉપવાસ કરીને છોડી દીધું. સ્વર્ગ કે મોક્ષની ઈચ્છા નહીં, ફરી જનમવાની અને બીજાને મદદરૂપ
શકતા નથી. વધારે ખેરાક તથા દવાઓ દ્વારા એની માવજત થવાની ઇચ્છા.
કરવાનું ખૂબ ખર્ચાળ બને છે. આમ છતાં વધારે શ્રમ કરતાં
એ થાકી જાય છે, જેથી આવા બળદ (વાછરડા) મોટા ભાગે જે પેઢી જઈ રહી છે તેના ચિત્તમાં “ન તહં કામ
પેદા થતાં જ કતલખાને જાય છે. ઉપરાંત આ પશુઓના છાણું રાજ્ય ન સ્વર્ગે ન પુનર્ભયં, કામયે દુઃખતપ્તાનાં પ્રાણિનાં
મૂત્રમાંથી મળતું કુદરતી ખાતર તથા ‘મિથેન ગેસ કે જે આતિનાશન” વાળ શ્લેક કે ઊંડે સુધી અંદર સ્થિર
ઉજ માટે મોટો વિકલ્પ છે. એનાથી પણ આપણે થયું હતું !
વંચિત રહીએ છીએ. આપણે પણ એમની પાસેથી એ જ વારસો લઈએ તે
આજે ખેતી માટે દેશમાં બળદની ભારે અછત છે. તેમને અંજલી આપી ગણાય.
કારણ કે એક તરફથી માંસની નિકાસ માટે એની કતલ થાય ક સેનાને ચેઈન ધોવરાવવા સોનીને ત્યાં માણસને
છે અને બીજી તરફથી એકટિક ક્રોસ બ્રીડીંગથી બિનમેક. એ પાંચેક મિનિટ આ પાછો થતાં સનીએ એમાંથી
ઉપયોગી બળદ પેદા થાય છે. જેથી ખેતી માટે આ ગભીરડું સોનું કાપી લીધું. ગળામાં નાખતી વખતે ચેઈન ટ્રકે
રીતે વિચારણીય પ્રશ્ન છે. ટ્રેકટરથી આપણે ત્યાં અનેક થયું છે, તેની ખબર પડી ગઈ. તપાસ કરતાં સનીએ કબૂલાત
કારણસર ૧૦ ટકાથી વધારે ખેતી થઈ શકતી નથી. કરતાં જણાવ્યું કે “સંજોગોની ભીંસમાં આવી જતાં મારાથી
આમાં એક સૌથી વધારે મહત્વની અને વિચારણીય આમ થઈ ગયું છે. હવે તે માટે આપધાત કયે જ છૂટકે છે. બાબત, એ પણ છે કે સ્વાર્થવશ ગાયને કૃત્રિમ ગર્ભાધાન ગુલાબચંદભાઈએ એને ચોરીમાંથી જ નહીં, સંજોગોની
કરાવવામાં માનવ દ્વારા કદાચ અજ્ઞાનવશ પણએના ઉપર ભીંસમાંથી પણ મદદ કરીને મુક્ત કર્યો.
કેટલે ત્રાસ અને જુલ્મ ગુજારવામાં આવે છે.
ઇશ્વરે ઉત્પન્ન કરેલ માનવ, પશુ, પક્ષી તમામને સેકસ દ્વારા એકટિક ક્રોસ બ્રીડીંગ અને ગાય
અલૌકિક આનંદ પ્રાપ્ત કરવાની તથા પ્રજોત્પતિ કરવાની
કુદરતી સંજ્ઞા તથા હકક આપેલ છે. એ હકક છીનવી લઈને આ છે કાન્તિલાલ વેરા
માનસિક ત્રાસ આપીને કૃત્રિમ રીતે વધારે દૂધ મેળવવાને * છેલ્લા કેટલાક વર્ષોથી આપણા દેશમાં ગુજરાત-મહા
પ્રયત્ન કરવામાં આવે, એ દૂધમાં સ્નેહ તત્ત્વ, ઓજસ તત્વ રાષ્ટ્રમાં ગાયના દૂધનું ઉત્પાદન વધારવા માટે “એકઝોટિક કોસ તથા બીજા આરોગ્યદાયી તવ મળે જ ક્યાંથી? ગાય, બ્રીડીંગ” પદ્ધતિ અપનાવવામાં આવે છે. એટલે કે વિદેશી પાસેથી એને આ કુદરતી હકક છીનવી લેવાનું કેટલું સાંઢનું થીજાવેલું વીર્ય ઇજેકશન દ્વારા આપીને ગાયને કૃત્રિમ અમાનુષી ગણાય?
, ; , '. રીતે ગર્ભાધાન કરાવવામાં આવે છે.
. . ગાય-ગૌવંશ, હજારો વર્ષથી માનવ જીવનનું એક મહત્ત્વનું એ કારણે દૂધ વધારે મળવાનો દેખીતે ઉપરછલ્લે
અંગ બની ગયેલ છે. એનું મુખ્ય કારણ એ છે કે ગાયનાં ફાયદો લાગે છે, પરંતુ સાથોસાથ એનાથી બીજા કેટલા,
દૂધમાં તથા એના મળ મૂત્રમાં કેટલાક વિશેષ પ્રકારના તત્ત્વ છે, પ્રકારનું નુકસાન થાય છે, એને ખ્યાલ ઘણી બાબતમાં બને
જે માનવના જીવન-આરોગ્ય માટે ઘણું ઉપયોગી છે. છે તેમ કહેવાતા વિકાસને નામે આપણને નથી હોત. ગાયના કુદરતી દૂધમાં સત્ત્વશીલ, ઓજસદાયી તથા નીરોગી
- અમેરિકન સંશોધનકારનું કહેવું છે કે ૪ ટકાથી વધારે પણુના જે ગુણો છે, તે આ કૃત્રિમ રીતે વધારેલા દૂધમાં ચરબી ધરાવનાર દૂધ આરોગ્ય માટે હાનિકારક છે. ચાર ટક નથી મળતા. જેમ કે ભેંસના દૂધમાં પણ ઉપરોકત ગુણોને
ચરબી ફકત ગાયના દૂધમાં જ છે. રશિયન સંશોધનકારનું બદલે જડ તત્વ રહેલું હોય છે. જેથી બાળક માટે તથા. કહેવું છે કે જે મકાનને ગાયના છાણથી લીંપવામાં આવ્યું આરોગ્ય માટે ગાયનું જ દૂધ વપરાય છે.
હોય એને એટમિક અસર થતી નથી. અગાઉ આપણા