SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૮૦ પ્રબુદ્ધ જીવન ૧૭ સાહિત્ય વાંચનની અસર [૧] ડૉ. હરિવલ્લભ ભામણી પણ અભ્યાસ સમિતિમાં હતા. અમે ના જેવી સાથે નીકળ્યા. ગાડીમાં આ સામાયિકની મેં વાત કરી. પહેલી ઓગસ્ટના પ્રબુદ્ધ જાવનના અંકમાં ‘સાહિત્ય ર્ડા. ભાભણીએ ઉત્સુકતાથી કહ્યું “મને એ સામયિક વાંસવા 1પશો ?” વાંચન’ એ શ્રી ચીમનલાલ ચકુભાઈએ લખેલ લેખ વાંચી હું એ મેં ‘બબ્બે ડક’ એમને આપ્યું અને હું વર્તમાનપત્ર વાંચતે હતો. અંગે લખવા પ્રેરાયો છે. શ્રી ચીમનભાઈ લખે છે: “હેનરી પીલર ડીવાર પછી હ. ભામણીએ મને પૂછયું. “તમે આ વાંચી દયા નામે પ્રખ્યાત અમેરિકન લેખકનું હમણા ૮૮ વર્ષની ઉપર અવસાન છે?” . ભાયાણીના મુખ ઉપર અને આંખમાં ભયશંકાનું આશ્ચર્ય " થયું. તેમણે ૫૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. મેં તેમાં કોઈ વાંચ્યા હતું. એટલે મેં જવાબ આપ્યો “, એ સામયિક મેં હજી ઘાડયું જ નથી. કારે પ્રકાશનવિધિ હતો અને આજે ગાડીમાં વાંચવા લઈ નથી, પણ તેમને વિશે વર્તમાનપત્રો અને સામયિકોમાં લખાણો આવ્યો છું. તમે માગ્યું એટલે તમને આપ્યું. તમારા મુખ અને આવ્યાં છે તે ઉપર તેમનાં પુસ્તકો અને જીવન વિશે પૂરતું જાણવા અવાજ કેમ ચિતિત છે?’ મળે છે. મારે જે કહેવું છે તે માટે પર્યાપ્ત છે.” ડૅ. ભાયાણીએ કહ્યું, “આ સામયિદના લેખે ભયાનક છે. - સામાન્યત: કોઈપણ વ્યકિત પુસ્તક વાંચ્યા વિના તે અંગેના હેનરી મીલરના ટ્રોપિક ઓફ કેન્સર’ ઉપર પ્રતિબંધ મૂકયો છે તે અભિપ્રાય આપે તેને હું અયોગ્ય જ ગાયું, એટલે ચીમનભાઈએ પુસ્તક વાંચ્યા વિના અભિપ્રાય આપવા તત્પર થયા તેનું મને આશ્ચર્ય પુસ્તકમાંથી તમારા સામયિકના લેખમાં ઉતારા છે. લીલ વિગતવાળી એક વાત છે. તમે હેરાન થઈ જશો! તમારી મને થયું. પણ જે પુસ્તક ‘ટ્રોપિડ એફ કેસરને કેન્દ્રમાં રાખી શ્રી ચીમનભાઈએ લખ્યું છે તે પુસ્તક મેં વાંચું છે. વાંચ્યા પછી મારા ચિંતા થાય છે. આ સામયિક કોલેજ પ્રકાશિત કરે? ભારે થઈ !...” મનમાં જે પ્રતિભાવ જાગ્યા હતા અને મારા ચિત્તમાં સચવાયા મારી ઊઘડી અને તેમાં ભય પથરાય! હું અસ્વસ્થ હતા તેવે જ અભિપ્રાય શ્રી ચીમનભાઈએ વ્યકત કર્યો તેનું મને અને વ્યાકળ ચિત્ત બની ગયો. 3. ભાયાણીએ ‘બે ડક’ મારા વિશેષ આશ્ચર્ય થયું- સાનંદાશ્ચર્ય થયું. શ્રી ચીનભાઈના લેખે પંદરેક હાથમાં મૂકયું. મેં લખાણ વાંચ્યો અને મારા દુ:ખને પાર ન રહ્યો! વર્ષ પહેલાં એક અવિસ્મણીય પ્રસંગ બને તે મારી ચિત્તમાં મારી વિદ્યા સંસ્થામાં ચારિત્ર્ય સંસ્કારને હું કેન્દ્રમાં રાખું છું. ત્યાં જ સવ થયો. એ પ્રસંગે જ હેનરી પીલરનું તે વખતે પ્રતિબંધ આવું બિભત્સ અને વિલાસી શૃંગારની ચેષ્ઠા અને લીલા વર્ણવતું થયેલું પુસ્તક 'ટોપિક ઑફ કંન્ટાર’ વાંચવા અને પ્રેર્યો હતો. મારી લખાણ ! હું મારી મનોવેદનાને શાન્ત કઈ રીતે રીતે કરી શકું? હું કૉલેજ (મીઠીબાઈ)માં બનેલો પ્રસંગ મારી સામે આબેહૂબ ખો પ્રકાશને વિધિ પ્રસંગે બોલ્યો હતો તે યાદ આવ્યું. પ્રણાલિકાગત થયો. " નહીં એવાં લખાણ એ શ્લીલતાવાળાં હશે તે મેં કયાંથી કે હોય? અમારી કોલેજમાં અંગ્રેજી વિભાગમાં સાહિત્યમાં અધ્યાપકો • હું બેચેન બની ગયે. પૃનાથી પાછા ફર્યો કે તરત જ હું અમારા ઘણા હતા. સર્જક, સાહિત્યવિદ અને ક શળ રાપક તરીકે જેમની સંચાલક મંડળના સેક્રેટરીને મ0, ‘બાળે ડક’નાં લખાણો અંગે નામના દેશ-પરદેશ સુધી હતી તે નિસ્ટમ એઝિકિગ્સ અંગ્રેજી વિભાગના જણાવતાં મેં તેમને કહ્યું, “ઊગતાં મુગ્ધ ચિત્તવાળા વિદ્યાર્થીઓ કે પ્રમુખ હતાં, પ્રા. આર. પાર્થસારથિ અને પ્રા. પ્રધાન જેવા નામાંકિત વિદ્યાર્થિનીઓના હાથમાં આ સામયિક જાય તે તેના પરિણામો સાહિત્ય શિક્ષક હતા. ૧૯૬પમાં એક વાર તેઓ બધા મને મળ્યા વિચાર કરતાં હું ચિત્તમાં વ્યાકુળતા અનુભવું છું. હું બધી જ પ્રત અને કહ્યું, “આપણી કોલેજના અંગ્રેજી વિભાગ તરફથી અમે એક પાછી ખેંચી લઉં છું અને બાળી નાખું છું. પચાસેક તો વિદ્યાર્થીસામયિકનું પ્રકાશન કરવા ઈચ્છીએ છીએ. તે માટે અમે તમારી ઓના હાથમાં ગઈ હશે, બાકીની છે એવું મારી તપાસમાં જ ણવા પરવાનગી માગીએ છીએ. અલબત્ત, અમે માત્ર પ્રણાલિગત સાહિત્ય મળ્યું છે. મારી દષ્ટિકોણ મેં અધ્યાપકોને કહ્યો છે અને આ સામયિક કૃતિઓ કે વિવેચન નહીં, પણ વૈચારિક દષ્ટિએ નવીન ગણાય તેવી કૉલેજના નામ સાથે પ્રસિદ્ધ થયું છે જેથી હું શરમ અનુભવું છું. કૃતિઓ એમાં પ્રગટ કરીને સાહિત્ય વિશેને અદ્યતન અભિગમ હું ક્ષમા માગું છું. કૅલેજના અધ્યાપકો પશ્ચિમી પ્રગતિશીલતાથી સમજાવવા ઈચ્છીએ છીએ. અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થીઓ તેમ જ દોરવાયા છે અને આવાં લખાણ કર્યા છે. અધ્યાપકો શિક્ષક તરીકે અભ્યાસીઓને તેમાંથી નવો પ્રકાશ મળશે...” ખુબ કુશળતા ધરાવે છે અને તેમના વર્તનમાં કશું જ અઘટિત નથી. તમને મારે હકીકત જણાવવી જોઈએ એટલે હું આવ્યો છું...” - હું રાજી થયો. મેં જવાબ આપ્યો, “તમે કૉલેજના અંગ્રેજી સેક્રેટરીને મારામાં વિશ્વાસ હતો અને કોલેજના કામથી વિભાગ તરફથી આવા સામયિકનું પ્રકાશન કરી તેથી હું રાજી થાઉં સંપ હતો. મને નિશ્ચિત રહેવાનું આશ્વાસન આપ્યું. | E છું. પણ કૉલેજ નવી શરૂ થયેલી હોવાથી આર્થિક જવાબદારી તેની નહિ પણ તમારી હોય તે જ સામયિક પ્રસિદ્ધ કરવું એવા મારા મેં લગભગ બધી નકલે ભેગી કરીને તેને અગ્નિ સંસ્કાર અભિપ્રાયને તમે સમજી શકશે..” કર્યો. છતાં બેચાર નકલે બહાર રહી ગઈ હતી. ત્યાં તો ચારેક દિવસ પછી આચાર્ય અત્રેના ‘મરાઠા’ વર્તમાનપત્રમાં દુનિયાને - આર્થિક જ્વાબદારી કૉલેજની નહીં રહે એવી સ્પષ્ટતા કર્યા જાણે મહાન બનાવ બન્યો હોય તેવા મોટા અક્ષરથી મુખ્ય શિર્ષક પછી તેમણે સામયિક શરૂ કરવાનું નક્કી કર્યું. વ્યકિતગત રીતે હું (બેનર હેડ લાઈન) તરીકે લખ્યું હતું: “પા મીઠીબાઈ કોલેજત આર્થિક મદદ અલ્પાંશે કરીશ એવું પણ મેં કહ્યું. તેમણે જોરશોરથી વ્યભિચારાંચા ઊઘડ પુરસ્કાર ! નીચે ઉપશિર્ષકમાં લખ્યું હતું: કામ ઉપાડ્યું. થોડા મહિના પછી ‘બાએ ડક’ નામ રાખી સામયિક તૈયાર થઈ ગયું છે એમ મને જણાવ્યું. તેને પ્રકાશન વિધિ મારે “બબીલ” (બોમ્બે ડક મરાઠી) માસિકના સંપાદક પ્રા. પ્રધાન કરવો- કૉલેજમાં વિદ્યાર્થી અને શિક્ષકની હોજરીમાં- એવું તેમનું અને પ્રા. પાર્થસારથિને નાગા કરી ચૌટામાં ફટકા મારવા જોઈએ !” સૂચન મેં સ્વીકાર્યું. એ સામયિકના તંત્રી તરીકે પ્રા. પાર્થસારથિ અને (મરાઠીનું ગુજરાતી મેં કર્યું છે- “મરાઠા', તા. ૬ઠ્ઠી ફેબ્રુ. ૧૯૬૫.). પ્રા. પ્રધાન રહ્યા હતા અને પ્રા. એઝિશ્ચિલનું માર્ગદર્શન હતું. મેં પછી એ વિશે લખ્યું: “મુંબઈના ઉપનગર વિલેપાર્લે (પશ્ચિમ)માં સાયમિક વાંચ્યું જ નહોતું. કંલેજમાં મેં પ્રકાશનવિધિ કર્યો. વાર્ષિક મીઠીબાઈ કોલેજ ઓફ આર્ટસ અને ચૌહાણ ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર અંક અને તેનું લવાજમ બે રૂપિયા રાખ્યું હતું. મારા પ્રકાશન- સાયન્સ નામની એક કૉલેજ છે. આ કૉલેજના અંગ્રેજી વિભાગ વિધિના પ્રવચનમાં મેં કહ્યું: “આ સામયિક રૂઢિચુસ્ત નહીં પણ દ્વારા પ્રસિદ્ધ થયેલા “બોમ્બે ડક’ (અર્થાત “બેબીલ) વૈચારિક સ્વાતંત્રય આપે તેવું (નેન કોન્ફોમિસ્ટ) રહેશે તેનો સામયિકને પહેલે જ અંક પ્રસિદ્ધ થયો છે. આ અંકનાં લેખકે મને આનંદ છે. વિદ્યાને વહેતો પ્રહ પ્રગતિશીલતા દાખવે છે. તેના મજકૂર ઉપર માત્ર નજર નાખીએ તો તેમાં સંભોગ અને બાયબે ડકમાં કેવાં લખાણ છે તે હું શું જાણું? હું જે અભિરુચિનું, ગલીચ, અશ્લીલ અને બિભત્સ લખાણ અંગ્રેજી ભાષામાં બોલી રહ્યો હતો તેને કો ધ્વનિ ાય તેની પણ મને કલ્પના પ્રસિદ્ધિ થયેલું જોઈને કોઈ પણ માણસની સ ભિરુચિને આઘાત ક્યાંથી હોય? આ સામયિકની પ્રત મને ભેટ મળી હતી. બીજે લાગશે. એટલે આવા વેશ્યાવૃત્તિને, વ્યભિચાર અને સંભેગને દિવસે મારે છે. યુનિવર્સિટીની ગુ ડાતીની અભ્યાસ-સમિતિની પુરસ્કાર કરનાર સામયિક પ્રસિદ્ધ કરવા માટે મીઠીબાઈ કોલેજના સભામાં ડાવાનું હતું એટલે રસ્તામાં વાંચીશ એમ વિચાર્યું હતું અને પ્રિન્સિપાલ, અંગ્રેજીના પ્રાધ્યાપક પાર્થસારથિ અને પ્રધાન અને તે એ સામયિક સાથે લઈ ગયો હતો. માસિકના લેખક અને સંચાલક ઉપર ઈન્ડિયન પીનલ કોડની ૨૯૨ છતા અનુભવે છેતેના પરિ એના જ છે અને
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy