________________
તા. ૧-૩-૭૪
પ્રબુદ્ધ જીવન
૨૩૭
છે અને સહુના સ્વામી છે. જુદા છે, અથવા સ્વામી છે તે
ગુજરાતમાં એવા અર્થમાં કે આ દેહમાં રહેલ આત્મા તે મહાજાતિને અંશ છે. અંતે તેને પામશે. .
વિદ્યાથી-આંદોલનનો વળાંક પ્રાર્થના કરીએ ત્યારે વિશ્વની એ વિરાટ શકિતની સહાય માગીએ છીએ. આપણે દુ:ખ કે સંકટમાં બીજા મનુષ્યોની સહાય
ગયે વર્ષે ગુજરાતની પ્રજાએ દુષ્કાળની કુદરતી આફતમાંથી માગીએ છીએ. મહાતિની શ્રદ્ધા હોય તે, નિર્બલ કે
જન્મેલી હાડમારી અને યાતનાઓ સહન કરવામાં પિતાનું ખમીર બલ રામ, એના ચરણે જઈએ. સૌની ચિન્તા તે કરે છે. એના બતાવ્યું હતું. આ વર્ષે મબલખ પાક હોવા છતાંયે અનાજની શરણે જાય તેને બીજું કોઈ શરણ શોધવાનું રહેતું નથી. જેવી
તંગી અને મોટો ભાવવધારે વ્યાપક બન્યાં તેને લોકો કઈ રીતે રીતે ફેફસાના પ્રયત્નને દુનિયામાં પ્રસરેલી હવાની મદદ મળે
સહન કરી શકે? આ દેખીતું કારણ ભ્રષ્ટાચાર હતું. મુખ્ય પ્રધાન છે, તેવી જ રીતે, દેહબદ્ધ આત્માના પ્રયત્નને દેહમુકત
ચીમનભાઈની મેલી મથરાવટીથી લોકો સુવિદિત હતા. સમગ્ર ગુજવિશ્વરૂપ પરમાત્માની મદદ મળે છે એવી નિ:શંક શ્રદ્ધા હોય
રાતમાં તીવ્ર અસંતોષ ફેલાયે હતે. રાજકારણી લોકોમાં પ્રજાને તે પ્રાર્થના કે ભકિત સાર્થક થાય છે. જૈનદર્શન પ્રમાણે
વિશ્વાસ ન રહ્યો. ઈજનેરી કૅલેજના વિદ્યાર્થીઓએ ભજનઈશ્વર એટલે મુકત આત્માઓ. ખાસ કરી તીર્થંકર દેવ, જેમણે
ખર્ચમાં કરાયેલા વધારાએ આ અષને જામગ્રી ચાંપી. ભારે ધર્મમાર્ગ બતાવ્યો. તેમની સ્તુતિ - ભકિત જીવને કલ્યાણકારી છે.
અગ્નિ ભભૂકી ઊઠયે. સંતપુરુષે, અધ્યાત્મયોગીઓને ગુણાનુવાદ હમેશાં પાવનકારી છે. ભ્રષ્ટાચારી સરકારના મુખ્ય પ્રધાનની સામે વિદ્યાર્થીઓએ બળવો
આપણે આત્મા વિવરમાત્માને જ અંશ છે એવી પોકાર્યો. પ્રજાએ સાથ આપ્યો. સરકારે બ્રિટિશ સરકારને યાદ હેય તે એ પરમાત્મા સાથે એકતાર થવું અને તેનું સંગીત
કરાવે એવા ગોળીબાર વગેરે હિંસાત્મક સાધનોથી પ્રજાને સાંભળવું એ પરમ લક્ષ હોય. તેની સાથે એકતાર થઈ શકાય કચડવાને જુલમ કર્યો. તેનાથી પ્રજાનું ખમીર બહાર આવ્યું. દબાછે એવા સંતપુરુષોને અનુભવ છે. રેડિયેમાં અમુક વેવ
વાને બદલે પ્રા મરણિયા બની સરકારની સાથે લડી; ભ્રષ્ટાચારી લેંગ્યુ તેમ જ ફ્રિકવન્સી ઉપર રિસીવિગ સેટ ગોઠવવાથી, અમુક સરકારને નમાવી. કેન્દ્ર સરકારે મોકલેલું લશ્કર પણ સરકારને બચાવી - ટ્રાન્સમિટરનું અનુસંધાન સાધી શકાય છે, તેવું જ અનુસંધાન ને શકયું. વિદ્યાર્થીઓએ કરેલા આ પુરુષાર્થને સહુએ વધાવ્યો. જગતની પરમ શકિત સાથે સાધી આપવાનું કામ પ્રાર્થના કરે છે. *
રવિશંકર મહારાજે, પંડિત સુખલાલજીએ પણ આ સંગ્રામને બિરઆ પ્રાર્થના એટલે અંતરશુદ્ધિ. અંતરના ઊંડાણમાંથી
દાવ્યો. જાગેલી પ્રજાને અત્યાચાર પણ દબાવી શકતા નથી એ અવાજ ઊઠે :
બોધપાઠ ગુજરાતે સમગ્ર દેશને શીખવ્યો. ગુજરાતમાં નવાં ચેતન असतो मा सद्गमय ।
અને વ્યવસ્થા આવે તેથી વિદ્યાર્થીઓએ મેખરે રહી નવનિર્માણ तमसो मा ज्योतिर्गमय।
સમિતિનું સ્થાપન કરી સરકારને નમાવી, એટલું જ નહિ પણ હવે मृत्योर् मा अमृतम्गमय ।
કોઈ પણ ભ્રષ્ટાચારી અને સત્તાલોલુપ સરકારને ગુજરાત નહીં સાંખે વિશ્વના અણુએ અણમાં પરમાત્માને વાસ છે, એવી દઢ
એવી આશા જન્માવી. એટલે વિદ્યાર્થી - આંદોલનને સહુ કોઈ શતા થાય તે સર્વ જીવ પ્રત્યે સમતા, પ્રેમ, કરુણા, મૈત્રીભાવના પરિ
બિરદાવે એ સ્વાભાવિક છે. તેમાં કોઈ નવ-ક્રાંતિનાં ચિહને નિહાળે ણામે. આવી ભાવનાથી અંતરશુદ્ધિ વધતી જાય તેમ આ શ્રદ્ધા દઢ
એ પણ કુદરતી છે. વિદ્યાર્થી-આંદોલનનું સફળ ને તેજસ્વી પ્રકરણ થતી જાય.
આમ પૂરું થયું. મારી અંતિમ માન્યતાઓ લખી છે. તેનાથી અનંતા જન ત્યાર પછી જે નવ - વળાંક આવી રહ્યો છે તેનું સમતલ દૂર છું. પણ સ્પષ્ટ માન્યતાઓ અને વિચારે દઢ ન હોય ત્યાં સુધી તે - બુદ્ધિથી પૃથક્કરણ કરવું ઘટે છે. વિદ્યાર્થી -દોલને પ્રજમાં ગાદિશામાં પણ જઈ ન શકીએ. ગોથાં ખાઈએ અથવા બીજાનું સાંભળી
વેલી નવચેતના વ્યર્થ ન જાય તે માટે પણ તેને તટસ્થપણે ઊંડાભરમાઈએ. સાચા સદગુરુ મળે તો માર્ગ સરળ થાય. તેના અભાવે,
ણથી વિચાર કરવા જરૂરી છે. આ પ્રથમ તબક્કાને ઉદ્દેશ સ્પષ્ટ-રેખ સ્વપુરુષાર્થ અને ચિન્તન એક ઉપાય છે. અત્યારે તે એમ લાગે છે.
હતે: ભ્રષ્ટાચારી ને કાવાદાવાવાળી સરકાર જવી જોઈએ, જેથી
પ્રજાની ખોટી યાતનાઓને અન્ન આવે. આ ઉદ્ર્શ પૂર્ણ થયો. પણ એહ પરમપદ પ્રાપ્તિનું મેં ધણું ધ્યાન જો,
પછી? નાટકને પહેલે અંક પૂરો થયો એટલે દશ્ય બદલાવું ગજા વગરના હાલ મનોરથ રૂપ જો
જોઈએ, પણ દશ્ય બદલાતું જણાતું નથી. રવીન્દ્રનાથે ગાયું છે: અંતર મમ વિકસિત કરો અંતરતમ છે.
નવનિર્માણ સમિતિ રચાઈ છે, પણ એની એટલે નવું નિર્માણ ૩-૨-૩૪
ચીમનલાલ ચકુભાઈ
કેવું થશે તેની ચોખવટ થઈ જાણી નથી. દેશમાં જે નવા ફેરફારો મયૂરકલ્પના
ઈચ્છીએ છીએ તે કયા છે? કઈ રીતે કરવાના છીએ? અને ફેણ
કરશે? તેની વિચારણાને લોકોને ખ્યાલ અપાયું નથી. જે અદઉપરના પુસ્તક વિશે તા. ૧૬-૧-૭૪ ના અંકમાં માહિતી
લન કરતાં હોઈએ તે તેને વિધાયક ઉદ્દેશ શું છે તેની સ્પષ્ટતા જરૂરી આપેલી, તેના અનુસંધાનમાં એનાં લેખિકા શ્રી મેનાબહેન જણાવે
છે. પ્રથમ તબક્કાના અન્ત વખતે શ્રી જ્યપ્રકાશ નારાયણે છે કે, આ પુસ્તકનાં રેખાંકને, અલ્પના તથા રંગેની માટે, માટીના
વિદ્યાર્થીઓને આપેલું માર્ગદર્શન ચિતાપ્રેરક છે. ગાંધીજીએ ૧૯૨૧ના અને કાચના વાસણના સુશોભન માટે, લાકડાના કોતરકામ માટે,
સત્યાગ્રહ અલિન વખતે વિદ્યાર્થીઓને કોલેજ કે શાળાએ છોડટેકસ્ટાઇલ, વણાટ અને સ્ક્રીન પ્રિન્ટિંગના બ્લેક તેમ જ બાટિક,
વાનું એલાન કર્યું હતું તેને ઉલેખ કરીને શ્રી જયપ્રકાશે કહાં ચર્મકામ, ભરત તેમ જ લાકડાના સુશોભન માટે તેમ જ આર્કિ
કે, “.. આજની પરિસ્થિતિમાં કિનારે ન ઉભા રહે, કૂદી પડે. ટેકટને પણ ઉપયોગી થશે. તેમનું સરનામું આ મુજબ છે: કેલાસનગર, પાંચમે માળે, બ્લેક . ૮૭, ભાટિયા હૈસ્પિટલ સામે,
એક વર્ષ માટે કોલેજો છાડીને કૂદી પડો.” ગાંધીજીએ કહ્યું અને તારદેવ, મુંબઈ-૭.
જયપ્રકાશે કહ્યું તે પરિસ્થિતિને ભેદ સમજવું જોઈએ. ગાંધીજી મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ દેશનું સુકાન લઈ બધાની દોરવણી કરતા હતા અને આંદોલનનું ધ્યેય