________________
૮ ૧૬-૪-૭૪
୨ ୨୫ ! અને દૂધનો વેપાર બે કામ ભેગાં થાય તેમાં બન્ને ભદ્રેશ્વરમાં વિપશ્યના સાધના શિબિર બગડે છે એ અનુભવ થાય છે.
ઘોડાં વર્ષો પૂર્વે પ્ર. જી.માં વિપશ્યના સાધના અંગે પ્રગટ થયેલ લેખ પાંજરાપોળ સાથે ગેસેવા પણ ભેળવી દેવાય છે. ગોસેવા
વાંચેલે ત્યારથી વિપશ્યના સમજવા આતુરતા રહેલી. સદ્ભાગ્યે ગત વર્ષે અલગ અને કાંઈક સ્વતંત્ર વસ્તુ છે. તેમાં જીવદયાની દષ્ટિ છે પણ
કચ્છ ભદ્રેશ્વર મુકામે તા. ૧૯-૧૧-'૭૩થી ૨૯-૧૧-૭૩ સુધી વિપશ્યના તે સાથે ગવંશની સુધારણા અને આર્થિક દષ્ટિ પણ છે. ગાંધીજીએ
સાધના શિબિરનું આયોજન થયું, જેમાં જૈનના ૮ સાધુ, ૧૬ સાધ્વીજી, આદર્શ ગોશાળાઓ માટે ઘણું કર્યું. હવે ગાંધીજીએ સ્થાપેલ અથવા
૬ ભા, દીક્ષિત બહેને, ૩૪ મહિલાઓ, ૫૦ પુરુષે મળી ૧૧૪ સાધકો તેમની પ્રેરણાથી થયેલ ગે શાળાઓમાં પણ આથિક દષ્ટિ પ્રધાન થતી
હતા. જાય છે અને જીવદયા ગૌણ થતી જાય છે. કૃત્રિમ ગર્ભાધાન અને
વિપશ્યની સાધનાદર્શક આચાર્યશ્રી શૈએન્કાજી સાત્ત્વિક ને કરુણાસંકર-ફેંસ બ્રીડ-પ્રયોગથી દૂધનું ઉત્પાદન વધારવું એ મુખ્ય લક્ષ્ય
શીલ છે, ૧૦ દિવસના કાર્યમાં બધા સાધકોને મેગ્યતા મુજબ ધર્મલાભ બનતું જાય છે, એટલે હદ સુધી કે વાછડા જન્મે તે તેને ઉછેરવાનું
પ્રાપ્ત થયું છે. શરૂઆતના ત્રણ દિવસ સુધી સમગ્ર ચિત્ત શ્વાસખર્ચ ન પોસાય તેથી કસાઈને સોંપી દેવા તે વિચાર અને તે પ્રમાણે
૨વાસ પર કૅન્દ્રિત કરવાનું હતું. આચાર્યશ્રી કહેતા, દરેક સાધક આખાવર્તન કેટલેક સ્થળે થાય છે. એમ સ્પષ્ટ કહેવામાં આવે છે કે મનુ
મોટું બંધ કરી નાકની જમણી બાજુથી, ડાબી બાજુથી કે બંને ધ્યને બચાવવા હશે તો કેટલાંક પશુઓને મરવા દેવાં પડશે. પશ્ચિમમાં,
બાજુથી, અવરજવર કરતા શ્રવાસને જુએ; અંદર જતે શ્વાસ કે બહાર જે ઢબે ડેરીએ ચાલે છે તે ધારણ પ્રમાણે ગે શાળાઓ પણ ચલાવવી
આવતે શ્વાસ તમારી જાણકારી વિના ન જ જોઈએ. આ રીતે શ્વાસએવો મત કેટલાક ગાંધીવાદીઓને પણ થતું જાય છે. આ વિશે
શ્વાસ લેતાં નાસિકાના અગ્રભાગે હોઠ ઉપર જે કાંઈ ઉષ્ણતા થાય, શીતખૂબ વિવાદ ચાલે છે. વિનોબાજીએ કૃત્રિમ ગર્ભાધાન અને વાછ
લતા થાય, ગણગણાટ થાય, કે ચમચમાટ થાય, કે સંવેદના થાય, દુ:ખદ ડાને મરવા દેવા બન્ને બાબતને સખત વિરોધ કર્યો છે. તેમનું સાંભ
સંવેદના થાય કે સુખદ સંવેદના થાય, તેના પ્રત્યે રાગરંજીત ન બને, દ્રષળવા પણ તૈયાર નથી. કૃત્રિમ ગર્ભાધાનથી ગાયને જનન મશીન
દૂષિત ન બને, મેહવિમૂઢિત ન બને. આ બધી સંવેદનાઓ અનિન્ય છે, બનાવી દઈએ છીએ, સંભેગની તૃપ્તિ નહિ હોય તે પ્રસૂતિની
અનિત્ય છે, એમ સમજી શરીરના તમામ ધર્મો પ્રત્યે દ્રષ્ટા તરીકે રહો. વેદના સહન કરવાનું મન કે બળ નહિ રહે, તેમાં પ્રેમને અંશ નથી
આવી રીતે ૩ કલાક અધિષ્ઠાનની બેઠકમાં બહુ જ શાંત વાણીથી બધાંને એટલે રાક્ષસી એવાદ પેદા થશે, એવું ઘણું તેમણે કહ્યું છે.
સંબોધતાને દરેક સાધકો શ્વાસ ઉપર મન કેન્દ્રિત કરતા; જે કદાચ મન બળદની આર્થિક દૃષ્ટિએ પણ ઉપયોગિતા છે તેથી વાછડા ઉછેરવા
બહારના વિષયમાં જાય તો ઊંડા શ્વાસ લઈ મનને નિગ્રહ કરવાનું જરૂર છે. પણ એમ કહેવામાં આવે છે કે હવે ખેતી ટ્રેકટરથી
ફરમાવતા. થવાની છે માટે બળદની એટલી જરૂર નથી.
ચેથા દિવસે ૧૧૪ સાધકોને વિપશ્યના આપી, આપણા મનને હમણાં એમ પણ બહાર આવ્યું છે કે વિદેશી હૂંડિયામણ મેળ- આખા શરીરમાં કેવી રીતે લઈ જવું તે હકીકત બધા સાધકોને સમવવા ત્રણ કરોડ વૃદ્ધ, વસૂકી ગયેલ ગાયના માંસની નિકાસ કરવાને જાવી; વિધિ બતાવ્યો. સાધકોને સર્વપ્રથમ મસ્તકના તાળવે મન સરકાર વિચાર કરે છે.
લાવવાનું કહ્યું, ત્યાર બાદ આખા મસ્તકમાં, કપાળમાં, આંખમાં,
નાસિકા પર, હઠ પર, દાંત પર, જીભ ઉપર, કાને પર, જમણા આ બધા વિચારો મારા મનમાં ઘણા સમયથી ઘેળાય છે. તેને
ખભે, હાથમાં, પાંચ આંગળીઓ ને હથેળીમાં; આવી જ રીતે ડાબા ટપકાવવાની શ્રી વાલજીભાઈના લખાણથી આ તક લીધી છે. જેને
હાથમાં, ગળામાં, છાતી ને પેટ પર, વાંસામાં, જમણ પગે ઘૂંટણમાં, અને જૈન મુનિએ ખાસ કરી આ વિચારે એવી મારી નમ્ર વિનંતી
આંગળીઓ ને તળિયામાં; આવી જ રીતે ડાબા પગમાં ફેરવવાનું કહેતા, છે. ઘણા વિશાળ અને ગહન પ્રશ્ન છે. જીવદયાને નામે જૈને કરડે
બધા સાધકો મૌનપણે આંખ બંધ કરી એ રીતે કરતા. (અમારા રૂપિયા ખરચે છે. જૈન મુનિઓ કતલખાનાં બંધ કરાવવા અથવા
માટે આ નવું જ હતું) એ મનને ૨-૩ મિનિટ દરેક અંગો પર રાખતાં માંસનું વેચાણ રોકવા ઉપર જ દષ્ટિ ન કરતાં, તેના મૂળમાં જાય –
જુદા જુદા પ્રકારની સંવેદનાઓ થવા લાગી. આમાં કોઈ હિપ્નોજો ખરી જીવદયા કરવી હોય તે- અને જીવદયા કર્યાના ઉપલકિયા
ટિઝમ કે મેગ્નેરિઝમ ન હતો, પણ બધાને પોતાના કામથી મળતું. આત્મસંતોષથી ભ્રમમાં ન પડીએ. તેને એક દાખલો આપું.
આવી રીતે માથાથી પગ સુધી, પગથી માથા સુધી, આખા શરીરમાં સ્થાનકવાસી કૅન્ફરન્સના મંત્રી શ્રી આનંદરાજ સુરણા જીવ
ચૈતન્ય જગાડવાને માર્ગ ૭ દિવસ સુધી બતાવે ને ત્યાં શિબિદયાપ્રેમી છે. તેમને પ્રાણીમિત્રને ઈલકાબ આપ્યો છે. ભગવાન
રાર્થી ત્યાગીવર્ગને સારો લાભ મળે. દરરોજ સવારે ૯-૩૦થી ૧૩૦ મહાવીર નિર્વાણ મહોત્સવ પ્રસંગે કતલખાનેથી ૨૫૦૦ ગામે સુધી પ્રવચન થતું. બધા સાધકો અપ્રમત્તપણે સાધના કરતા ને છોડાવવી એ અભિયાન આદર્યો છે અને લાખો રૂપિયા ૧૦મા દિવસે પૂર્ણાહુતિ વખતે આ વિપશ્યના ગૃહસ્થવર્ગને સવારતે નિમિત્તે મેળવે છે, સમાજ આપે છે. તેમની ઉંમર ૮૨ વર્ષની છે.
સાંજ ૧-૧ કલાક ને ત્યાગીવર્ગને નિરંતર ચાલુ રાખવાનું સૂચન
કરેલું. ૧૦ દિવસની સાધના બતાવ્યા બાદ અધિષ્ઠાનની બેઠકમાં સખત હૃદયરોગનો હુમલો થયો છે, બિલકુલ સાંભળી શકતા નથી.
બધાંને સંબોધતા કે સચેત રહો, સજાગ રહે, સાવધાન રહો. તમારું મન ૨૫૦૦ ગાયે કયાંથી છોડાવશે, પછી તેનું શું કરશે તે વિષે કાંઈજ
કઈ પણ વિષયમાં ન જાય જેથી મને નિગ્રહ માટે જ આ સાધના છે. માહિતી નથી છતાં નિર્વાણ મહોત્સવ ઉપર સૌથી અગત્યનું આ જ
આવી રીતે વારંવાર ભલામણ કરતા. ધ્યાનની બેઠક પછી ૬-૭ જણાને કામ હોય તેમ તેમાં લાગ્યા છે અને બીજા મહત્ત્વનાં કાર્યો પ્રત્યે ઉપેક્ષા બોલાવી તેમને પૂછતા કે તમને સમજાય છે? જો સાધકને ન સમછે. હિન્દી ‘જૈન પ્રકાશમાં આ એક જ વાત દર સપ્તાહે આવે છે.
જાય તે સામે બેસાડી કંઈ પણ કંટાળે લાવ્યા વિના સમજાવતા.
શિબિરની શુભ ભાવનાથી પૂર્ણાહુતિ થતાં બીજા દિવસે બધાં પોતાનાં અને લોકો પૈસા મોકલે છે. મોકલનાર જાણતા પણ નથી કે તેના
સ્થાને ગયાં. આ શિબિરસાધના બૌદ્ધ ધર્મની છે જૈન સાધુ-સાધ્વીપૈસાને શા ઉપગ થવાને છે, પણ જીવદયાનું નામ છે.
જીએ બેઠાં જેથી આ કચ્છ દેશના ચતુર્વિધ સંઘના કોઈ કોઈ સંપ્રચીમનલાલ ચકુભાઈ દાયમાં વિરોધ થયેલે. ઘણા શ્રાવકો દર્શન કરવા આવેલા તે કેટલાક