________________
તા. ૨-૬-૮૦
પ્રબુદ્ધ જીવન
યાની નજરે લાવનાર ઝઝ દંપતિ આ સમગ્ર વિષયને સ્પર્શતું એક શાકાહારી ખાનપાનમાં ચાર નિયમો ધ્યાનમાં રાખે. (૧) વિસ્તારપૂર્ણ પુસ્તક અત્યારે લખી રહ્યાં છે. તેમના આ લેખન વિશુદ્ધ કાર્બોદિત પદાર્થો (મંદ, સાકર, પાલીશ કરેલા ખા) ન કાર્યમાં, અમેરિકાની રાષ્ટ્રીય હોસ્પિસ સંસ્થા સાથેના તેમના ગાઢ લેવા યા ન લેવા પ્રયત્ન કરવો. (૨) તળેલો ખોરાક ન લે, તેને સંપર્કને પણ તેમને લાભ મળી રહ્યો છે. એ દંપતિ સંસ્થાની સલાહ- બદલે વરાળથી કે પાણીથી રાંધેલા યા શેકેલો ખોરાક લેવો. કાર સમિતિના ઉપપ્રમુખ છે.
(૩) મીઠું, મરચું ઓછું લેવું, (૪) કુલ ખોરાકનો અડધો ભાગ કાચાં કે - મનુભાઈ મહેતા
કચૂંબર, ફળફળાદિ તરીકે લેવો. સાકાર વિશે બોલતાં એમણે
કહ્યું હતું કે, ફકત ડાયાબીટીસમાં જ નહિ, પરંતુ લગભગ બધા જ અહિંસક હોસ્પિટલની સ્થાપના કરે રેગો (જેમકે હૃદયરોગ, પેટનું ચાંદું, કોબાઈટીસ, શરદી, દમ,
સંધિવા, ચામડીના રોગો વગેરે)માં સાકર અને રીફાઈન્ડ સ્ટાર્ચ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના અભ્યાસવર્તુળના ઉપક્રમે ગુરુવાર વજન ગણવાં જોઈએ. માંસાહાર મનુષ્યને આહાર છે જ નહિ; તા. ૮-૫-૮૦ ના રોજ આપેલ વાર્તાલાપને સારભાગ નીચે પ્રગટ" : " એનાં વૈજ્ઞાનિક કારણે, શરીરે - યંત્ર અને શરીર - તંત્રની દૃષ્ટિએ ' કરવામાં આવે છે.)
એમણે સમજાવ્યાં હતાં. આપણા સંધના અભ્યાસ વર્તુળના ઉપક્રમે ગયા ગુરુવાર શબાસન, માનસિક શાંતિ અને યોગ - ધ્યાન વિશે બોલતાં ; તા. ૮ મી મેએ ‘નિસર્ગોપચાર: મારી દષ્ટિએ” વિષય પર બોલતાં એમણે કહ્યું કે, શિથિલિકરણ વિના આરોગ્ય ભોગવવું કે રોગમાંથી જાણીતા નેચરોપેથ ડે. ભમગરાએ જૈન સમાજને નિસર્ગોપચાર
છૂટવું, નિસર્ગોપચારનાં દષ્ટિકોણમાં શકય નથી. દિવસ દરમ્યાન, .
દરેક પ્રવૃત્તિ દરમ્યાન, ખાતી વેળા, કામધંધે, કે ઘરકામ કરતી જેવી અહિંસક ચિકિત્સા પદ્ધતિ અપનાવવાની અને એની ઈરિપ
વેળાં, વાતચિતમાં કે વ્યાયામમાં, હંમેશા આપણે પોતાને અંદરથી તાલો, આરોગ્યમંદિરે, ખેલવાની અપીલ કરી હતી. એલપેથી
જોતા રહેવાની જરૂર છે, કે આપણે શાંત સ્વસ્થ, સ્થિર છીએ જેવી હિંસક દવા - પદ્ધતિ પાછળ જૈન સમાજ છૂટથી પૈસો કે તણાવ - ગ્રસ્ત છીએ. જો તણાવ હોય તે તે પર ધ્યાન કેન્દ્રિત વાપરે છે, અને એ રીતે હિંસાને પ્રોત્સાહન આપે છે તે બાબત.
કરી, ઊંડા શ્વાસ લઈ, એ તણાવને છોડતા જવું. તણાવ આપણને * એમણે ખેદ વ્યકત કર્યો હતો. એલોપેથીને એમણે એ દષ્ટિએ હિંસક
પકડતી નથી; આપણે તણાવને પકડીએ છીએ. અને જે આપણે
પકડી શકીએ તે છોડી પણ શકીએ જ. શબાસન જરૂર કરવું, પરંતુ ગણાવી હતી. એક તો નાનાં મોટાં પ્રાણીઓ પર પ્રયોગશાળાઓમાં
એટલાથી સંતોષ ન માનો. જાગૃત હાલતના ૧૫ - ૧૬ કલાક કૂર અખતરાઓ કરી દવાઓ શોધાય છે તે હિંસા, અને તે દવાઓ દરમ્યાન પણ રીલેકસન-મય આપણે રહેવું જોઈએ. ધ્યાન ધરવા આપણે વાપરીયે તેથી એ હિંસામાં પરોક્ષ રીતે આપણી ભાગીદારી (થવા) માટે પણ શિથિલિકરણ અંતિમ ચરણ છે. અને સૌ રોગોની ' ય છે જ. ' અને બીજું, એ દવાઓ રોગને માત્ર દબાવવાનું
સચોટ દવા પણ ધ્યાન છે. For what alls mankind today,
meditation is the supreme meditation. કાર્ય કરે છે, તેથી શરીર પર જે અત્યાચાર થાય છે તે હિંસા. જેમ
ડો. ભામગરાએ શ્રોતાઓના વિવિધ પ્રશ્નોના સંતોષકારક બ્યુટી વિધાઉટ કુઅલ્ટી’ આંદોલનને જૈન સમાજે
જવાબ આપ્યા હતા; સમયના અભાવે ઘણાના પ્રશ્ન એ લઈ ને : પ્રોત્સાહન આપ્યું અને આર્થિક મદદ કરી, તેમ હેલ્થ વિધાઉટ
શડયા, છેવટે, એમણે અમેરિકા, ઈલાંડ, જર્મની, સીંગાપોર, જાપાન " ક્રુઅલ્ટી’ આંદોલન ચલાવી તેને પણ જૈન સમાજે મદદ કરવી જોઈએ એમ ડે. ભાંગરાએ અરજ કરી હતી. એમના આ સૂચનથી
વિગેરે દેશોનાં નિસર્ગોપચાર અને પેગ કેન્દ્રો તેમજ ઉરૂલી કાંચનની
આકર્ષક રંગીન સ્લાઈડસ બતાવી હતી અને કાર્યક્રમ સમાપ્ત થયો ' પ્રભાવિત થઈ સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે પ્રવચનને અંતે ડે.
હતો. ભમરાને આ આંદોલન ચાલુ કરવા આગ્રહ કર્યો હતો. અને
સંકલન : શાન્તિલાલ ટી. શેઠ શ્રોતાઓ વતી આશ્વાસન આપ્યું હતું કે એવા અહિંસક કાર્યમાં અમારા બધાનો પૂરો સહયોગ મળશે જ.
થાય છે, વૃક્ષો જેવા જ શરૂઆતમાં નિસર્ગોપચારના પાયાના સિદ્ધાંતો વિશે બોલતાં
(મરાઠી કવિતા) ડો. ભમગરાએ આરોગ્યના નિયમેના પાલન પર ભાર મૂકો હતો. જલ સ્નાનની જેમ જ આપણે સૂર્ય-સ્નાન અને વાયુ-સ્નાન
આભાર! વૃક્ષો આભાર! પણ કરવું જોઈએ. વળી રોજ વ્યાયામ કર્યા વિના પણ ન ચાલે;
મને ફૂલો આવ્યાં વ્યાયામમાં થાક લાગે, પરસેવો થાય, એવો, અને જેમાં પગને
એ તમારે લીધે જ મને ખબર પડી; ઉપયોગ કરાય એવો વ્યાયામ અવશ્ય હોવો જોઈએ. દા. ત. દોરી
- તમારે લીધે જ તો કૂદવી, દોડવું, તરવું, દાદરા ચઢવા, ઉઠબેસ કરવી વગેરે. એ ઉપરાંત
મારી પોપટી કૂંપળો તરફ મેં પહેલી વાર જોયું... આસન પણ શરીરને વેગીલું રાખવા અને અને સંતુલન સુધા
હવે શબ્દોને કંટાળો આવવા માંડયો છે. રવા,કરતા રહેવું જોઈએ. કુલ એક ક્લાક રોજ કસરત કરવી જોઈએ.
થાય છે, વૃક્ષો જેવાં જ થવું. જેમને હૃદયની કે ઊંચાં લડપ્રેશરની યા એવી કોઈ મોટી ફરિયાદ
વસંત વ્હોરી હોય અંદર ત્યારે કેવળ નિ શબ્દ; હોય તેમણે નિષ્ણાત પાસે તપાસ કરાવી મર્યાદિત કસરત જ કરવી,
પાછાં ફરતાંયે ઉત્સવો બધા પણ દરેકે કસરત કરવી તો ખરી જ! ગર્ભાવસ્થામાં પણ ઘણી
હાય વૃક્ષો જેવા જ મૌન અપૃષ્ટ.. . કસરત અને અમુક ગાસનો કરી શકાય છે. ગર્ભવતી
વસ્તુઓને બદલે ચિન્ને જાળવવાનું સ્ત્રીએ આપણા સમાજમાં જાડાપણાંને ભેગ બનતી જોવામાં
હવે બંધ કરવું જોઈએ; આવે છે, કારણકે એ કસરત કરતી નથી. એની પ્રવૃત્તિ
બધા જ પર્યાય કોઈક રમકડા જેવા ખાટલેથી પાટલે જેટલી મર્યાદિત થઈ જાય છે, અને બે જીવ
એ પણ હવે સમજાવું જોઈએ.... માટે ખાવાનું છે માટે બમણું ખાવું જોઈએ એવી ભ્રાંતિમાં અત્યાહારને કારણે એ ચરબી એકઠી કરતી રહે છે. Eat for two
- દ. ભા. ધામણુસકર * and you will become double !
અનુ. જ્યા મહેતા