________________
તા. ૧-૨–૭૪
પ્રબુદ્ધ જીવન
૨૦૯
ગાંધીજી અને પાર્લામેન્ટ [હિન્દુસ્તાનને સ્વરાજ કેમ મળે, આજીજી અને અર- અટકાવી શક્યા હોત? ગાંધીજીનું આ પુસ્તક દરેક વ્યકિતએ વાંચી, જીઓ કરીને, હિંસાથી કે અહિંસક માર્ગે, અને તે સ્વરાજ કેવા મનન કરવાની જરૂર છે. પ્રકારનું હોય, પશ્ચિમના સુધારાનું અનુકરણ કરવું અને બ્રિટનમાં છે ૨૫ વર્ષના પાર્લામેન્ટરી ઢબના સ્વરાજના અનુભવ પછી, એવી પાર્લામેન્ટની ઢબનું કે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આવા
હજી પણ હિન્દુસ્તાનની એ જ ઈરછા છે? બધા પ્રશ્ન વિશે પોતાના વિચારે ગાંધીજીએ, સંક્ષેપમાં, વાચક
તે સંબંધે મેં આ અંકમાં એક લેખ લખ્યો છે. તેના સંદઅને અધિપતિ વચ્ચે સંવાદરૂપે, “હિન્દ સ્વરાજ' ના નાનકડા
ભમાં ગાંધીજીએ પાર્લામેન્ટ વિશે કહ્યું છે તે મનનીય હોઈ અહીં પુસ્તકમાં ૧૯૦૮ માં સૌપ્રથમ રજૂ કર્યા. ગાંધીજીના બધા વિચારે
આપું છું.
-ચીમનલાલ ચકુભાઈ બીજરૂપે આ પુસ્તકમાં મળે છે. તેની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે, “જ્યારે મારાથી નથી રહેવાયું, ત્યારે જ મેં લખ્યું છે.
વાચક: ત્યારે તમારા કહેવા ઉપરથી હું એ અનુમાન કર્યું બહુ વાંચ્યું, બહુ વિચાર્યું. જે મારા વિચાર છેવટના લાગ્યા તે
છું કે ઈંગ્લેંડ જેવું રાજ્ય ભગવે છે તે બરોબર નથી કે આપણને વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો.” ૧૯૨૧માં આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રકટ થઈ ત્યારે
અધિપતિ : આ અનુમાન તમે બરોબર કર્યું છે. ઈંગ્લેંડમાં તેની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું:“આ પુસ્તકમાં “આધુનિક
જે સ્થિતિ હાલ છે તે ખરેખર દયામણી છે, અને હું તે ઈશ્વરની સુધારા”ની સખત ઝાટકણી છે. તે ૧૯૦૮ માં લખાયું હતું. મારી
પાસે માગું છું કે તેવી સ્થિતિ હિન્દુસ્તાનની કદી ન થજે. જેને જે પ્રતીતિ એમાં પ્રકટ કરી છે તે આજે અગાઉના કરતાં વધારે
તમે પાર્લામેન્ટની માતા કહે છે તે પાર્લામેન્ટ તે વાંઝણી છે અને દડ થયેલી છે. મને લાગે છે કે જે હિન્દુસ્તાન આધુનિક સુધારાને
વેશ્યા છે. આ બન્ને શબ્દો આકરા છે, છતાં બરોબર લાગુ પડે છે. ત્યાગ કરશે તો તેને લાભ જ થવાને છે.”
મેં વાંઝણી કહી, કેમ કે હજુ સુધી પાર્લામેન્ટે પોતાની મેળે એક
પણ સારું કામ કર્યું નથી. જો તેની ઉપર જોર કરનાર કોઈ ન હોય - ૧૯૩૮માં આ પુસ્તક વિષે ગાંધીજીએ લખ્યું: “આ પુસ્તક
તે તે કંઈ જ ન કરે એવી તેની સ્થિતિ સવાભાવિક રીતે છે. મારે અાજે ફરી લખવાનું હોય તો હું કયાંક કયાંક તેની ભાષા બદલું.
અને તે વેશ્યા છે, કેમ કે તેને જે પ્રધાનમંડળ રાખે તે પ્રધાનમંડપણ એ લખ્યા પછીનાં જે ત્રીસ વર્ષ મેં અનેક ઝંઝાવાતમાં પસાર
ળની પાસે તે રહે છે. આજે તેને ધણી એસ્કવીથ, તો કાલે બાલફર, કર્યા છે, તેમાં મને એ પુસ્તકમાં દર્શાવેલા વિચારોમાં ફેરફાર કરવાનું
અને પરમ દિવસે ત્રીજ. કંઈ કારણ મળતું નથી.”
વાચક: આ તો તમે કંઈક યંગમાં બોલ્યા છે. વાંઝણી શબ્દ આ પુસ્તકમાં રેલવે, વકીલ, દાકતર, યંત્રો, કેળવણી, હિંસા
હજી તમે લાગુ પાડયો નથી. પાર્લામેન્ટ લેકોની બનેલી છે, એટલે અહિંસા, સત્યાગ્રહ વગેરે અનેક વિષયો સંબંધે ગાંધીજીએ
બેશક લોકોના દાબ નીચે જ કામ કરે છે. તે જ તેને ગુણ છે, પિકાના છેવટના વિશરો દર્શાવ્યા છે. હિન્દુસ્તાને કેવા પ્રકારના
તેની ઉપર અંકુશ છે. સ્વરાજની ઈચ્છા રાખવી જોઈએ, તેના જવાબમાં તેમણે ભારપૂર્વક ક.નું છે કે બ્રિટનની પાર્લામેન્ટ ઢબનું તો નહિ જ. શા માટે નહિ
અધિપતિ: આ વાત મહા ભૂલભરેલી છે. જે પાર્લામેન્ટ તેના જવાબમાં બ્રિટિશ પાર્લામેન્ટ વિશે તેમના વિશે જણાવ્યા વાંઝણી ન હોય તે આમ થવું જોઈએ : લોકો તેમાં સરસમાં સરસ છે, જે અહીં આપું છું. બ્રિટિશ પાર્લામેન્ટને તેમણે વાંઝણી અને મેમ્બરો ચૂંટીને મલે છે. મેમ્બરો વગર પગારે જાય છે, એટલે વેશ્યા કહી છે. એક અંગ્રેજ મહિલાની લાગણીને માન આપી વેશ્યા લોકકલ્યાણને સારુ જવા જોઈએ. લોકો પોતે કેળવાયેલા ગણાય છે જેવા ગ્રામ્ય શબ્દ કાઢી નાખવાની ૧૯૨૧માં હા પાડી, પણ વિચારો એટલે ભૂલ ન કરે એમ આપણે માનવું જોઈએ. આવી પાર્લાતો એ જ રહ્યા.
મેન્ટને અરજી ન ઘટે, તેની ઉપર દાબ ન ઘટે. તે પાલમેન્ટનું કામ " બ્રિટિશ પાર્લામેન્ટના જે મહાન દોરે ગાંધીજીને બતાવ્યા
એનું સરળ હોવું જોઈએ કે દહાડે દહાડે તેનું તેજ વધારે દેખાય છે તે વર્તમાનમાં અનેકગણા વધ્યા છે. છતાં આપણું બંધારણ
ને લોકોની ઉપર તેની અસર થતી જાય. તેને બદલે આટલું તો આપણે ઘડયું ત્યારે બ્રિટનનું અનુકરણ જ કર્યું.
સૌ કબૂલ કરે છે કે પાર્લામેન્ટના મેમ્બરે આડંબરિયા અને સ્વાર્થી
જોવામાં આવે છે.. સૌ પિતાનું ખેંચે છે. માત્ર ધાસ્તીને લીધે જ ૧૯૨૧માં ગાંધીજીએ કહ્યું કે આ પુસ્તકમાં જે સ્વરાજ
પાર્લામેન્ટ કંઈ કામ કરે છે. આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે ચિતાર આપ્યો છે તેવા સ્વરાજની સ્થાપના માટે હું આજે પ્રયત્ન કરી રહ્યો છું એવું કોઈએ માની ન બેસવું. હિન્દુસ્તાન તેને
છે. એક પણ વસ્તુ આજ સુધીમાં પાર્લામેન્ટ દેકાણે પાડી હોય
એ દાખલ જોવામાં નથી આવતો. મોટા સવાલોની ચર્ચા જયારે માટે તૈયાર નથી. “આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું શ્રેય હિન્દુ
પાર્લામેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બર લાંબા થઈને પડે છે સ્તા ની પ્રજની ઈચ્છા પ્રમાણેનું પાર્લામેન્ટરી ઢબ- સ્વરાજ પ્રાપ્ત
અથવા બેઠાં બેઠાં ઝોલાં ખાય છે. તે પાર્લામેન્ટમાં મેમ્બરો એવા બરાડા કરવાનું છે એ વિશે કશી શંકા નથી.”
પાડે છે કે સાંભળનારા કાયર થઈ જાય છે. તેના એક મહાન લેખકે કેટલી કરુણતા કે જે પાર્લામેન્ટને પોતે વાંઝણી અને વેશ્યા તેને “દુનિયાની વાતૂડી' એવું નામ આપ્યું છે. મેમ્બરે જે પક્ષના કહી એ જ ઢબનું સ્વરાજ અપાવવા ગાંધીજીએ ૩૦ વર્ષ લડત હોય તે પક્ષ તરફ પોતાને મત વગરવિચાયે આપે છે, આપવા કરી. પણ તેમણે કહ્યું છે કે “હિન્દુસ્તાનની પ્રજાની ઈચ્છા પ્રમાણે બંધાયેલા છે. તેમાં કોઈ અપવાદરૂપે નીકળી આવે છે તે મેમ્બરના આમ કરવું પડે છે. જે સુધારાની ગાંધીજીએ સખત ઝાટકણી કાઢી ભોગ સમજવા. જેટલો વખત અને પૈસા પાર્લામેન્ટ ગાળે છે એટલે છે તે ખૂબ આગળ વધ્યો છે અને હજી વેગપૂર્વક વધી રહ્યો છે. વખત અને પૈરા જો થોડા સારા માણસોને મળે તે પ્રજાને ઉદ્ધાર આ સુધારાનું મુખ્ય લક્ષણ, ગાંધીજીએ કહ્યું છે તેમ ધર્મ અને થઈ જાય. આ પાર્લામેન્ટ તે માત્ર પ્રજાનું રમકડું છે, ને તે રમકડું નીતિને અભાવ. હિન્દુસ્તાન એ જ દિશામાં જઈ રહ્યું છે. ગાંધીજી પ્રજાને બહુ ખરચાં નાખે છે. આ વિચારે મારા અંગત છે