SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Rel. No. M. By South Licence No.: 37 .: , , , . “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૩: અંક: ૪ છે મુંબઈ, ૧ જુલાઈ, ૧૯૮૦ મંગળવાર પર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિલગ : ૪ મુંબઈ ના મુવક સંઘનું પામિક મુખપત્ર છૂટક ના રૂા. ૦-૭૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ - સહતંત્રી : રમણલાલ ચી. શાહ શ્રી સંજય ગાંધીના અવસાનથી ઉતપન્ન થતી નવી પરિસ્થિતિ દરતની ગતિ ન્યારી છે, ઈશ્વરની પેજના અગમ્ય છે, સત્તાને સીધે પડકાર થયો અને છ વર્ષ અને કદાચ ફાયમ માટે હું માનવી તેની સમીપે પામર છે. સંજય ગાંધીનું આવી વનવાસ ભેગવવો પડે એવો સમય આવ્યો. ઈન્દિરા ગાંધી દ્વિધામાં રીતે અકસ્માત કરૂણ અવસાન થશે તેવું કોઈની કલ્પનામાં ન હોય. હતા. વડાપ્રધાન તરીકે રાજીનામું આપવા તૈયાર થઈ ગયા હતા. સંજય ગાંધીના મૃત્યુથી શ્રીમતી ઈન્દિરા ગાંધી અને તેમના કુટુંબ, ગાંધી, નહેર અને કોંગ્રેસના મૂલ્યો હજુ સદંતર તેમણે તજયા ઉપર જે મેટી આફત આવી પડી છે અને તેમને ઊંડો આઘાત ન હતા. તે સમયે સંજય તેમની મદદે આવ્યા. આ મૂલ્યો તેમને લાગ્યો છે તે પ્રત્યે સૌની અંત:કરણથી દિલેસેજી રહે છે. શ્રીમતી નડતા ન હતા. રાજીનામું આપવા ન દીધું અને કટોકટી જાહેર કરાવી. ગાંધીએ યુવાન પુત્ર ગુમાવ્યો છે. એટલું જ નહિ, પોતાને આધાર- ગોખલે જેવા કાયદાપ્રધાન મળી ગયા. બંધારણમાં પાયાના ફેરફાર સ્નેલા ગુમાવ્યો છે. નાની ઉંમરમાં માતા ગુમાવી, યુવાન વયે કેર્યા. ત્યાર પછીના ૧૮ મહિનાને ઈતિહાસ આપણે જાણીએ છીએ. પતિ ગુમાવ્યો, ત્યારપછી પિતા ગયા અને હવે યુવાન પુત્ર ગયે. સંજયની કામ કરવાની રીતરસમ જુદા પ્રકારની હતી. માણસ પોતે ગમે તેવા મજબૂત મનના વ્યકિતનું પણ દિલ ભાંગી જાય એવો હોય તેવા અને પિતાને જોઈએ તેવા સાથીઓ મળી રહે છે. ગાંધીને પ્રસંગ છે. અત્યારે તો શ્રીમતી ગાંધીએ દર્યથી આ ઘા ઝીલ્યો નેહરુ, સરદાર, રાજેનબાબુ, રાજાજી જેવા મળ્યા.- હીટલરને ગોરીંગ, છે, પણ તે કેટલે ઊંડો અને કારમો ઘા છે, તે હવે જણાશે. શ્રીમતી ગેબલ્સ, હીમલર જોવા મળ્યા. સંજયને બંસીલાલ, વિદ્યાચરણ, ગાંધીમાં અદભૂત દર્ય છે તે વિણ આ આઘાત તેમના મન ઉપર ધવન, કપુર જેવા મળ્યા. ઈન્દિરા ગાંધીએ સંજયની સલાહ વિરુદ્ધ કેવા પ્રત્યાઘાત પાડશે તે કહેવું મુશ્કેલ છે. આમેય, ઈન્દિરા ગાંધી માર્ચ ૧૯૭૭માં લોકસભાની ચૂંટણી કરાવી અને હારી ગયા. જનતા સદા એકલવાયા હતા. હવે વધારે એકલા પડશે. અંતર ખેલીને શાસનના અઢી વર્ષમાં, ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી, અને તેમના વાત કરી શકાય એવી વ્યકિત તેમને માટે સંજય ગાંધી એક જ હતા. સાથીઓની સામે સંખ્યાબંધ પાંચે નીમાયા અને કેસે થયા, ઈન્દિરા ગાંધી સાથે દેશનું ભાવિ જોડાયેલું છે. એટલે આ ગંભીર ઈન્દિરા ગાંધી અને સંજયનું ખમીર તેમની સામેની આ કોકટીમાં બનાવ સૌની ચિંતાનો વિષય છે. દેખાયું. જનતા સરકાર તેના આંતરિક વિખવાદો અને નિર્બળતાથી " સંજય ગાંધીએ ધૂમકેતુ પેઠે દેશના રાજકારણમાં પ્રવેશ કર્યો. તૂટી પડી. ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીએ આ સમય દરમિયાન વેગથી ઊંચે ચડ્યા, વેગથી બૂમ્યા, વેગથી નીચે પડયા. જે સાહસ પોતાની બધી રાજકીય કુનેહ, મુત્સદીગીરી અને દૌર્ય દાખવ્યા. વૃત્તિએ તેમને આટલી સફળતા અપાવી તે જ સાહસવૃત્તિ તેમના જાનેવારી ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં તેને પૂર બદલે મળ્યો. અવસાનનું નિમિત્ત બની. પાંચ વર્ષના ટૂંકા ગાળામાં દેશના પ્રથમ ત્રણ રાજ પક્ષપલટાથી કબજે કર્યા. આઠ રાજ્યમાં ચૂંટણી કરાવી હરોળના આગેવાન બન્યા, જના આગેવાનોને પાછળ મૂકયા, નવા એમાંથી આઠમાં સત્તા મેળવી. આ નકશે પલટાઈ . પરિબળા ઉભા કર્યા, કોંગ્રેસનું સ્વરૂપે પલટાવી નાંખ્યું, નવા મૂલ્ય અવનતિની ખીણમાંથી ઉન્નતિના શિખરે પહોંચ્યા. તેમાં સંજ્યને પેદા ર્યા અને નજીકના ભવિષ્યમાં દેશના વડાપ્રધાન બનશે એવી હવા ફાળો ઘણો મોટો હતે. યુવા પેઢીની આગેવાની લીધી. મેટી પેદા કરી. આ રિદ્ધિ નાનીસુની નથી. સંજય ગાંધી અતિવિવાદાસ્પદ સંખ્યામાં લોક્સભામાં અને રાજ્ય વિધાનસભાઓમાં પિતાના વ્યકિત હતા. સંભ ગાંધીની શકિત અને દઢ મનોબળ વિશે શંકા રહે માણસે મૂકયા. રાજના મુખ્યમંત્રીઓની નિમણુંકમાં અસરકારક તેમ નથી. ઈન્દિરા ગાંધીના પુત્ર તરીકે જે સાનુકુળતાઓ તેમને સાંપડી રીતે પિતાનું ધાર્યું કર્યું. એક એવી ઈમેજ ઊભી કરી કે નજીકના તેને પૂરો લાભ લીધો અને તેમાં પોતાની શકિતથી આગવું સ્થાન ભવિષ્યમાં સંજય ગાંધી વડાપ્રધાન થશે. લોકમાનસને આ બનાવ પ્રાપ્ત કર્યું. ઈન્દિરા ગાંધીને તેમના પ્રત્યે એક માતાને પુત્ર પ્રત્યે માટે તૈયાર કરવા, પ્રચાર, દરેક પ્રકારને શરૂ કર્યો. સંજય મમતા હોય એટલું જ માત્ર ન હતું પણ ઊંડે રાગ અને વિશ્વાસ હતાઅને વડાપ્રધાન થાય એ સ્વાભાવિક છે, એવી છાપ લોકોના મન એવી છાપ પેદા થઈ હતી, અને તે સાવ પાયા વિનાની ન હતી. કે ઉપર ઠસાવવાના પ્રયત્ન થયા. મોટા ઉદ્યોગ અને ખાનગી Sanjay is the power behind the throne $24115 Hlads સાહસને સંજયને ટેકે છે, સામ્યવાદ કે સમાજવાદના સખ્ત વિરોધી ઈન્દિરા ગાંધી તે સંજયને ભય છે અને સંજયની મરજી વિના ઈન્દિરા છે. તેથી, ઉદ્યોગપતિઓને અને મૂડીવાદીઓને ટેકો મળતે ગ. ગાંધી કાંઈ જ કરી શકે તેમ નથી. આટલું બધું નહિ હોય તો પણ દેશનું સુકાન હવે સંજય ગાંધીના હાથમાં છે અને દેશ એક રામાન્તર સત્તામાં કામ કરતી હતી તે નિર્વિવાદ છે. સંજયે એટલી જાદી દિશામાં જઈ રહ્યો છે, - જે દિશા વર્ષોથી કોંગ્રેસની રહી છે રસત્તા પ્રાપ્ત કરી હતી કે સૌ કોઈ જેને કાંઈ કામ કઢ્ઢાવવું હોય એવી લોકશાહી કે '' સમાજવાદની નહિ હોય, – એ હકીકત તેણે તેમના દ્વારે સલામી ભરવી પડતી. All roads led to Sanjay જાણકારો સમજી ગયા હતા. કયા માર્ગે અને શું સાધનથી સત્તાનું એવું છે કે એક વખત અસરકારક રીતે હસ્તગત કરી પછી સંજય ગાંધી પોતાનું ધાર્યું કરે છે તેની તેમને બહુ પરવા ન હતી. , તે વેગથી વધતી જાય છે. It has a snow-ball effect, Means did not matter to Sanjay. 221-il ud - દેશને નાની, સસ્તી મોટરગાડી આપવાના સ્વપ્નથી સંજ સ્થિતિમાં સંજય ગાંધીનું અચાનક અવસાન થયું. આ બનાવથી એક નવી જીવનની શરૂઆત કરી. મારુતિ કંપનીની જે રીતે સ્થાપના થઈ અને પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. સંજય ગાંધીનું સ્થાન લે તેવું કોઈ વિસ્તાર થયો અને તે સંબંધે ગુપ્તા કમીશને જે હકીકત આપી નથી. તેમના સાથીઓ કે અનુયાયીઓ, આગેવાનવિહોણા છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે નિયમોનું કોઈ બંધન સંજયને થયા છે. તેમનું વલણ કેવું રહેશે તે કહેવું મુશ્કેલ છે. પણ બધો માન્ય ન હતું. સરકારી નિયમાનું છડેચોક ઉલ્લંઘન કરી, ગમે તે આધાર શ્રીમતી ઈન્દિરા ગાંધી ઉપર રહે છે. આ બનાવની અને રીતે, પોતાનું કામ કરવાની તેમની રીત, આ કંપનીના વહીવટમાં તેના પરિણામની તેમના મન ઉપર શું અસર થાય છે અને કઈ દિશામાં અજમાવી. તેમનું વલણ રહેશે તે પૂરી રીતે ખબર પડતાં વખત લાગશે. જાના અલહાબાદ હાઈકોર્ટના ચુકાદાએ અને જયપ્રકાશના આંદોલને સાથીઓને ફરી શેધે છે કે નવાને વળગી રહે છે તે જોવાનું છે. રાંજયને રાજકારણમાં પ્રવેશવાની તક આપી. ઈન્દિરા ગાંધીની જુના સાથીઓમાં ચરણસિહ અથવા જગજીવનરામનું કોઈ સ્થાન
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy