SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. Dy south 54 Licence No. : 37 પ્રબુદ્ધ જીવન પ્રહ જેન નવસંસરણ વર્ષ ૫ : અંક: ૨૨ મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૭૪ શનિવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ : ૧૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ -પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ એક વધુ તક છેલલા પંદર દિવસમાં દેશમાં કેટલાક અગત્યના બનાવ બની પ્રદેશમાં કોંગ્રેસને લીધે સામ્યવાદી પક્ષને વધારે સફળતા મળી ગયા. ઉત્તર પ્રદેશ, એરિસા, પોંડિચેરી, મણિપુર અને નાગાલેન્ડમાં કે સામ્યવાદી પક્ષાને લીધે કોંગ્રેસને, તે કહેવું મુશ્કેલ છે. ચૂંટણીએ થઈ, નવા વર્ષનું બજેટ આવી ગયું. આ બધાની સામ્યવાદી પક્ષનું વલણ બદલાતું રહ્યું છે. પાંડિચેરીમાં અન્ના શી અસર? ડી. એમ. કે. ને ટેકો આપ્યો. ૧૯૭૧ થી એકંદરે ગ્રેસ સાથે ઉત્તર પ્રદેશ અને એરિસામાં કોંગ્રેસને સફળતા મળી તેથી રહ્યા છે પણ સામ્યવાદી પક્ષમાં મતભેદ જણાય છે. બંગાળમાં કોંગ્રેસ અને ઈન્દિરા ગાંધી સામેના વિરોધી વાતાવરણમાં કાંઈક રુકાવટ હવે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ વચ્ચે અંતર પડતું જાય આવી. આ રાજમાં અને ખાસ કરી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ છે. મુબઈની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ પડી સફળતા હારી હોત તે દેશમાં ઘણી વિપરીત અસર થાત. બન્ને રાજ્યોમાં મેળવી. કેન્દ્રમાં એકંદરે હજી કોંગ્રેસને ટેકો આપે છે. પણ સામ્યકોંગ્રેસ સત્તા ઉપર રમાવી શકી તેથી અન્ય રાજયોમાં પણ કોંગ્રેસને વાદી પક્ષમાં એક વર્ગ એવો છે જે એમ માને છે કે હવે કોંગ્રેસ કાંઈક સધિયારે મળ્યું. ગુજરાતના બનાવોએ આ ચૂંટણી ઉપર ઘેરે અને ઈન્દિરા ગાંધી પડતીમાં છે અને તેની સાથે રહેવામાં લાભ એળે પાડ હતું. કદાચ કેટલેક દરજજે એવા ઈરાદે જ ગુજરાતમાં નથી. રશિયા સાથેના સંબંધ સારા રહેશે ત્યાં સુધી સામ્યવાદી વિરોધી પક્ષો રાને કેટલાંક બીજાં બળે કામ કરી રહ્યાં હતાં. આ પક્ષ બહુ કોંગ્રેસ વિરોધી નહિ થાય. ચૂંટણીનાં પરિણામ ઉપરથી કેટલાંક અનુમાન તારવી શકાય છે. એરિસામાં કોંગ્રેસ હારી જશે એવી સામાન્ય માન્યતા હતી. સંસ્થા કોંગ્રેસ બન્ને રાજયમાં સાફ થઈ ગઈ. મહારાષ્ટ્રની પેટા બીજ પટનાયકના પ્રગતિ દળને સફળતા મળશે એવી આશા હતી. ચૂંટણીઓમાં કેગ્રેસ હારી ગઈ અને સાબરકાંઠામાં સંસ્થા કોંગ્રેસ નન્દિની સત્પથીની વ્યવસ્થાશકિત અથવા ઈન્દિરા ગાંધીનું પ્રચારજીતી તે ઉપરથી ઉત્તર પ્રદેશમાં સંસ્થા કોંગ્રેસને સારી તક છે એમ કાર્ય કોંગ્રેસની સફળતાનાં કારણે ગણી શકાય. પણ ખર તે પટમાની મોટી સંખ્યામાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ત્રણસે ઉપર નાયક કે મહેતાબની મથરાવટી એટલી મેલી છે કે પ્રજા તેમની ઉમેદવારોમાંથી માત્ર ૧૦ ચૂંટાયા. સંસ્થા કોંગ્રેસના આગેવાને જાળમાં ફરી ફસાય નહિ તેટલી જાગ્રત છે. વળી પ્રગતિદળ જમણેરી ચન્દ્રભાણ ગુપ્તા અને બનારસીદાસ હારી ગયા. એકે ડિપોઝિટ પક્ષ છે અને કોઈ જમણેરી પક્ષને ચૂંટણીમાં સફળ તા મળે એ હવે બને, તેમ નથી. ગુમાવી. ઓરિસામાં એક પડ બેઠક ન મળી. ગુજરાત અને તામિલ ના ઉત્તર પ્રદેશમાં સફળતાનાં બીજાં કારણે છે. કમલાપતિ ત્રિપાનાડુ સિવાય સંસ્થા કોંગ્રેસ નામશેષ થઈ ગઈ. કારણ સ્પષ્ટ છે. એના ઠીને સ્થાને બહુગુણાને મૂકયા તે સારું થયું. બહુગુણ યુવાન છે બુઝર્ગ આગેવાને પ્રત્યે આદર હોવા છતાં, તેમને લોકસંપર્ક અને શકિતશાળી છે. ઉમેદવારોની પસંદગીમાં પણ સારી પેઠે ફેરફાર નથી અને તે દેશની ઝડપભેર પલટાતી પરિસ્થિતિમાં કાંઈ મહ કર્યા હતા. મેઘવારી, કોંગ્રેસ તંત્ર પ્રત્યેને તીવ્ર અસંતોષ અને ભ્રષ્ટાત્વનો અથવા અસરકારક ફાળો આપી શકે એ લોકોને ચાર છતાં ઈન્દિરા ગાંધી પ્રત્યેનું પ્રજનું આકર્ષણ હજી સારા પ્રમાવિશ્વાસ નથી. ણમાં છે, ખાસ કરી ગ્રામવિસ્તારમાં. કોંગ્રેસે કરોડ રૂપિયાનું ખર્ચ કોમવાદી સંસ્થાઓને જકારે મળ્યા. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ કર્યું, ચીજવસ્તુઓની રેલમછેલ કરી, લેકોને બીજી લાલચે આપી, લીગ કે મુસ્લિમ મજલિસને કાંઈ ટેક ન મળે. જનસંધ, જેને બહુ સરકારી નોકરી અને શિક્ષકોના પગારવધારા કર્યા, શેરડીના ભાવ મતી મેળવવાની આશા હતી, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં તે ૬૧ બેઠક વધારી. ખેડૂતોને લાભ કર્યો, સંખ્યાબંધ યોજનાઓના પાયા નાખ્યા; મેળવી શકો. ઓરિસામાં એક પણ નહિ. આ બધાં કારણેએ ભાગ ભજવ્યો. પણ મુખ્ય કારણ કે એ લાગે સ્થાનિક સંસ્થાઓને બહુ સારો સાથ મળે. પાંડિચેરીમાં અન્ના છે કે પ્રજાને બીજો વિકલ્પ નથી. અસ્થિર રાજતંત્ર અને પક્ષોના ડી. એમ.કે. અને ઉત્તર પ્રદેશમાં બી. કે. ડી. સારી સંખ્યામાં આવ્યા. શંભુમેળાથી બહુ સહન કર્યું. બીજો કોઈ રાજકીય પક્ષ પ્રજને પાંડિચેરીમાં ડી. એમ. કે. સાથે તે અન્ના ડીમ, એમ. કે. આવ્યો. વિશ્વાસ સંપાદન કરી શકી નથી. ખરી રીતે, કોંગ્રેસને ઉત્તર આ એક નવું પ્રવાહ છે. રાષ્ટ્રીય પક્ષો નબળા પડે છે અને રાજ્ય પ્રદેશમાં સ્પષ્ટ બહુમતી ૧૯૬૨ પછી પહેલી વખત જ મળી છે. છતાં ઉત્તર પ્રદેશમાં બહુમતી નજીવી છે અને એરિસામાં શાસકપક્ષને કક્ષાના પક્ષ ઠીક ઠીક સફળતા મેળવે છે. . બહુમતી નથી તેથી કેંગ્રેસે. બહુ જાગ્રત અને સાવચેત રહેવું પડશે. બીજા પક્ષોમાં સામ્યવાદી પક્ષ, ગ્રેસ સાથેના જોડાણને પાંડિચેરીમાં અને કોંગ્રેસ સંયુકત ચૂંટણી લડયા છતાં બહુકારણે ઠીક અાગળ અાવ્યો. ઉત્તર પ્રદેશ અને ' એરિસી બન્ને મતી ન મળી. કોઈમ્બતુરમાં સંસ્થા કોંગ્રેસને ઉમેદ્વાર હારી ગયા રાજેમાં તેના ધારાસભ્યોની સંખ્યા વધી. બન્ને રાજ્યમાં કેંગ્રેસે છતાં ડીંડીગલનું પુનરાવર્તન ન કહેવાય. આ બેઠક સામ્યવાદી પક્ષની હતી અને મેહન કુમાર મંગલમની બહેન પાર્વતી પ્રભાવશાળી સામ્યવાદી પક્ષના ટેકા ઉપર આધાર રાખવો પડશે. ઉત્તર વ્યકિત છે. પાંડિચેરીમાં બને કોંગ્રેસે સંયુકત આગેવાનની નિયુકિત,
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy