________________
તા. ૧૬-૧૨-૮૦
આચાર્ય કુલના સ ંમેલનના નિણુ ચા
આચાર્યકુળનું સંમેલન તા. ૧૦-૧૧-૧૨ ઓકટોબર વિનોબાજીની હાજરીમાં મળી ગયું તેમાં એક એવા નિર્ણય લેવામાં આવ્યો કે તેના સભ્યો કોઈપણ પક્ષ કે વ્યકિતને પેાતાના મત ન આપે. આ વિષે ચર્ચા કરવી જરૂરી લાગે છે.
પ્રભુ જીવન
આ નિર્ણયના કારણ વિષે કહેવાયું છે કે સામાન્ય બહુમતિના આધારે લે!કપ્રતિનિધિ ચૂંટવાની પરંપરામાં દાયો ઘૂસી ગયા છે અને તેમાં ઘણા સુધારાવધારા કરવાની જરૂર છે. લોક્શાહીનું આગલું કદમ સર્વાનુમતિ કે સર્વસંમતિ હોઈ શકે. આ જ શક્ય હોય તા તે ઉત્તમ, પણ સમાજમાં બધા પ્રશ્નો પર સર્વસંમતિ સાધી શકાતી નથી અને તેથી એવે વખતે શું કરવું તેનો પણ વિચાર કરવા જોઈએ.
સમાજની ભિન્ન ભિન્ન વ્યકિતઓના અને સમૂળના રાજયતંત્ર અને સમાજવ્યવસ્થા વિષે જુદા જુદા મત હેઈ શકે. એ મતભેદ પ્રામાણિક પણ હોય અને વ્યકિત કે સમૂહના સ્વાર્થ પર આધારિત પણ હોય. આ મતભેદોનો નિકાલ કરવાનો કોઈ માર્ગ શોધવા જોઈએ. બહુમતીના મત સ્વીકારવા એ સિવાય બીજો માર્ગ મને દેખાતા નથી. આજે રાજતંત્ર Demccracy ના બહુમતિના પાયા પર ચાલે છે પણ આનો કોઈ વિક્લ્પ છે? કોઈકે કહ્યું છે કે Democracy may not be the best form of government but a better one has not been found. એટલે આ પ્રશ્ન ફકત બાદર્શ નહિ પણ વ્યવહારની દૃષ્ટિએ જ ઉકેલવા જોઈએ. મત ન આપવાથી આ પ્રશ્ન ઉકલશે? મત આપવા એ રાજ્યતંત્રમાં નજીવા નાને સરખા હિસ્સા લેવાનું કામ
છે. એમ પણ કહેવાયું છે કે If the good people do not come forward to govern, they must be prepared to be governed by the bad.
તેથી જો સમજ, વિચારક સજ્જનો મત ન આપે તા એ બીજાઓને મોકળુ મેદાન આપે છે. તેથી આજની પદ્ધતિના વિપ્ા શેાધવા જોઈએ. એના વિકલ્પો છે પણ ખરા અને તેમાંથી કોઈ એક ગ્રહણ કરી શકાય. પણ એ યાદ રાખવું કે જે વિક્લ્પ ગ્રહણ કરો તેમાં કાળક્રમે વહેલા-મોડા સ્વાર્થી માણસા છીંડા શોધી કાઢશે, એટલે જ્યારે જ્યારે અમાં દોષ જણાય ત્યારે તેના ઉપાયકરતા રહેવું એ જ ઠીક લાગે છે—નહિ કે મત ન આપવા.
વિનોબાજી Demonocracyને Democracy કહે છે, પણ એમ કહેવાથી પ્રશ્ન ઉકેલાતા નથી. વિનોબાજી કહે છે કે ૪૯ એટલે શૂન્ય અને ૫૧ એટલે ૧૦૦ આ કેવા ન્યાય? પણ આનો કોઈ વિકલ્પ છે ખરો? ૪૯ એટલે ૧૦૦ અને ૫૧ એટલે શૂન્ય એમ કરી શકાય?
શ્રી મુ`બઈ જૈન યુવક સધ
સ્વ, મંગળજી ઝવેરચંદ્ન મહેતા પ્રેરિત શ્રી સુખઇ જૈન યુવક સૌંઘ સચાલિત વિદ્યાસત્ર
વિદ્યાસત્રનું આ પાંચમું વર્ષ છે, તેના કાર્યક્રમ નીચે પ્રમાણે નક્કી થયેલ છે. તે સર્વ, રસજ્ઞ ભાઇ–મહુનાને સમયસર ઉપસ્થિત થવા પ્રેમભર્યું નિમ ંત્રણ છે.
વકતા : ડ. ગુણુવંત શાહ
[સાઉથ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા વિષય: માનવને ઉગવા દઇએ” ઉપરાંત વિષય ઉપર ત્રણ વ્યાખ્યાને (૧) શિક્ષણુ (૨) સ્ત્રી-પુરુ સહજીવન (૩) ધર્મ. સ્થળઃ તાતા એડિટારિયમ, એમ્બે હાઉસ,
બ્રુસ સ્ટ્રીટ, મુરૈબઈ ૪૦૦૦૦૧
દિવસ ને સમયઃ સેામ-મગળ-મુધ તા. ૫-૬-૭ જાન્યુઆરી, ૧૯૮૧ રોજ સાંજના છ વાગે, પ્રમુખ: ડૉ. રમણલાલ ચી. શાહ ચીમનલાલ જે. શાહ * કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
પ્રા. રમણલાલ ચી. શાહની વાર્તાલાપ “જાપાન, કોરીયા અને ફીલીપાઈન્સનો મારો પ્રવાસ મંગળવાર, તા. ૨૩-૧૨-૮૦ સમય: સાંજના ૬-૦૦
સ્થળ: શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર પટેલ રોડ, ટોપીવાલા મેન્શન, રજે માળે, મુંબઈ - ૪૦૦ ૦૦૪
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ
સધને મળેલ ભેટની રકમે
૨૦૧ શ્રી લખમશી નપુ સ્મારક સાધારણ ફંડ પ્રા. રમણલાલ ચી. શાહ શ્રી તારાબેન આર. શાહ
૧૦૧
અમર જરીવાલા
કમલબેન પીસપાટી
શાંતિલાલ દેવજી નન્દુ
૧૦૧
૧૦૧
૧૦૧
૧૦૧
મત ન આપવા એ તેા રણક્ષેત્રમાંથી ભાગી જવા જેવી વાત છે. જે વ્યકિત કે પા યોગ્ય લાગે તેના પ્રચાર કરી જનમત કેળવવા,વિરોધ પક્ષાના વિચારોમાં ભૂલ બતાવવી, આ બધી સમાજના વિચારઘડતરની પ્રક્રિયાઓ છે. એમાં ભૂલા થયા કરવાની. એને દુરુપયોગ પણ થાય પણ એથી મતન આપવા એ નિર્ણય યોગ્ય ઠરતા નથી. The choice is not always between good and bad. Such a choice has to be between bad and worse આવા સંજેગામાં Choose the bad એ જ વિકલ્પ હોઈ શકે નહિ, તા The worse will overtake you. માટે Choose the lesser of the two evils. જો તમે મત નહિ આપે! તા Worse of the two evils જીત જવાનો સંભવ છે. આ પરિણામ ખતરનાક છે. માટે મત ન આપવું - ૫૧૦ આ વિચારને વિરોધ કરવેશ જૉઈએ એમ હું માનું છું.
૧૫૧
૧૫૧
૧૦૧
૧૦૧
શાંતિલાલ હ. શાહે
૫૧ ૧૩૧૨
33
"
શ્રી મુબઇ જૈન યુવક સધ
*
33
૧૪૩
33
મફતલાલ બી. શાહ
દામજીભાઈ વેલજી શાહ
""
, પન્નાલાલ આર. શાહ
રતિલાલ ચી. કોઠારી
પ્રવિણચંદ્ર મંગળદાસ
હરિલાલ ગુલાબરાંદ શાહ