________________
૧૨૬
મુળ જીવન
તા. ૧૬-૧૧-૮૦.
* પ્રાપ્ત થયેલ નિધિ +
–પ્રેમળ જાતિ -
૫૦૦
૨૯૦
'૨૫૧
સાચી પ્રતિમા નિર્માણ કરે એ અપેક્ષા વધારેપડતી નથી અને એનું અગત્ય પણ ઓછું નથી.
રંગભૂમિ અને ચલચિત્રોમાં પણ સ્ત્રી - શરીરનું અશ્લીલ પ્રદર્શન થાય એવા પેસ્ટરે રસતે રસતે લાગે એ સામે સમાજે ' ! . પિતાની નાપસંદગી દર્શાવવી જોઈએ. સ્ત્રીની જાતીય આકર્ષકતા
પ્રેમળ જયોતિને સંઘના શુભેચ્છકો તેમ જ પ્રસંશકો તરફથી એ એની મૂડી છે એવી ભાવના સ્ત્રી પોતે જે દિવસે મનમાંથી
જે રકમો ભેટ મળી છે તે નીચે પ્રગટ કરવામાં આવી છે. કાઢી નાંખશે તે દિવસે સમાજ પણ એની સામે એ દષ્ટિથી જોવાનું
દાતાઓને પ્રેમાળ સહકાર માટે અમો તેમને અંત:કરણપૂર્વક આભાર ૧લી જશે. પછી વેર વાળવા ખાતર સ્ત્રી પર બળાત્કાર કરવાને
માનીયે છીkો. કોઈ અર્થ જ ના રહે. એ માત્ર એક ધૃણાસ્પદ ગુના જ ગણાશે.
૫૦૦ શ્રી જ્યસુખભાઇ રેવાશંકર વેર આ તે બધી આપણી ભૂમિકા બદલાય પછીની વાત. ૧૦૦૧ એક બહેન તરફથી આજે, આ ઘડીએ શું? કમનસીબે જેમના પર આફત આવી ૧૮૦૦ શ્રી પુષ્પાબેન મનુભાઈ શાહ ગઈ છે એ બહેનને આપણે બધા સહજ રીતે સ્વીકારીએ તે ૧૦૦૦ , એક સગૃહસ્થ ઘણું પરિવર્તન આવી શકે અને એ પરિવર્તન જરૂરી છે તેમજ ૫૦૧ - ટેક ઈકયુપ કંપની અશકય પણ નથી. હજ થોડા વર્ષો પહેલાં “કુંવારી ડેસી ના મરે.” ૫૦૦ આ રાયચંદ એન્ડ સન્સ એવી માન્યતા હતી. વિધવા સ્ત્રી પશુદ્ધનયાળ છે એમ લાગતું,
- આશિતાબેન શેઠ * છોકરીઓને જન્મ આપે એવી સ્ત્રીને “પેટે પથરા પડ્યા છે” એમ ૫૦૧ , ચીમનલાલ પી. શાહ કહી એની અવહેલના થતી અને સંતાન ન હોય એવી વાંઝીયણને
સુનીતાબેન શાહ બધાં જ ટાળતા. એ બધી માન્યતાઓ બદલાઈ ગઈ તેમ એક ૨૫૧ અ. શાંતાબેન મનુભાઈ શાહ કમનસીબ બનાવ બની ગયું એ એકાદ ગંભીર માંદગી આવી
- મનુભાઈ ડી. શાહ અને ગઈ, એવી રીતે વારી એ સ્ત્રીને આપણે આવકારી શકીએ- ૨૫૦ , સવાઈ બ્રધર્સ એ ઘટના ભૂલી જવામાં એને મદદ કરીએ તે આખું વાતાવરણ
૨૦૨ આશિતાબેન કે. શાહ બદલાઈ જાય, સ્ત્રીની ભીરુતા ઓછી થાય. એ ખુલ્લી રીતે પ્રતિકાર
૨૦૦ : નીરૂબેન શાહ - કરી શકે. પિતાનું રક્ષણ કરી શકે, શાસન, કાયદા અને સ્વજનેની
૧૩૫ , રમેશભાઈ સી. શેઠ મદદ મેળવી શકે. આજે સ્ત્રી, પ્રતિકાર કરતા પણ ગભરાય છે.
૧૦૧ વાડીલાલ જેઠાલાલ શાહ કારણ, એ વાતની છે હા થાય એમાં એની આબરૂ જાય. નઠારા
૧૦૧, , રમાબેન વેરા
૧૦૧ , સી. એન. સંઘવી માણસને કશું ના થાય અને કાશ ચાર સજજને એને સજા પણ
શ્રી ખેતસી નથુભાઈ શાહ કરે તો યે સ્ત્રીની આબરૂના કાંકરા તો થાય જ. એ પોલીસને ત્યાં
, નિર્મળાબેન દેશી જઈ દાદ માગે તે પોલીસ આડા-અવળા પ્રશ્ન પૂછે, ડોક્ટરી
૫૧ ,, એક મિત્ર તપાસ વિ.ની વિટંબણા પણ થાય અને મથુરા જેવી ગરીબ બાઈ
, લીના એસ. રૂપારેલ હોય તે પોલીસ પણ કેવી રીતે વર્તે એ આપણે જોયું છે. અને
રસ્વ. જગજીવને ઉજમશી તલસાણીયા એ વિટંબણા ઢાળવી હોય તે આપણે આપણી ભૂમિકા વિચારપૂર્વક
નવિનભાઈ જે. મહેતા બદલવી રહી. સમાજ જે સ્ત્રીને સહેજ કંઈ થાય તે એને “દુષિત”
પ૧ , ઉષાબેન મહેતા પતિત” કહેવાનું છોડી દે તે જ સ્ત્રી નિર્ભય થાય. નહીં તે આજે
, યશોમતિબેન શાહ મુંબઈ જેવી મહાનગરીઓમાં ઠેર ઠેર ગીરદીને લાભ લઈ કરેલા
પન્નાલાલભાઈ છેડા ગંદા અડપલા ભલભલી બહેને અંગે મેંએ સહન કરે છે, એનું
ચારૂબેન ઝવેરી કારણ એ જ, એ કોઈને પકડે, મારે, વઢે તે ઓળખીતા પાળખીતા
વસંતબેન હીરાલાલ શાહ - એ ઘટના વર્ષો સુધી નહીં ભૂલે અને એ અંગે ગુસપુસ કર્યા જ
, કમળબેન બી. જાની કરશે. એ વાત કરતા તે પેલા અડપલા પણ સહી લેવા સહેલાં
, વૃજલાલ મોહનલાલ અંધાર લાગે! નાની ઉંમર હોય તે લગ્નમાં વિદત! મોટી ઉંમર હોય તે
આ રાશનબેન કુટુંબમાં પોતાનું સ્થાન- કુટુંબની પ્રતિષ્ઠા, પિતાને માટે ગુસપુસ
, એક ભાઈ તરફથી થતી રહે તે પોતાની દીકરીનું શું થાય ... કેટલા બધા પ્રશ્ન! એ. ૧૨૬૧૨ ઊભા કરી અન્યાયની દિવાલ ચણીયે છીએ! અનીતિને પક્ષ ઉોજન આપવા જેવો અવિચાર હવે કેટલા દિવસ ચલાવી લઈશું?
| દત્તક બાળકો બાટે
૧૦૦૦ શ્રી વાડીલાલ જેઠાલાલ શાહ સ્ત્રીનું સદભાગ્ય કહે કે આવી કમનસીબીમાં મોટામાં મોટું ૪૦૦ , રબ્બર ગુડસ ટ્રેડીંગ કંપની કમભાગ્ય કહે, એને મારી માતૃત્વની જવાબદારી આવી પડે છે. ૧૪૦૦ * નીરૂબેન શાહ, સંચાલિકા, ‘પ્રેમળ જ્યોતિ હવે ગર્ભપાતના કાયદાથી એ એમાંથી છૂટી શકે ખરી. પણ કેટલીકવાર શારીરિક દુર્બળતાને લીધે એ ના કરાવી શકે, અથવા તે મનથી એને એ કરવાની ઈચ્છા ના હોય તે એ એના સંતાનને માનભેર ઉછેરી શકે, એ નિર્દોષ બાળકને વારંવાર પિતાનું નામ પૂછીને
સ્વર્ગસ્થની પૂણ્યસ્મૃતિમાં વિદ્યાદાન કનડવાની ક્રૂરતા સમાજ ના બતાવે, શકય હોય તે સ્ત્રી સંતાનના શ્રી વાડીલાલ જેઠાલાલ શાહે એમના સ્વ. પત્ની સવિતાબહેનની પિતા પાસેથી ભરણપોષણ પણ મેળવી શકે એવા રસ્તાઓ પરથી પૂણ્યતિથિ નિમિત્તે પ્રેમળ જયોતિને બે વિદ્યાર્થીઓની એક વર્ષની નિદા-કુથલીના કાંટા-ઝાંખરા આપણે દૂર કરવા જોઈએ. પિતાના સ્કૂલ, ડ્રેસ, પુસ્તકોની સમગ્ર જવાબદારી ઉપાડી લેવા રૂા. ૧૦૦૦/સંતાનને ઉછેરવાને એને હક આપણે નકાર ના જોઈએ. દાન ‘પ્રેમળ જતિને કર્યું છે. આ ઉપરાંત શ્રી જયસુખભાઈ
રેવાશંકર વોરાએ એમના સ્વર્ગસ્થ પિતાની સ્મૃતિમાં “પ્રેમળ જયોતિને મક સમાજનું એક અંગ બની ન્યાયનું ત્રાજવું હાથમાં લેતી વખતે સારા નરસાને વિવેક ભૂલ્યા વગર નિર્ભયતાથી સત્યને
રૂા. ૫૦૦૦-ના વ્યાજમાંથી વિદ્યાર્થીઓને મદદ મળે એ રીતે ફીકસ આગ્રહ રાખવાની હિંમત બહેનેામાં આવશે ત્યારે સ્ત્રીને અવતાર
ડીપોઝીટમાં મૂકવા રકમ આપેલ છે. અમે આ બંને ભાઈઓના મળે એટલે દુખ થવાને બદલે ગૌરવ અનુભવાશે.
ખૂબ જ આભારી છીએ.
નીરુબેન શાહ -મૃણાલિની દેસાઈ
સંચાલિકા, પ્રેમળ જ્યોતિ
“પ્રેમળ જ્યોતિ”
"માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રથમ સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ- ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.