________________
૨૦૮
* પ્રબુદ્ધ જીવન
તો, ૧-૨–૭૪
લાઠીમાર કે ગેળીબારથી અટકાવી શકાય, કે ન ગુજરાત સરકારે અરાજકતા ઊભી કરવી જોઈએ અને એવી અરાજકતામાંથી ક્રાતિ અમદાવાદમાં ગેરડહાપણથી લશ્કર બોલાવ્યું છે તેનાથી અટકાવી શકાય. જન્મશે. હું ધારું છું, કશી જયપ્રકાશની આવી માન્યતા નહિ હોય, રાજય સરકાર આવાં ગભરાટભર્યા પગલાંને કારણે પ્રજાથી વધારે
કારણકે તેઓ યુવાને પાસેથી વિવેકપૂર્ણ, શાન્તિમય અને તટસ્થ
વર્તનની આશા રાખે છે. યુવકશકિતને જેને સન્માર્ગે ઉપયોગ વિમુખ થઈ ગઈ છે. શ્રી રવિશંકર મહારાજ જેવા સંતપુરુષ,
કરે છે તેમણે આગેવાની લઈ, જવાબદારી સ્વીકારી, નિશ્ચિત જેમણે ગુજરાત રાજ્યનું મંગળાચરણ કર્યું હતું કે, જ્યારે એમ કહે કાર્યક્રમ આપવો જોઈએ. કે ગુજરાત સરકારે રાજીનામું આપી દેવું જોઈએ ત્યારે પ્રજાને આ ઈજિપ્ત અને ઈઝરાયલ 'સરકાર પ્રત્યે કેટલે ઊંડે અને સર્વવ્યાપી અવિશ્વાસ છે તે હકીકત ઈજિપ્ત અને ઈઝરાયલે પિતાનાં દળે પાછો ખેંચી સ્પષ્ટ થાય છે. આને અર્થ એ પણ છે કે આ સરકારે રાજ કરવા લેવાને કરાર કર્યોતે શાતિની દિશામાં એક વિશેષ પગલું છે. પ્રથમ માટેને નૈતિક અધિકાર ગુમાવી દીધા છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધી પગલે યુદ્ધવિરામ કરી, હવે સામસામાં ઊભેલાં લશ્કરી દળોને છૂટાં આ પરિસ્થિતિમાં દરમિયાનગીરી કરી નથી કે નથી લીધાં કોઈ એવાં કરવાનું બીજું પગલું આવકારદાયક છે. કિસિજરની આ એક વિશેષ પગલાં કે જેથી ગુજરાતનું સામાન્ય જીવન ફરી સ્થાપિત થાય. આ સિદ્ધિ છે. અતિવિકટ સંજોગોમાં ખૂબ ધીરજ અને કુનેહથી એક એક દુ:ખદ હકીકત છે. કેન્દ્ર સરકારની ગુજરાત પ્રત્યેની આ બેપરવાઈથી પગલું માંડીને મધ્યપૂર્વને શાન્તિ તરફ લઈ જાય છે. આરબ રાજયમાં ગુજરાતની પ્રજાને અત્યંત દુ:ખ થયું છે. એક વાત સ્પષ્ટ છે કે અને ઈઝરાયલમાં ઉદ્દામવાદી તની પરવા કર્યા વિના, ઈજિપ્તના
સાદત અને ઈઝરાયલના ગાડા મેયર, ૨૫ વર્ષથી સળગતી આગને સામાન્ય જીવન ફરી સ્થાપિત કરવા માટે ગુજરાતના અત્યારના
બુઝાવવાના પ્રયત્ન કરે છે. તેમની હિંમત ખરેખર અભિનંદનને - વહીવટી તંત્રની કોઈ પહોંચ નથી. સામાન્ય જીવન ત્યારે જ પ્રસ્થા- પાત્ર છે. અમેરિકામાં વિષમ પરિસ્થિતિ છે તેથી ખંચકાયા વિના, પિત થશે કે જ્યારે કેન્દ્ર સરકાર કાયદા અને વ્યવસ્થાની તથા અનાજ કિસિજર પૈર્યથી ખુબ ગુંચવાયેલ કેકડા ઉકેલે છે. આથી, આરબ અને બીજી જીવનજરૂરિયાતની ચીજોની ન્યાયી વહેંચણીની સીધી
રાજએ સર્જેલી તેલની કટેકટી પણ નિવારી શકાશે. આરબ રાજયોમાં - જેવાબદારી પોતાના હાથમાં લેશે.”
રશિયાનું વર્ચસ્વ વધારે હતું ત્યાં પણ કિસિજરે ખાતરી કરાવી
જણાય છે કે અમેરિકાની સહાયથી જ છેવટને ઉકેલ લાવી શકાશે. યુવાને આહવાન ,
હવે આશા બંધાય છે કે જીનિવા કોન્ફરન્સનું કામ આગળ વધશે. • • ' , હમણાં હમણાં, શ્રી જયપ્રકાશ નારાયણ યુવાનોને આહવાન / એક સંનિષ્ઠ વ્યકિતનું યોગ્ય સન્માન આપી રહ્યા છે. ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને દૂર કરવા માંગરોળમાં ૪૦ વર્ષ સુધી એકધારી તપશ્ચર્યા કરી એવા એક યુવાને આગળ આવવું જોઈએ એમ હાકલ કરી છે. થોડા દિવસ પહેલા પવનારમાં એક પ્રવચનમાં તેમણે કહ્યું :
આચાર્ય શ્રી વીરજીતભાઈનું માંગરોળનિવાસીઓએ મુંબઈમાં - " " “લોકશાહીની પ્રક્રિયાના જન્મકાળે જે તેનું ગળું દાબવામાં
સમાન કરી રૂપિયા ચાલીસ હજારની થેલી અર્પણ કરી તે સુખદ આવતું હોય ત્યારે શું રાપણે યુવાન વર્ગ ચાળસુની જેમ માત્ર
પ્રસંગે હાજર રહેતાં મને આનંદ થયો. આમ તે શ્રી વીરસુતભાઈ જોયા કરશે? એમને આંચકો આપીને પ્રેરે રોવે આનાથી વધુ એક બાળમંદિર ચલાવે છે, પણ તેમના વિદ્યાર્થીઓમાં સુસંસ્કાર ' મહત્ત્વને અન્ય કોઈ પ્રશ્ન ન હોઈ શકે. આજે અને હમણાં
રેડયા અને તેમના જીવનઘડતરનો પાયો નાખે તે હકીકત તેમના કુચ કરવાનો સમય છે. કઈ દિશામાં કૂચ કરવી અને શું પગલું.
સેંકડો વિદ્યાર્થીઓએ ગૌરવપૂર્વક સ્વીકારી તેમનું સન્માન કર્યું અને ભરવું તે યુવકોએ જાતે નક્કી કરવાનું છે. મારી ભલામણ માત્ર એટલી જ છે કે લોકશાહીના અર્થ અને આત્માને અનુરૂપ રોમનું
ગુરુ પ્રત્યેનું ઋણ અદા કર્યું ત્યારે એમ થયું કે હજી ભારતની પરંપરા વર્તન વિવેકપૂર્ણ, શાંતિમય અને તટસ્થ હોવું જોઈએ.”
સાવ લુપ્ત થઈ નથી. શ્રી વીરસુતભાઈએ દક્ષિણામૂર્તિમાં શ્રી હરબે દિવસ પહેલાં અમદાવાદમાં વિદ્યાર્થીઓના પાંદલનને ભાઈ ત્રિવેદી અને શ્રી ગિજુભાઈ પાસે બાળશિક્ષણને અભ્યાસ કરી, શ્રી ઉમાશંકર જોશીએ ટેકો આપ્યો. તેની આગેવાની લેવા તેમને માંગરોળના બાળમંદિરને સંભાળ્યું. રાષ્ટ્રીય લડતમાં અને શેખના વિનંતી કરી તેને સ્વીકાર ન કર્યો.
અમલ દરમિયાન અનેક સંકટ સહન કર્યા. માંગરોળના બાળમંદિરને - રાપણ અનુભવ છે કે યુવાને કે વિદ્યાર્થીઓને અદલને પ્રભાવશાળી રાગેવાની અને સાચું માર્ગદર્શન ન હોય તે
સંસ્કારધામ બનાવ્યું. ગાંધીયુગના દીવાઓ હજી પણ કયાંક પ્રકાશ ચાવ્યવસ્થિત, હિંસક અને આડે માર્ગે જાય છે. તેમનો દોષ નથી,
આપતા રહ્યા છે તે વર્તમાન સમયમાં રણમાં વીરડી જેવા લાગે છે. પ્રજાનું કોઈ. પણ રાંદેલન સાચા માર્ગદર્શન અને આગેવાની પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનું અભિવાદન વિના સફળ થતું નથી. વિદ્યાર્થી અને યુવાને માટે આ વધારે સાર
આ પ્રજાસત્તાક દિને ભારત સરકારે પંડિત સુખલાલજીને ભારતછે. તેમનામાં ખૂબ ઉત્સાહ હોય છે, શકિત હોય છે. સાચી દિશાના અભાવે આ ઉત્સાહ અને શકિત ચારે તરફ ઊભરાય છે, પણ નિર
ભૂષણની પદવીથી વિભૂષિત કર્યા છે તે જાણી તેમના મિત્રો અને ઈક જાય છે, હાનિકારક થાય છે. અમદાવાદમાં વિદ્યાર્થીએ પ્રશંસકો ઊંડા આનંદની લાગણી અનુભવે છે. આ ઉમ્મરે, પંડિતમ્યુનિસિપલ" બસોને કબજો લઈ, હિજેક કરી. હવે કદાચ અન્ય જીને પિતાને આવું માન મળે કે ન મળે તે હકીકત તેમને માટે સ્થળોચો આવા પ્રયોગો કરશે.
ગૌણ છે. પણ પંડિતજીને આ પદવી અર્પ, ભારત સરકારે તે યુવાનોને આહવાન કરવાવાળા કે ઉત્તેજન આપવાવાળા, યુવાને નિશ્ચિત કાર્યક્રમ ન આપે અને તે કાર્યક્રમને અમલ
પદવીની પ્રતિષ્ઠા વધારી છે. ગુજરાત સરકારે આ માટે ભલામણ કરવાની જવાબદારી લઈ અાગેવાની લેવા તૈયાર ન હોય
કરી હશે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બને ધન્યવાદને પાત્ર તે : ચંપાવું ચાહ વાન આગ સાથે રમત રમવા જેવું થાય છે. છે. મુંબઈ જેન યુવક સંધ માટે આ પ્રસંગ વિશેષ ગૌરવને છે. શ્રી જયપ્રકાશે કહ્યું, કઈ દિશામાં કૂચ કરવી અને શું પગલું પંડિતજીની પ્રેરણા અને માર્ગદર્શન સંઘને હમેશાં મળતાં રહ્યાં છે. ભરવું તે યુવકોએ જાતે નક્કી કરવું. આ અંધારાંમાં કૂદકો મારવા જેવું છે. શ્રી જયપ્રકાશને પિતાને પણ દિશા કે પગલાની ખબર
વર્ષો સુધી સંધની વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન સંભાળી વ્યાખ્યાનન હોય તો યુવકે શું નક્કી કરવાના છે? પછી એમ આશા રાખવી
માળાને કપ્રિય બનાવી છે. ૯૩ વર્ષની ઉમ્મરે પંડિતજીની બુદ્ધિકે લેકશાહીના અર્થ અને ૨ાત્માને અનુરૂપ રોમનું વર્તન વિવેકપૂર્ણ, પ્રતિભા એટલી જ સતેજ અને જાગૃત છે. હું જ્યારે મળું ત્યારે શાતિમય ચાને તટસ્થ હોવું જોઈએ તે વ્યર્થ છે. યુવકશકિતને
પ્રસન્નતાથી, કલાક દોઢ કલાક ફાાનચર્ચા થાય. હજી જિજ્ઞાસા પણ ઉપયોગ રાજકીય પક્ષોએ પિતાના હેતુઓ માટે કર્યો છે. યુનિવસિટીમો અને કૅલેજમાં અને છત્રપરિષદમાં જે બનાવ બન્યા
એટલી જ છે. શરીરસ્વાધ્ય પ્રમાણમાં સારું છે. આ બધું દીછે અને હજી બને છે તેમાંથી બોધપાઠ નહિ લઈએ તે યુવકોને
કાળની સાધનાનું પરિણામ છે. આ પ્રસંગે મારા તરફથ્રી અને જૈન માત્ર આહ્વાન આપવાથી લાભને બદલે હાનિ થવાની છે. યુવક સંઘ વતી' હું પંડિતજીનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું. . કેટલાક લોકો એમ માને છે કે કાતિ કરવી હોય તે પહેલાં ૨૯-૧-'૭૪
ચીમનલાલ ચકુભાઈ