________________
૨૨૨
પ્રબુદ્ધ જીવન
તો, ૧૬-૨૭૪
કે રાજકારણની રીત બદલવી પડશે - ૧૯૭૪ની શરૂઆતના મહિનાના અભૂતપૂર્વ લેડ- કેટલું કાળું નાણું આપ્યું? આપણું રાજકારણ ભ્રષ્ટાચારનું રાજકારણ લને ગુજરાતમાં નવી રાજકીય આબોહવા સર્જી છે. પ્રજા ભ્રષ્ટા- એટલા માટે બન્યું છે કે રાજકીય આગેવાનો અને વેપારી -ઉદ્યોગચારના રાજારણ સામે સફળતાપૂર્વક બળવો કરી શકી તે હકીકત પતિઓ વચ્ચે એક એવી મૂક સમજણ થઈ છે કે નાણાં શાને ભારતની લોકશાહી માટે નરવી એંધાણી છે. લોકમતે મતપેટીની સત્તાના જોરે લોકશાહીને પિતાને આંગણે પાળેલા કૂતરાની જેમ બહાર પોતાનો અભિપ્રાય વ્યકત કરી ભારતની લોકશાહીને નવું બાંધી રાખવી. ધનિક વર્ગ અને રાજકીય પુરુષોની આ સમજૂતી પરિમાણ આપ્યું છે. લોકશાહી એ કેવળ ચૂંટણીનું ક્રિયાકાંડ નથી. ભ્રષ્ટાચારી રાજકારણને પામે છે. જવાહરલાલ નેહરુના સમયમાં લેકમતની પ્રતિષ્ઠા એ લોકશાહીને પ્રાણ છે. આપણે અત્યાર સુધી પણ આવું બનતું. તે સમયે આ વિશે શરમની લાગણી હતી. ટોચના - ક્રિયાકાંડી લોકશાહીમાં રચ્યાપચ્યા રહ્યાં. ગુજરાતના આંદોલને આ નેતાએ ઓછામાં ઓછા ૨ાપ્રામાણિક હતા. હવે શરમ તૂટી ગઈ ક્રિયાકાંડી માળખાને છિન્નભિન્ન કરી નાખી આપણી લોકશાહીના છે. સડો ટેચથી જ શરૂ થાય છે. હવે દરેક રાજ્યના મુખ્ય પ્રધાન સૂતેલા આત્માને જગાડે છે. પણ આમ કરવામાં લગભગ ૫૧ કાળાં નાણાં ઉઘરાવતી વખતે કહે છે: “૨ કયાં મારા માટે કરું માણસોએ ભાગ આપ્યો છે. આમ બહુ મોટી કિંમત ચૂકવીને ગુજ- છું? આ તો મારે વડા પ્રધાનને દેવાનાં છે.” આનું પરિણામ એ રાતની પ્રજાએ લેકમતની સર્વોપરિતા સ્થાપી છે. ભારતને લોક- આવ્યું છે કે વિદ્યાર્થીઓ, ધંધાદારીઓ અને બુદ્ધિજીવીઓએ કોંગ્રેસ શાહી સમાજ આ બલિદાન માટે ગુજરાતની પ્રજા પ્રત્યે હંમેશાં
સાથેની છેડાછેડી ફાડી નાખી છે. ' કૃતજ્ઞતા વ્યકત કરશે.
પણ હવે પછી શું? ગુજરાતના આંદોલનનો બોધપાઠ ધારાસભામાં બહુમતી હોય, અને પ્રજાને ટેકે ન હોય તો એ છે કે આપણી રાજકીય અને આર્થિક નીતિમાં કેટલાક પાયાના - - એ બહમતી પત્તાના મહેલ જેવી છે. નવી દિલ્હી આજે કાળાં
ફેરફારો કરવા પડશે. ભ્રષ્ટાચારનું રાજકારણ ત્યારે જ અરસરકારક નાણાંના રાજકારણથી ભારત પર રાજ ચલાવે છે. આથી તેમને
રીતે દૂર થશે કે જ્યારે અર્થકારણનું વિકેન્દ્રીકરણ શરૂ થશે. રચુંટણી, બહમતી, સમાજવાદની ચૂત્ર, સ્થાપિત હિતે પર પ્રહારે, વિરોધ પક્ષો પર બિનલોકશાહીને પાયાવગરના આક્ષેપ વગેરેમાં અત્યારે ભારતમાં સત્તાના વિકેન્દ્રીકરણની પણ જરૂર છે. જ રાજકારણની ઈતિશ્રી લાગે છે. આ કારણે વડા પ્રધાન
એક જ વ્યકિતની આસપાસ ફરતું રાજકારણ નથી કેન્દ્રને મજબૂત અને કોંગ્રેસ મોવડીમંડળ છેવટ લગી ગુર્જરાતની પરિસ્થિતિ કરતું કે નથી દેશને મજબૂત કરવું. સમજી ન શકયાં. ગુજરાતને બળવે માત્ર ચીમનભાઈ પટેલ અને રાજકીય સત્તા અને અર્થકારણના વિકેન્દ્રીકરણની પ્રક્રિયા તેમની સરકાર સામે ન હતો. ગુજરાતને બળવો માત્ર મોંઘવારી શરૂ કરવા માટે નીચેનાં ચાર પગલાંના અમલ માટે પ્રજાએ શાંત
અને જીવનજરૂરિયાતની ચીજોની અછત સામે ન હતા. ગુજ- આંદોલન ચલાવવું પડશે: - રાતને બળવે તે અત્યારે ભારતમાં પ્રવર્તતી રાજકારણની રીત
(૧) રાજકીય પક્ષો મોટા ઉદ્યોગો અને વેપારીઓ પાસે . (સ્ટાઈલ ઓફ પોલિટિસ) સામે હતો.
નાણાં ચેકથી જ લેશે. કયા પક્ષને કોણે કેટલાં નાણાં આપ્યાં છે તેની - પૈસાદારો, શ્રીમંતે, ખેડૂતો, અમલદારો ચાને રા બધાના
જાહેરખબર કેન્દ્ર સરકાર પોતાના જ ખર્ચે છાપશે. જો અચુક ' , શિરોમણિ રાજકીય આગેવાને – ૨ ચાર વગેએ મળી જઈ
રકમની આવકવાળાની નામાવલિ સરકારી ખર્ચે જાહેરખબરરૂપે ' ', સત્તા અને પૈસાના જોરે આ દેશમાં લોકશાહીના નામે ધનિકશાહી
છપાતી હોય તે રાજકીય પક્ષો વિશેની આ જાહેરાત કેમ ન છપાય? . (લુટોક્રસી) સ્થાપી છે તે સામે ગુજરાતની પ્રજાએ બળવો કર્યો
આ તો વચગાળાનું પગલું છે. આખરે પશ્ચિમ જનીની જેમ દરેક હતું. આજે ગુજરાતમાં શાસક કોંગ્રેસના સભ્યો પ્રત્યે તીવ્ર અણ
સ્વીકૃત પક્ષને ચૂંટણી લડવા માટે કેન્દ્રનું નાણા ખાતું ગઈ ચૂંટણીમાં ગમો છે. શાસક કોંગ્રેસના પ્રતિનિધિને લોકો જુએ છે ને ભરાયા
મળેલા મતદીઠ એક કે બે રૂપિયા આપશે. ધારો કે સમાજવાદી થાય છે. પણ વિરોધ પક્ષોએ આમાં બહુ રાજી થવા જેવું નથી.
પક્ષને દેશમાંથી કુલ દસ લાખ મત મળ્યા. કેન્દ્ર સરકાર સમાજવાદી પ્રજાને તિરસ્કાર બધા જ રાજકારણીઓ સામે છે. દરેક રાજકીય
પક્ષને આથી તેના ચૂંટણી ફાળામાં દસ લાખ રૂપિયા આપશે. આમેય નેતાના ચહેરામાં ગુજરાતની પ્રજા કાળું નાણું અને ભ્રષ્ટાચાર જએ
તે પ્રજા જ પકોને આખરે પૈસા આપે છે. હવે ફરક એટલો રહેશે છે. આથી જ્યાં સુધી આ ભ્રષ્ટાચારનું રાજકારણ બદલાશે નહિ ત્યાં
કે પ્રા કાળા બજારિયા દ્વારા નહિ પણ નાણાપ્રધાન દ્વારા સુધી ગુજરાતમાં વસ્તારાછા પ્રમાણમાં સાશાંતિ રહેવાની છે. શાસક
રાજકીય પક્ષોને પૈસા આપશે. આથી રાજકીય પક્ષો અને ધનિ: કોંગ્રેસના ધારાસભ્યોને પ્રજા સકારણ ભ્રષ્ટાચારના પ્રતીક સમજે
વચ્ચેની નાણાકીય કડી સાવ દૂર નહિ થાય તે ય તદ્દન નબળી છે. આ લોકો જયાં સુધી ધારાસભામાં હશે ત્યાં સુધી કશે ફેરફાર
તે પડી જશે જ. થવાને નથી એની પ્રજાને ખાતરી થઈ ગઈ છે. ગુજરાત ધારા
(૨) ભારતના પ્રેસિડેન્ટ રાજકીય પક્ષો માટેના ખારા ડિસભાના વિસર્જનની માગણી આ સંદર્ભમાં જોઈશું તે તેની યથા- ટરની નિમણૂક કરશે. આ ઍડિટર દર વર્ષે દરેક પ્રાદેશિક કે થતા સમજાશે.
અખિલ ભારતીય પક્ષને હિસાબ ઑડિટ કરી પ્રજા સમક્ષ રજૂ કરશે. - એ સાચી વાત છે કે ધારાસભાનું વિસર્જન થવાથી થોડીક (૩) સરકારે ગરીબ પ્રજાને મદદ કરવી હોય તે ખાધાઅસ્થિરતા રાવશે, પણ અત્યારે જે પરિસ્થિતિ છે તે બે ધરતીકંપ
ખેરાકી જેવી જીવનજરૂરિયાતની વસ્તુથી તેણે સાવ દૂર રહેવું વચ્ચેની સ્થિતા જેવી છે. ટૂંકા ગાળાની અસ્થિરતાની આથી આપણે ચિંતા ન કરવી જોઈએ. જો આ પગલાથી રાજકારણની
જોઈએ. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે બન્યું તે પરથી અંકુશ રીતમાં થોડા પણ ફેરફાર થશે તે ભારતની લોકશાહીમાં ગુજરાતને વિશે એક નિયમ તારવવા જેવું છે: “સરકારને અંકુશો નાખવા જ બળવે એક ગૌરવપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે.
હોય તે મોજશોખની વસ્તુ ઉપર નાખે. સામાજિક ન્યાયના ગુજરાતનું આંદોલન સ્વયંભૂ આંદોલન હતું. વિદ્યાર્થીઓ, નામે પણ ભગવાનને ખાતર આ અંકુશો જીવનની જરૂરિયાતની શિક્ષા અને બહેનેએ આ આંદોલનમાં જે ભેગ આપ્યો છે, વસ્તુઓ ઉપર તે કદી ન નાખે. સરકારે અનાજ વેપાર પિતાના જે વીરતા બતાવી છે તે ગુજરાતના જાહેર જીવન એક સ્મરણીય હાથમાં લીધું તે પછી અનાજ લગભગ અદશ્ય થઈ ગયું છે. અંકુશ પ્રકરણ બની રહેશે. હવે ફરી વાર વિદ્યાર્થીઓ રાજકીય આગે- માત્ર ભાવ વધારતા નથી, ચીજવસ્તુની પણ અછત ઊભી કરે છે. વાનેને જૂની રમત રમવા દેવાના નથી. વિદ્યાર્થીઓના આગેવાને (૪) નવી દિલ્હીએ અનાજનું ઉત્પાદન અને તેનું વિતરણ - પાસે માહિતી છે કે કયા વેપારીએ, કયા ઉદ્યોગપતિએ કોંગ્રેસને હવે રાજ્ય પર છોડી દેવું જોઈએ. ભારત જેવા મેત દેશમાં નવી