________________
બિક જીવન
તા. ૧-૬-૮૭:
હોસ્પિસમરભુખ દરદીઓ માટેની વિશિષ્ટ સંસ્થા પિસ! હોસ્પિસ એટલે શું?
મેરી ઝઝએ પોતાની પચીસ વર્ષની પુત્રીના કેન્સરથી થયેલાં અંવહોસિપસ એટલે હોસ્પિટલ? હા અને ના. હોસિપસ એક હોસ્પિ
સાન અંગે “ડેથ ઓફ એ હેટર” નામની જે નાનકડી પુસ્તિકા લખી ટલ પણ છે અને એક વિશિષ્ટ સેવા કેન્દ્ર પણ છે. '૭૦ના દસકાની
હતી તેને પણ મેં ઉલ્લેખ કર્યો હતો. આજે એ દંપતીની એ એ વિશિષ્ટ દેન છે.
નાનકડી પુસ્તિકાએ, અમેરિકન સમાજમાં અને કેટલેક અંશે બ્રિટનના
સમાજમાં પણ કે ખળભળાટ મચાવી મૂક્યો હતો તેની વાત હું હોસ્પિસની વિશિષ્ટતા એ છે કે એમાં જે દરદીઓને “ટર્મિનલી કરવા માગું છું. ઈલ” કહેવાય, એવાજ દરદીઓને રાખવામાં આવે છે. ‘ટર્મિનલી ઈલ” એટલે કે જેમની આવરદાની ‘ટર્મ પૂરી થવામાં હોય એવા
વિકટર ઝોઝ એ દુનિયાના એક વિખ્યાત પત્રકાર છે. તેઓ જેમને થયેલા અસાધ્ય રોગને કારણે જેમની ઘડીઓ ગણાતી હોય
અમેરિકાના “વોશિંગ્ટન પોસ્ટમાં અને બ્રિટનના “ગાર્ડિયન”માં ' એવા દરદીઓ. આવા દરદીઓને હોસ્પિટલના ઈમ્પસનલ વાતા
આંતરરાષ્ટ્રીય રાજકારણ અંગે નિયમિત લખે છે. તેઓ રશિયાની વરણમાં મરણની શાન્તિપૂર્ણ પ્રતીક્ષા કરવાનું ઘણીવાર બનતું નથી
આંતરિક પરિસ્થિતિના વિશ્લેષણ માટે ખાસ પંકાયેલા છે અને આવાં એ હકીકત ધ્યાનમાં લઈને આ હોસ્પિસની કલ્પના કરવામાં આવી
વિશ્લેષણ માટે જે માહિતી જોઈએ તે મેળવવા માટેના તેમના પિતાના છે. હોસ્પિસમાં મૃત્યુને આરે આવી પહોંચેલા દરદીઓને શારીરિક
સંપર્કો અને સાધનો પણ તેમણે ઊભાં કર્યા છે. એમનાં પત્ની રોઝ અને માનસિક બન્ને પ્રકારની શાન્તિ આપવાને અને મરણના ભય
મેરી, માટીકામના કલાકાર છે અને એક પ્રસ્થાપિત લેખિકા છે. કે મરણની ચિન્તાથી તેમને મુકત કરવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આ દંપતીને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ રિચાર્ડ, આવેલો હોય છે. હોસ્પિસમાં દરદીની શારીરિક શક્તિને માટે અનિવાર્ય
પુત્રીનું નામ જેઈન. જેઈને પચ્ચીસ વર્ષની થઈ ત્યાં સુધી તો એ એવા તબીબે અને ન પણ હોય છે, અને દરદીના માનસિક ઉચાટને
હસતી રમતી યુવતી હતી અને શિક્ષિકા તરીકે કામ કરતી હતી. એક શાંત કરવા માટે માનસચિકિત્સકે પણ હોય છે. હોસ્પિસમાં કેવળ
દિવસ એને કેન્સરની બિમારી લાગુ પડી હોવાનું નિદાન થયું અને દરદીને જ નહિ પણ દરદીના સગાં વહાલાંઓ માટે પણ રહેવા-જમ
થોડા માસમાં તો એ એક હોસ્પિસમાં મરણ પામી. આ થડા માસ વાની વ્યવસ્થા રાખવામાં આવી હોય છે અને તબીબે તથા માનસ
દરમિયાન જેઈને ભેગવેલી યાતનાનું, એ યાતના જોઈને ઝેઝ ચિકિત્સકોની સેવા તેમને પણ મળે છે. કારણકે પિતાનાં સ્વજનને
દંપતીએ વેઠેલી વેદનાનું, ચેક્સ સ્થાપિત મંતવ્યથી વિરુદ્ધ જઈને, મરતું જોઈને ઘણાના મન વિાળ બની જાય છે અને તેમને શારીરિક
જેઈન શાન્તિથી મરે એટલા માટે મનોૌને સાબુત રાખીને લેવા અને માનસિક રીતે શાન કરવાની જરૂર કેટલીકવાર પડે છે. પડેલા કઠોર નિર્ણયોનું વર્ણન કરતાં એ દીર્ધલેખ, જેઈનના અવહોસ્પિસને “સ્પેશ્યલાઈઝડ હેલથ કેર પ્રોગ્રામ” તરીકે ઓળખાવવામાં
સાન બાદ ઝેઝો દંપતિએ “વોશિંગ્ટન પેસ્ટ”માં અને “ગાર્ડિયન”માં આવે છે અને ટર્મિનલ ઈલનેસ એટલે કે અસાધ્ય રોગના દરદીના
લખે. બને અખબારોમાં મોટાં મથાળાં સાથે એ લેખ પ્રસિદ્ધ કર્યો
અને ઈંગ્લેન્ડ અમેરિકાના સમાજમાં ખળભળાટ મચી ગયો. આ આખરના દિવસે માં જે દર્દ થતું હોય છે તે દર્દને કેમ વ્યવસ્થિત
લેખનો પ્રત્યાઘાત એટલો જબરો હતો કે યુરોપ, અમેરિકાના અનેક સપાટી પર રાખવું તે મુદ્દા પર હોસ્પિસમાં ખાસ ભાર મૂકવામાં આવે છે. અંગ્રેજીમાં આને માટે નીચે પ્રમાણે શબ્દ-પ્રયોગ કરવામાં
અખબારોએ એ પુનદિત ર્યો અને ઝોઝ દંપતિને દસ હજારથી આવ્યું છે:- હોસ્પિસ ઈઝ એ સ્પેશ્યલાઈઝડ હેલ્થ કેર પ્રોગ્રામ,
વધુ કાગળ, હજારો ટેલિફોન અને તાર આ લેખ અંગે મળ્યા.
આ લેખ પ્રસિદ્ધ થયે ત્યાં સુધી હોસ્પિસનું નામ ભાગ્યે જ કોઈ વીચ એઑસાઈઝીઝ ધી મેનેજમેન્ટ ઓફ પેઈન એન્ડ અધર સિમ્પટમ્સ એસોસિએટેડ વીથ ટર્મિનલ ઈલનેસ હાઈલ પ્રોવાઈડીંગ કેર
જાણતું હતું, પણ એ લેખ પ્રસિદ્ધ થયા પછી તો શું કહો સામાજીક ફોર ધ ફેમીલી એઝ વેલ એઝ ધી પેશન્ટ-આનો અર્થ એ થયો કે
જાએ પોતપોતાના વિસ્તારોમાં હોસ્પિસની સ્થાપના કરવાની પ્રવૃત્તિ
આદરી દીધી. પોતાના લેખને મળેલા આવા ભવ્ય પ્રતિસાદથી દરદીના દર્દ ઉપરાંત રોગના સંદર્ભમાં જે કાંઈ બીજાં ચિહને
પ્રભાવિત થઈને ઝોઝ પીતએ એ લેખને એક પુસ્તિકાના રૂપમાં દષ્ટિગોચર થાય તેને પણ હોસ્પિસના કાર્યકરો લક્ષમાં લે છે અને
છપાવીને પ્રગટ કર્યો અધે સાથોસાથ એક “કમિટિ ફોર હેરિસ્પેસ એના નિકાલ માટેની વિચારણા કરે છે અને દરદીનાં સગાંવહાલાંઓની
એશન” નામની સમિતિની સ્થાપના કરી. એ પછી તો અમેરિકામાં દેખભાળની પણ વ્યવસ્થા કરે છે. હોસ્પિસમાં આગળ જણાવાયું
નેશનલ હોસ્પિસ એસોસિએશન” એટલે કે રાષ્ટ્રીય હોસ્પિસ સંસ્થાની છે તેમ તબીબે, નર્સે અને માનસચિકિત્સકો તે હોય જ છે, પણ
પણ સ્થાપના થઈ છે અને ઝોઝ દંપતીએ સ્થાપેલી સમિતિ આ દરદીની ધાર્મિક જરૂરિયાત પૂરી કરવા માટે ધર્મગુરુઓ પણ હોય છે. દા. ત. આપણા દેશમાં કોઈ હોસ્પિસ હોય તો તેમાં ગીતાપાઠ
રાષ્ટ્રીય સંસ્થામાં ભળી ગઈ છે. કરનાર પુરોહિત પણ રાખવામાં આવે. આ ઉપરાંત દરદી પોતે સમાપ અમેરિકા અને ઈંગ્લેન્ડના રાજકારણમાં, કામદાર પ્રવૃત્તિમાં, જથી તદન વિખુટો પડી ગયો છે એવી એકલતાની લાગણી ને વેપાર ઉદ્યોગમાં અને કલાના ક્ષેત્રમાં અગ્રગણ્ય ગણાય એવી વ્યકિઅનુભવે એ માટે સામાજિક કાર્યકરો પણ હોસ્પિસને કાયમ પિતાની તઓ આજે આ હોસિપસ પ્રવૃત્તિને સક્રિય સહાય કરી રહી છે. સેવા આપતા હોય છે. આ ઉપરાંત દરદીના મૃત્યુ પહેલાં અને અત્યારે અમેરિકાની ડેમોક્રેટિક પક્ષના પ્રમુખપદ માટેનું નોમીનેશન મૃત્યુ પછી દરદીના કુટુંબીજનેની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તાલીમ મેળવવા શ્રી કાર્ટર સાથે હરીફાઈમાં ઊતરેલા સેનેટર એડવર્ડ કેનેડીએ પામેલા સ્વયંસેવકોની એક ટુકડી પણ હોસ્પિસ સાથે સંલગ્ન ઝઝ દંપતીએ લખેલા લેખ-કે પુસ્તિકા–અંગે પિતાને પ્રતિભાવ હોય છે. આવી જરૂરિયાત સાઈકોલોજીક્લ પણ હૈય, ફિઝિકલ પણ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “આ લેખે મારા અને મારા જેવા હોય અને કવચિત ફાઈનાન્સિયલ પણ હોય (એટલે કે મનોવૈજ્ઞાનિક, બીજા ઘણાઓના દિલમાં આશાનો દીપક પ્રગટાવ્યો છે અને આ શારીરિક અને નાણાંકીય જરૂરિયાત પણ હોય). આવી બધી જરૂરિ- દીપકનો તેજસ્વી પ્રકાશ બધે પથરાય તે માટે હું તો જરૂર ઈચ્છે માતાને નિષ્ઠાપૂર્વક નિકાલ કરવા માટેની પદ્ધતિસરની તાલીમ સ્વય- કે કેન્સર અથવા તો એના જેવા બીજા કઈ રોગથી મરણ પામેલ સેવકોને આપવામાં આવેલી હોય છે.
અથવા તે મરણોન્મુખ બનેલા બધા જ દરદીઓનાં બધાં જ આપ્તહોસ્પિસમાં “શાંતિથી અને સુખથી” મરણ પામનારાઓમાં
જનોએ ૨ા લેખ વાંચવા જોઈએ. આપણા પોતાના મરણને અથવા
તો આપણા આપ્તજનના મરણને વિચાર આપણે કરી શકતા નથી. મોટો ભાગ કેન્સરના દરદીઓનો હોય છે. કેન્સરના રોગની શારીરિક
મરણની અનિવાર્યતા તત્કાળ આપણે સ્વીકારતા નથી, મરણ સાથે હાથ અને માનસિક વેદના દરદીને પોતાને અને એના આપ્તજનોને કેવી
મીલાવતાં આપણને સંકોચ થાય છે. આ બધાં તત્ત્વોથી દૂર રહેવા થાય છે તેનું વર્ણન કરતી ત્રણ કૃતિઓ ત્રણ પત્રકારોએ પ્રસિદ્ધ કરી
માટે આપણને જે નૈતિક હિમતની અને વિશિષ્ઠ પ્રકારનાં બળની જરૂર છે, એ વાતને ઉલ્લેખ મેં “પ્રબુદ્ધ જીવનમાં થોડા મહિના પહેલાં
છે તે આ લેખ આપણને આપી રહે છે.” લખેલા એક લેખમાં કર્યો હતો. રાયન નામના એક પત્રકારે પોતાને થયેલા કેન્સરના રોગની વેદનાનું વર્ણન કરવા માટે પીડાશામક દવા શ્રી કેનેડીએ સાચી વાત કહી. કારણકે જેઈન જયારે મૃત્યુ પણ ન લીધી તથા ડોકટરોની સલાહને પણ અવગણી અને “ધી પામી ત્યારે એના છેલ્લા શબ્દો હતા–“આઈ એમ ડાઈંગ હેપીલી. લાસ્ટ બેટલ” નામનું પુસ્તક લખ્યું. એ ઘટનાનું એ લેખમાં વર્ણન હું સુખથી મરી રહી છું. બીજા “ટર્મિનલ” દરદીઓ પણ આવા
નું. આ “લારટ બેટલ” પુસ્તકના સંદર્ભમાં જહાન ગ્રંથરે પોતાના સુખથી મરે અને એવી રીતે સુખથી મરનારના આપ્તજને પણ. પુત્રના કેન્સર જેવા રોગમાં થયેલાં અવસાન અંગે ભડથ બી નોટ મૃત્યુનો રસ્વસ્થતાથી સામનો કરી શકે તે હેતુથી સ્થપાયેલી હરિપરા પ્રાઉડ” નામનું જે પુસ્તક લખ્યું હતું અને વિકટર છોઝ તથા રેઝ સંસ્થા અદ્યતન સમાજનું એક આભૂષણ છે. આ આભૂષણને દુનિ