SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ - T પ્રભુદ્ધ જીવન વાત આમ મની હતી: તીથ'યાત્રા એ પ્રત્યેક ધમ"માં ભારે આકર્ષણ જગાવે છે. તીથ યાત્રા જેટલી વધુ અધરી- તેટલુ આકષ ણું વધુ, ભાવનગરના થોડા સુખી ગૃહસ્થાએ સમેતશિખરની ચાત્રાની યેાજના કરી. ગામડાની ખે આધેડ વિધવા સ્ત્રીઓએ પણ ગાંઠની પુજી ઓછી કરીને પણ સાથે જવાનું નક્કી કર્યુ” પેલા ગૃહસ્થાએ સ'મતિ આપી પણ પેલી બહેના તા. ભાવનગર આવે તે પહેલાં તે તે રવાના થઇ ગયા. બહેને બહુ નિરાશ થઈ. ગુલાબચંદ અને એના મિત્ર આ વાતથી બહુ દુ:ખી થયા. વિચારે ચડયા. સમૂહ યાત્રાને વિચાર આવ્યો. મુશ્કેલીઓના પાર નહી. રેલ્વેએ જુદી જુદી. તીથે આવે. આધે રેલ્વે કંપની સાથે પત્રવ્યવહાર કર્યાં કર્યાં. જૈન' પત્રે વગર મૂલ્યે આ જાત્રાના પોતાના પત્રમાં પ્રચાર કર્યાં. યાત્રીઓના ભાજનની પણ વ્યવસ્થા કરવાની હતી. આંધ્યુ–દેલવાડા જેવા અનેક સ્થળેાએ જવા રેલ્વે સ્ટેશનથી વાહનની પણ સગવડ કરવાની પણું ટિકિટા ખપવા લાગી. જૈન સમાજે વિચારને વધાવી લીધા. ચારે બાજુથી સહકાર પણ મળવા માંડયા. વિજ્યાદ્શમીના દિવસે સ્પેશ્યલ ટ્રેન ઉપડી ત્યારે ભાજન સમિતિ, લાઇટ સમિતિ, હિંસાખ સમિતિ, આરાગ્ય સમિતિ, ચેકી સરક્ષણ સમિતિ, ફટાગ્રાફી સમિતિ, સૂચના–પ્રકાશન સમિતિ, પેટા મુસાફરી સમિતિ વગેરે સમિતિ એ પાતપોતાનુ કામ સંભાળી લીધુ હતું. ડાઇનીંગ–કાર અને સીધું સામાન ભરેલુ' વેગન સાથે હતાં. જૈન ધર્મના આચાર વિચાર પ્રમાણેની જ ભાજન વ્યવસ્થા હતી તેમ છતાં વધારે સખ્તાઈથી આ બાબતેનુ પાલન કરવા ઇચ્છતા લેાકા માટે ખાસ વ્યવસ્થા હતી. રજસ્વલા બહેને માટે અલગ ખેટકવ્યવસ્થા રાખેલી. સ્થળે સ્થળે યાત્રીઓનાં સન્માન થતાં. દેશી રજવાડાઓમાં તે ભવ્ય સમારભ થતાં. ગુલાબચ ભાઇને હાથીની અંબાડીમાં ફેરવવામાં આવતા. સયાજાએ યાત્રા પૂરી થતાં પાઈએ પાઈના હિસાબ યાત્રીને આપ્યા. આ જાત્રાના સ્પેશ્યલ રિપોટ આપતા ગ્રન્થ આજે પણ વાંચવા ગમે તેવા છે. પાઈ-સફાઈની દષ્ટિએ પણ આ સચિત્ર ગ્રંન્થ દર્શનીય અને પાનીય અન્યા છે. એડિટ રિપોટ વાંચતાં એ જમાનાની સસ્તા ના ખ્યાલ આવે છે. મહાય પ્રિન્ટિંગ પ્રેસ જે મકાનમાં ચાલતુ હતુ તે મકાનના માલિક જોડે મતભેદ થયો. ગુલાબચંદભાઈના મનમાં વાનપ્રસ્થના વિચારે જામવા માંડયાં હતાં. કાયદાકાનૂન પણ બદલાવા લાગ્યા હતા. જિ દગીમાં કાઇ કારીગર જોડે પણ ઊંચા અવાજે વાત કરવાના પ્રસંગ અન્યા ન હતા. નિષ્ણુય લઇ લીધા. સૂડી તપાસી લીધી. સુખેથી જીવી શકાશે એની ખાત્રી થઈ. પ્રેસ વેચી નાખ્યુ. ધરના લગભગ બધા પ્રસંગો બાકી હતાં, પણ વાનપ્રસ્થ જીવન ગાંળવાનુ નક્કી કરી નાખ્યુ. ધનિષ્ઠ પત્નીને પૂરો સહકાર હાય પછી શું? વાનપ્રસ્થ જીવનમાં થોડા આધાતા પણુ સહન કરવા પડયા. પ્રિય પુત્ર ભાસ્કરનું અવસાન થયું. લગભગ પાણા એ લાખ રૂપિયા પણ ખાયા. આખર સુધી ઘરનું ઘર પ્લોટ વિસ્તારમાં ન ચાયુ. ભાડે જ રહેવું પડ્યું પણ પુણ્યના પાર નહીં. એટલે દીકરા-દીકરીઓ બધાં સારે ઠેકાણે વર્યાં, 个 તા. ૧-૮-૩ વેપાર - ધ’ધામાં પડયા. અને સૌ સુખી છે. પત્નીએ પ્રય સખીના પુત્રને નાનપણથી જ પાળવા-પોષવાની જવાબદારી લીધી એને પ્રેમપૂર્વક ભણાવ્યા, ગણાવ્યા, ધંધા શરુ કરી આપ્યા અને હજુ પણ એ કુટુંબની સાથે જ રહે છે. એને પળવારે ય ખબર નથી પડવા દીધી કે એ પેટના જણ્યો નથી. મે માસની ઉમ્મરે ધરે આવેલા એ ત્રીસ વરસન વિવેક શાણા યુવાનને પણ કદી પરાયાપણું લાગ્યું' નથી. સ્ત્રીશિક્ષણમાં પહેલેથી માનનાર ગુલાબચંદભાઈએ આઝાદી પહેલાં ધણા વખત · પૂર્વે દુઃખ દર્પણ' સામયિક પણ ચલાવેલું. ભાડું વધારવા ઈચ્છનાર આજના એમના મકાનમાલિકને ખખરે ય નથી કે વડવામાં ગુલાબચંદભાનાં મકાનમાં રહેતાં અને ભાડુ ન ભરી શકતાં ભાડૂતાને રેશન પણ પાતે પહોંચાડતાં. ભાવનગરની જૈન ભોજનશાળામાં તેમના તરફથી રોજ એક વ્યક્તિ જમે એવી વ્યવસ્થા તે દાયકાઓથી ચાલી આવે છે. એક પરિચિત વેપારીને નાણાંની જરૂર પડી. મકાન ઉપર ધીર્યાં. પેલા નાણાં પાછાં ન આપી શકયા. મકાન લેવાને પ્રસગ આવ્યો. ખબર પડી કે મકાનમાં તે પેલાની રખાત રહે છે. એ બિચારી રડી પડી. ગુલાબચંદભાઈએ દસ્તાવેજ ફાડી નાખ્યો. એક સટાડિયાભાઈ ઉત્તરાવસ્થામાં ખૂબ કમાયા. પ જીવને શાંતિ મળે નહીં. ગુલાબચ ભાઇએ કહ્યું, જેમનાં વછીયતના પૈસા ખાધાં છે, તેમનાં સતાનેને શોધી શોધીને ચૂકવી આપે. શાંતિ થશે.' પેલાએ તેમ કર્યુ” અને શાંતિના અનુભવ કર્યાં. ૧૭-૯-૪૨ ની સાંજ હતી. ગામમાં જોરદાર અવા ફેલાણી કે ફલાણાભાઈ સૈનિકા માટે ઢાર ચડાવે છે, જેમાં ગાયા પણ હોય છે. જોતજોતમાં અવાએ જોર પકડયુ. એ. ભાઇ તેt કામ પ્રસંગે બહાર ગયેલા. પણ ધરનાં સૌ ગભરાયાં. લોકટોળાં તે મશાલ લઇને ઘર તે ધરવખરી અને કુટુંબીઓને બળવા આવ્યા. સૌએ એ લેકીને ભાગી જવાનું કહ્યું. ગુલાબચ'દભાઇને ખબર પડી. એ દોડયા. ટાળાની સામે ઊભા રહ્યાં. સમજાવવાનું શરૂ કર્યુ પોતે જામીન યા. ગુલાબચંદભાઇની પ્રામાણિકતા પર લેકને ભારે વિશ્વાસ. કુટુંબ અને મિલ્કત ખચી ગયાં. ૨૩–૯–૪૨ ન.. રાજ એ ભાઇએ ગુલાખચંદભાઈને લખ્યું, રૂબર ઉપકાર માનતાં મારી આંખમાં પાણી આવી ` જાય તે હું મારે કહેવાનુ કહી શકું નહીં. તેથી આ લખીને આપને જન્મઋણી છું. અને મારા ભાઇઓ તથા પુત્રને ભલામણુ કરી છે કે આખી જિંદગી સુધી ગુલાબચ`દલા ના ઉપકાર ન ભૂલી જવાની લાયકાત મેળવશે. આપનુ, આપના કુટુંબનુ પરમાત્મા ભૂલુ કરે તેવી મારી અને મારા આખા કુટુંબની પ્રાથના છે...' એક વાર તેમના નામેરી એક ભાઇનુ મૃત્યુ થયું. છાપામાં સમાચાર છપાયો. ગુલાબચ દમાઇના ઘરે સવેદનાના અને આશ્વાસનના પત્ર આવવા લાગ્યા. પેાતે વાંચતાં જાય ને કહેતા જાય, લેાકા મારા તરફ કેવી લાગણી રાખે છે એની મને જીવતે જીવત ખબર પડી. હું ધ્યાનમાં રાખીશ કે લેાકા મારી પાસે આવા ગુણાની આશા રાખે છે.' એમણે કરેલાં ગુપ્ત દાના અને જરૂરિયાતવાળાઓને કરેલી સહાયની કથાઓ હવે પ્રકાશમાં આવતી જાય છે. એમન
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy