________________
તા. ૧૬-૧૨-૪
પ્રબુદ્ધ જીવન
-૧૭
હોય છે, અને ત્યાં કહેવાનું લેકતંત્ર છે. જાપાનમાં યુવાનોને પોકાર લોકતંત્ર માટે સતત ચાલુ રહ્યો જ છે. હા, લેકશાહી છે, પણ શબ્દમાં જ. એને આત્મા, એનું તત્ત્વ ક્યાંય જોવા મળે નહીં.
ભારતમાં શું જોવા મળે છે? ભારતની સમસ્યાઓને દૂર કરવી હોય તો કહેવાનું લોકતંત્ર ઘટાડવું પડશે. લશ્કરને નામે, અનુશાસનને નામે અધિક ને અધિક ગુલામી આવતી જાય છે. આઝાદીને નામે વધુ ને વધુ સ્વાતંત્ર્ય જોખમમાં આવે છે.
એક સમારંભમાં એક લશ્કરી અફસર સાથે થયેલી વાતચીતમાં એણે કહેલું કે ગાંધીવાળો માણસ અમારો દુશ્મન છે...તે આની વચ્ચે સંઘર્ષ ચાલે જ છે.
બિહારમાં જે કંઈ થઈ રહ્યું છે એનું નામ લોકશાહી કહી શકાય? લોકશાહીમાં લઘુમતી માટે સંરક્ષણ કરવાથી વધુ ને વધુ લોકશાહીનું વજન વધે છે.
જમશેદપુરમાં લોકશાહીના દોષ બતાવવા માટે લેખ લખનાર સંપાદકને પોતાના જીવનનો ભાગ આપવો પડશે. ભારતીય લોકશાહીના એક રક્ષકને એમાં જાન ગયે.
ભારતીય લોકશાહી કયાં છે? આ પ્રશ્ન છે. ભારતીય જીવનમાં જે ઘટનાઓ આજે બની રહી છે તે રગતપીત જેવી છે. આ ઘટનાઓ દ્વારા લેકશાહીને હાસ થતા રહે છે.
અસંગઠિત દળો આપણે ત્યાં અઢળક છે. કદાચ ગણી ન શકાય એટલાં છે. એમાં અસંગઠિત હોવું એની ધૃણા જ દેખાતી નથી.
ભારતમાં લોકમતની ખૂબ આવશ્યકતા છે, પણ એ કયાંય દેખાતા નથી. અહીં There are masses run by demagoguesભાષણિયાએથી દોરવાતી રહેતી પ્રજા જોવા મળે છે.
આને ઈલાજ શો? આજના લકતંત્રને વધુ વિકસિત કરવું જોઈએ. એને વધુ ને વધુ લોકાભિમુખ કરવું જોઈશે. આને એક પ્રયોગ બિહારમાં ચાલે છે. ત્યાં માત્ર અસંતોષની ભડક જ નથી, એ આંદોલનમાં લોકતંત્ર અભિમુખ પ્રજાને લઈ જવાની પણ ઝંખના છે. એમાં આશાનું એક કિરણ જોઈ શકાય છે.
રાજકીય પક્ષોની કોઈકે વ્યાખ્યા કરી છે: Associations of men for the sole purpose to capture power and never to return, (માત્ર સત્તા કબજે કરવા માટે અને તેની પાછી સોંપણી ન કરવા માટે કેટલાક લોકોનું જૂથ.).
તે આવા રાજકીય પક્ષો પર જ આધારિત બન્યા વગર લોકોએ રાજકારણ પ્રતિ વધુ ને વધુ અભિમુખ થવું જોઈશે.
ગોવિંદરાવ દેશપાંડે થાક અને તેનું નિવારણ
એક્વાર એક મિત્રદંપતીને હું મળવા ગયા. ૧૬ વર્ષના તેમને તંદુરસ્ત પુત્ર જમવાના ટેબલ પર લાંબા પગ કરીને નિરાંતે બેઠે હવે તેને તેની માએ દેબલ પરથી પ્લેટ ઉડાવી રસેડામાં લઈ જવા કહ્યું. “અરે ! હું તે એ શાી ગયા છું ને !” છે.કરાટને શરીર મરી કંટાળીને જવાબ આપ્યો. પાંચ વિ.નિટ પછી મેં જોયું તો એ બાર મેદાનમાં ઉઋહિર્વક ક્રિકેટ ખેલવા લાર્ગો ગયો હતો. સમય કયાં જઈ રહ્યો છે તેનું તેને ભાન પણ નહોતું.
થોડી વાર પહેલાં જ પ્લેટ ઉઠાવતાં થાકી જનાર છેકાની આ રીત પર વડીલ તરીકે આપણને કદાચ નારાજી પ્રગટે કે હસવું આવે, પરંતુ આપણામાંના અનેક કે આ પ્રકારનું વર્તન બતાવે છે. બહુ થાકી જવાય છે એ આજની વ્યાપક ફરિયાદ છે. સંખ્યાબંધ કે જૂના હઠીલા રોગ જેવી આ ફરિયાદના ભેગ બનેલા આપણને જોવા મળે છે, જેમનું શારીરિક સ્વાસ્થય બીજી રીતે તે બરાબર હોય છે છતાંય તેમને થાક જણાયા કરે છે.
પાણીમાંથી ઊઠતાંવેંત થાકની બૂમ પાડનાર લોકોને પણ એક વર્ગ છે, જે પોતાનું રોજિ કામ પૂરા દિલથી કરી
શકતો નથી. ‘કામ તે ઘણું કરવાનું છે, પરંતુ એવી નબળાઈ લાગે છે કે આજે ઘેર રહી આરામ જ કરી લઉં” એમ કહી તેએ કામને ટાળતા જ હોય છે. થાકની બાબતમાં એક ડૉકટર તરીકે હું એમ કહીશ કે મને કોઈ કામ ક્યું હોય કે માંદગી જેવું કારણ હોય તે જ આપણને થાક લાગે છે; બાકી અવારનવાર થાક લાગવાની ફરિયાદ કરવી એ એક નબળી માનસિક વલણ સિવાય બીજું કશું જ નથી; કહે કે એક પ્રકારનો કંટાળો છે. પ્રગતિશીલ ગણાતી રાજની સંસ્કૃતિએ આવી સુસ્ત પ્રજાને જન્મ આપે છે. મનને પ્રસન્નતા આપે એવું કંઈક આપણને જોઈએ છે, પરંતુ એમાંય આપણને શૂન્યતા ભાસે છે. કોઈ સમાગૃહમાં કંઈ કાર્યક્રમ નિહાળનાં આપણે કંટાળીને ઘણીવાર એ પૂરો થાય એ પહેલાં જ ભાગી જઈએ છીએ. આપણે શું જોઈ રહ્યા છીએ એ વિશે પણ ઘણીવાર સભાન હોતા નથી. છાપાંપુસ્તકો વાંચતાં પણ આપણી આવી જ દશા હોય છે. વિષય સાથે રસપૂર્વક તાદામ્ય અાપણે સાધી શકતા નથી.
“ખૂબ થાક લાગે છે,’ એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે ખરેખર તે જે કામ પણ કરી રહ્યા હોઈએ છીએ તેનાથી કંટાળી ગયા હોઈએ છીએ. જીવન જીવવાની અ!ાપણી રીત હીતમાં આપને થકવી નાખતી હોય છે.
થાકની બૂમ પાડતા ૪૫ વર્ષની વયને એક શ્રીમંત માણસ મારી પાસે આવ્યો. તેની શારીરિક તપાસમાં કશું જ વાંધાજનક મને જણાયું નહિ, છતાંય તેને સવારથી બસ થોક જણાયા કરતે. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેણે સરસ ધંધો જમાવીને પછી તે સારો નફથી બીજાને વેર હતું અને હવે કેવળ ધંધાકીય સલાહકાર તરીકે કામ કરી નક્કી આવક મેળવતા હો. તેના અંગત જીવનમાં પણ કોઈ સમસ્યા નહી, છતાંય જિંદગીથી જાણે તે થાકી ગયો હતો.
‘તમને રસ પડે એવા બીજો ધંધો ખરી કે ?” તેની ખે રામકી, મોં પર ઉત્સાહ ફરી વળે અને નવા ધંધા અંગેના પિતાના વિચાર અને કાથા, છ મહિના બાદ તેને ફોન આવ્યો : “મેં નવ ધ શરૂ કર્યો છે અને ખૂબ મહેનત કરી શકું છું. બધું સરસ ચાલે છે.” “તે તો તમને થાક ખૂબ લાગતે હશે.” મેં ટકેર કરી. “જરા પણ નહીં ને ! થાક કે?” નવરા પડાને જે થાક એમને વળગે હવે તે નવો ધો શરૂ કરવાની મારી દરખાસ્તને અમલમાં મૂકવાથી કયાંય ઊડી ગયો હતો તે હું સ્પષ્ટ જોઈ શકયો.
આવી જ રીતે થાકની ફરિયાદ કર એક હિસાબનીશ મારી પાસે આવ્યું. મેં તેને જંદા કામ ઉપરાંત કોઈ શોખને વિષય હાથ ધરવાનું સૂચવ્યું ત્યારે નિરાશાથી તેણે જવાબ આપ્યો, “મને તે ઘણી ઘણી બાબતમાં રસ છે. વિવિધ ભાષાઓ શીખવી મને ખૂબ ગમે છે; રમતગમતને પણ એટલા જ શેખ છે. - પહેાંચી ન શકે એટલા રસના વિષયો મારી પાસે છે, પણ સમય મળે ત્યારે ને ?”
વાહ ! એટલે બડા શેખ હોય છે તો ઘણું કહેવાય ! પણ એક વાત પૂછું? આમાંની એક પણ પ્રવૃત્તિ માટે સમય ફાજલ પાડવાને તમે કદી પ્રયત્ન કર્યો છે ખરો ? ” તેણે કબૂલ કહ્યું કે વિચારના ઘોડા દેડાવવા સિવાય એક પણ પ્રવૃત્તિ માટે જરા જેટલી પણ તસ્દી તેણે લીધી નહતી.
જલ
.જે અનેક લેક પેટાની પ્રગતિ માટે ફાંફાં મારી શિક્ષણના વિવિધ વર્ગોમાં જોડાય છે, રમતગમતમાં ભાગ લે છે, વાચનલેખનના ખાસ વર્ગો ભરે છે, સામૂહિક ચર્ચાવિચારણામાં દેડી જાય છે; પરંતુ ધારીએ તેટલું બધું સહેલું નથી હોતું. શીખનાર પિતે કંઈક નવું શીખી રહ્યો છે એમ ઘણીવાર તને મનાવતે હોય છે અને તેની પાછળની મહેનતને ટાળતા હોય છે. સરવાળે થાક આવીને ઊભો રહે છે.