________________
બુદ્ધ જીવન
- તા. ૧૬-૯-૮૦.
3
સંઘના પેટ્રન સભ્યોની યોજનાને અભૂતપૂર્વ આવકાર
નું
( [ પચીસની સંખ્યા સુધીના નામે ગતાંકમાં પ્રગટ થઈ ગયા છે. ત્યાર બાદ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન થયેલા સભ્યોના નામે નીચે પ્રગટ કરતા અમે હર્ષ અનુભવીએ છીએ, અને અમને જે રીતને અભૂતપૂર્વ કહી શકાય એ પ્રેમાળ સહકાર સાંપડયે એથી અમારા હૃદયે ગદ ગદીત થયા છે અને સે પેટ્રન સભ્યોને અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. મંત્રીઓ
૯૬ શ્રી નવનીતભાઈ અમૃતલાલ
મણિયાર
૫૧ શ્રી અમૃતલાલ આર. શાહ પર શ્રી હસમુખભાઈ પોપટલાલ વોરા ૫૩ શ્રી વિનોદરાય મણિલાલ શેઠ ૫૪ શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરી ૧૫ શ્રી શશીકાન્ત રતનચંદ શાહ ૫૬ શ્રી સેવંતીલાલ શેઠ ૫૭ શ્રી કાન્તિલાલ કેશવલાલ શેઠ ૫૮ શ્રી વી. કે. છાપીઆ ૫૯ શ્રી પ્રવિણચંદ્ર ટી. શાહ ૬૦ શ્રી એક બહેન ૬૧ શ્રી હીરાલાલ ત્રાંબકલાલ ડગલી ૬૨ શ્રી ચંદ્રકાન્ત તારાચંદ દોશી ૬૩ શ્રી દામજી મૂળજી દેવશી ૬૪ શ્રી જે. આર. શાહ ૬૫ શ્રી બિપિનભાઈ ૬૬ શ્રી પિપટલાલ ભારમલ ૬૭ શ્રી સનતભાઈ પી. મહેતા ૬૮ શ્રી રતનશી ભીમશી નાગડા ૬૯ શ્રી જમનાદાસ હીરાચંદ વેરા ૭૦ શ્રી ઊર્મિબહેન ડોકટર ૭૧ શ્રી એસ. વી. લાઠિયા ૭૨ શ્રી યોગેશ એસ. લાઠિયા ૭૩ શ્રીમતી તારાબહેન ચંદુલાલ ઝવેરી ૭૪ શ્રીમતી રમાબહેન નરેન્દ્ર કાપડિયા
૭૫ શ્રીમતી નિર્મળાબહેન રસિકલાલ
માણેકલાલ ૭૬ શ્રીમતી પુષ્પાબહેન જયંતિલાલ ઝવેરી ૭૭ શ્રીમતી ઈન્દુબહેન ઉમેદભાઈ દોશી ૭૮ શ્રી આર. આર. ગાલા ૭૯ શ્રી બિપિન કે. જૈન ૮૦ શ્રી વસત કલ્યાણજી ગડા ૮૧ શ્રી પ્રાગજી વેલજી શાહ ૮૨ શ્રી સુન્દરજી લાલજી ભેદા ૮૩ શ્રી મનહર પ્રેમજી ભેદા ૮૪ શ્રી બાબુભાઈ જયંતિલાલ શાહ ૮૫ શ્રી એક બહેન ૮૬ શ્રીમતી સગુણાબહેન સૂર્યકાન્ત
દલાલ ૮૭ શ્રી શ્રી ધનેશભાઈ બી. ઝવેરી ૮૮ શ્રી સેવન્તીલાલ સી. પરીખ ૮૯ શ્રીમતી નંદિનીબહેન કારિયા ૯૦ શ્રી માણેકલાલભાઈ સંઘવી ૯૧ શ્રી શૈલેષ એસ. કોઠારી ૯૨ શ્રીમતી શકુંતલાબહેન અરવિંદભાઈ ૯૩ શ્રીમતી રેખાબહેન હર્ષદભાઈ
કાપડિયા ૯૪ શ્રીમતી વિમળાબહેન દમણિયા ૯૫ શ્રી ખીમજી શીવજી
૯૭ શ્રીમતી વિણાબહેન શાહ ૯૮ શ્રી સિદ્ધાર્થ કાંતિલાલ ભણશાલી ૯૯ શ્રીમતી સૂરજબહેન કોઠારી ૧૦૦ શ્રી અજય જોરમલ મહેતા ૧૦૧ શ્રીમતી નિર્મળાબહેન સુબોધભાઈ
શાહ ૧૦૨ શ્રી અમૃતલાલ સી. કામદાર ૧૦૩ એક સદગૃહસ્થ ૧૦૪ એક સદગૃહસ્થ ૧૦૫ શ્રી ચીમનલાલ પી. શાહ ૧૦૬ શ્રી મહેન્દ્રભાઈ ગફુરચંદ ૧૦૭ શ્રી મુકુન્દભાઈ સચદે ૧૦૮ શ્રી કેતન જયંતિલાલ ફોહચંદ
શાહ ૧૦૯ શ્રીમતી સ્નેહલત્તાબહેન ચન્દ્રકાન્ત
દલાલ ૧૧૦ શ્રીમતી દક્ષાબહેન અમેદભાઈ ઝવેરી ૧૧૧ શ્રીમતી સુવર્ણાબહેન જીતુભાઈ દલાલ ૧૧૨ શ્રી રામજી મૂળજી દેવશી ૧૧૩ શ્રીમતી નિર્મળાબહેન ચોકસી ૧૧૪ શ્રી શૈલેષભાઈ મહાદેવી. ૧૧૫ શ્રીમતી જયોત્સનાબેન શેઠ ૧૧૬ શ્રી ધીરજલાલ મેહનલાલ
પ્રેમળ-તિ”ના કાર્યકરોને થયેલા છે. સાંધાણીની માનવતાનાં દર્શન મધ્યમ વર્ગના એક સામાન્ય કટુંબના પતિ - પતિનને ત્રણ મળવો જોઈએ. સેવાભાવી અને માનવતારાભર વ્યકિતઓને વિનંતી નાના બાળકો છે- તેમનું સૌથી નાનું બાળક દસ મહિનાનું છે અને કરવામાં આવે છે કે બ્લડ ડૅનેશને માટે પોતાના નામે સંઘના તેને “કુલીઝ એનીમીયા” ની તકલીફ છે. તેને દર મહિને બ્લડ કાર્યાલયમાં રાત્પર નોંધાવીને પ્રેમળ જ્યોતિના કાર્યમાં પ્રેમભર્યો આપવું જ પડે- તેને ખર્ચ આવા સામાન્ય કુટુંબને કયાંથી પસાય? સહકાર આપે. - આપણી રકતદાન શિબિરની વિગત તેમ જ એ અંગેની અપીલ
મંત્રીએ, મુંબઈ જેને યુવક સંઘ. એ લોકોના વાંચવામાં આવી. તેમણે પ્રેમળ-જાતિના કાર્યકરોને સંપર્ક સાધ્યો, તેમની મુશ્કેલી રજૂ કરીને વિનંતી ભર્યો પ્રશ્ન કર્યો
સંગ તેવો રંગ કે આપ કઈ રીતે મદદરૂપ બની શકે?
* અધમ, મધ્યમ ને ઉત્તમ – એ ગુણો સંગાતથી જ મળે છે. પ્રેમળ જ્યોતિના કાર્યકરો એ બહેનને ડં. સાંધાણી પાસે
જો પાણીનું બિંદુ ગરમ લેખંડ ઉપર પડે તે તે નાશ પામે લઈ ગયા - વિગત જણાવી. તે સાંભળીને ડૅ. સાંધાણીએ તરત જ કહ્યું કે હોસ્પિટલ તરફથી જ્યારે જરૂર હશે ત્યારે એ બાળકને વિના- તે જ બિદુ કમલ પત્ર પર પડે તો મોતીના દાણા સમાન શોભામૂલ્ય બ્લડ આપવામાં આવશે.
યમાન લાગે છે. ડે. સાંધાણીના આવા માનવતાસભર નિર્ણયથી શ્રી નીરૂ
જો તે સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની છાપમાં પડે તો તે સાચું મતી બહેન પ્રભાવિત થયા–તેમના મનમાં આનંદને ફૂવારે ઉછળ્યો
બને છે. અને મનેમન ડે. સાંઘાણીને નમન કર્યું - ધન્યતા અનુભવી. * માણસને પણ ઉત્તમ ગુણો કેળવવા હોય તે મિત્રોએ પ્રકારના ડે. સાંઘાણીએ તે તેમની ફરજ બજાવી, પરંતુ સામે આપણી
જ પસંદ કરવા જોઈએ. ફરજ આપણને સાદ પાડે છે કે દર મહિને એક વ્યકિત પેલા જ્ઞાનમાં અભિમાન એ મુખ્ય દોષ છે.. બાળક માટે જૈન કલીનીકમાં જઈને બ્લડ આપી આવે. જેમની જ્ઞાની મનુષ્ય અભિમાનથી સાવધ રહેવાની ખાસ જરૂર છે. આવી ઈચ્છા હોય તેઓ સંઘના કાર્યાલયમાં નામ નોંધાવે.
ઉત્તમ માણસ - હસતા હસતા સહન કરતા હોય છે અને જે બીજું, દર મહિને ત્રીશ બાટલી બ્લડની જન કલીનીકમાં
* સહન કરવાનું આવે તે સહન કરતા કરતા પણ હસતો રહેતો જરૂર છે તેના માટે આપણે અપીલ કરેલી જ છે – તેને પણ પ્રતિસાદ
હોય છે.
-