________________
Regd. No. MH. By south 54 Licence No.: 37
પ્રબુદ્ધ જીવન
પણ જૈનનું નવસંસરથી વર્ષ ૩૬; અંક: ૧૫
મુંબઈ, ૧ ડિસેમ્બર ૧૯૭૪ રવિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૨૨
છૂટક નકલ ૦-૫૦ પિસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
પર
એક સમસ્યા ઈન્દોરથી “તીર્થકર' નામે માસિક નીકળે છે. તેના તંત્રી સંસારમાં હોઈએ અને તેની પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહીએ ત્યારે ઊં૦ નેમચન્દ્ર જૈન વિદ્રાન છે. મહાવીર નિર્વાણ મહોત્સવના ઉપ- ધર્મને ભૂલી જવા જોઈએ. રેલવેના સમાન્તર પાટી પેઠે ધર્મ અને લક્ષમાં તેના નવેમ્બરના અંકમાં સંપાદકીય લેખમાં તેઓ લખે છે : વ્યવહાર સદા જુદા રહે, કયાંય ભેગા થાય નહિ. નિર્વાણ શતાબ્દીના આ પ્રાંજલ–સ્વચ્છ વર્ષમાં કેટલીક
આચાર્ય કૃપાલાણીએ કહ્યું હતું કે, રાજકીય જીવન અને અસંગતિઓ છોડવાની જરૂર છે. જુલુસ, સમારોહ, પરિચર્યા
આધ્યાત્મિક જીવન બન્ને સાથે શકય નથી. પણ તેમણે ધર્મ અને પરિસંવાદ, ભાષણ, વાદવિવાદ, કવિ સંમેલન બધું કરો, થવા દે,
નીતિ વચ્ચે ભેદ પાડયો છે. નીતિ, એટલે સામાજિક નીતિ, social પણ આ બધાથી પર જે મહાવીર છે તેને પણ જયઘોષ થાય,
virtue તેનું આચરણ વ્યવહારમાં શકય છે, આવશ્યક છે. તે તેમ કરો. અન્યથા, એમ ન બને કે મહાવીર અંગૂઠીમાં, પ્રિન્ટિંગ સિવાય કોઈ સમાજ ટકી ન શકે. કાર્ડમાં કે કેલેન્ડરમાં, પુસ્તકોના આકર્ષક પુંઠાઓમાં, કાર-સ્કૂટરના
ગાંધીજીએ રાજકીય અને આધ્યાત્મિક જીવનની એકરૂપતા લેબલમાં, અખબારોની જાહેર ખબરોમાં, આકાશવાણીની ઘોષણા
બતાવી અને તે પ્રમાણે જીવ્યા. પણ તે કરી શકયા, કારણકે એમાં, ટેલિવિઝનના દશ્યમાં કે નિર્વાણના લાડુએમાં માત્ર સીમિત રહી જાય.
તેમણે બ્રહ્મચર્ય અને સંપૂર્ણ અપરિગ્રહ સ્વીકાર્યા હતા. આ બે વ્રત “શું એ અસંભવ છે કે સારો જૈન સમાજ અને તેના કર્ણધારશે,
આદર્યા ન હોત તો રાજકીય પ્રવૃત્તિને આધ્યાત્મિક જીવનની આ વર્ષમાં સંકલ્પ કરે કે અમારી કથની-કરણી (વાણી અને વર્તન)માં
સાધના બનાવી ન શકયા હોત. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આચર્યા એકતા રહેશે? શું એ સંભવ છે કે આવા સંકલ્પની જાહેરાત કર્યા :
હોય તે અહિંસા અને સત્યનું આચરણ સરળ થઈ પડે છે, વિના, એ પ્રમાણે વર્ષ દરમિયાન વર્તન કરે ?
અસ્તેય અપરિગ્રહમાં આવી જાય છે. જૈન જ્યારે એમ કહેશે કે મારે શૂળી પર ચડવું પડે તો
હમણાં દિલ્હીમાં વિશ્વધર્મ પરિષદ થઈ. તેનું ઉદ્ઘાટન ઉપખુશી થશે પણ ચોરી નહિ કરું, ગોશાલકોની વચ્ચે હોવા છતાં ભેળ- રાષ્ટ્રપતિ શ્રી જનીએ કર્યું. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અતિથિવિશેષ સેળને ધંધો નહિ કરું, રણની રેતમાં બાંધી ધખાવે તે પણ અસત્યના હતા. બધાએ ધર્મનો મહિમા ગાવે. કોઈ એમ પૂછી શકે કે આ રસ્તે નહિ જાઉં, ઝેરને પ્યાલો પી પડે તે પણ સંકલ્પથી હઠીશ. રાજદ્વારી કાવાદાવામાં ડૂબેલ વ્યકિતએ શું જોઈને ધર્મનું નામ નહિ, ત્યારે મૂળભૂત ક્રાન્તિ થશે.”
લેતા હશે? આવો દંભ શા માટે ? આ લખાણ ખૂબ ભાવનાથી લખ્યું છે, તેમાં સત્ય છે. આ સંમેલનનું આયોજન મુનિ સુશીલકુમારે કર્યું હતું. એમ મુંબઈની મિટીંગમાં ગવર્નરે કહ્યું હતું કે મહાવીરના ઉપદેશ આચરણ પણ પૂછી શકાય કે મુનિશ્રીએ શા માટે આવી વ્યકિતઓને ધર્મથાય તે સરકારને મિસાનો ઉપયોગ કર ન પડે.
સંમેલનમાં આમંત્રણ આપ્યું? મહાપુરુષ અને ધર્મપ્રવર્તકના ઉપદેશને આપણે આવકારીએ
આચાર્ય તુલસી અણુવ્રત આંદોલનના પ્રણેતા છે. તેમના છીએ, તેની પ્રશંસા કરીએ છીએ, જયન્તીએ પ્રસંગે આ ઉપદેશનું
સંમેલનમાં ઘણી રાજદ્વારી વ્યકિતઓને આમંત્રે છે. થડા દિવસ આચરણ કરવું જોઈએ એવું ભારપૂર્વક કહીએ છીએ, છતાં આપણે
પહેલા જ યુવક સંમેલન કર્યું તેમાં વડા પ્રધાનને નેતર્યો. વડા જાણીએ છીએ કે આ બધું મોટે ભાગે કથનીમાં રહે છે, કરણીમાં પરિણમતું નથી. બધા ધર્મો માટે આ હકીકત છે. બધા વર્ગો માટે
પ્રધાને જાહેર કર્યું કે આ નિર્વાણ વર્ષને સંયમ વર્ષ માનવું યોગ્ય થશે. આ સ્થિતિ છે. માણસના જીવનની આ મોટી સમસ્યા છે. ધર્મ અને
નિર્વાણ મહોત્સવને વિરોધ કરવાવાળાની એક દલીલ એ છે કે વ્યવહાર વચ્ચે આ મોટું અંતર કેમ?
તેમાં આવી રાજદ્વારી વ્યકિતઓને આમંત્રી તેનું સરકારીકરણ કર્યું માણસના જીવનની એ કરુણતા છે કે ધર્મ જાણતા હોવા છતાં
છે. ધાર્મિક મહોત્સવમાં તેમ થવું ન જોઈએ. તેનું આચરણ કરી શકતો નથી. દુર્યોધને કહ્યું હતું કે ધર્મ જાણું
આ વિરોધ કરવાવાળાઓ દાણચોરો કે ભ્રષ્ટાચારીઓ પાસેથી છું છતાં તેમાં પ્રવૃત્તિ કરવી નથી; અધર્મ જાણું છું છતાં તેમાં ધન લઈ મંદિરો બંધાવે અથવા બીજી ધાર્મિક પ્રવૃત્તિઓ કરાવે થી નિવૃત્તિ લેવી નથી. સેક્રેટીસે કહ્યું હતું કે સત્ય ખરેખર જાણતા તેને તેમને વાંધો નથી. હોઈએ તે અન્યથા વર્તન થાય જ નહિ. સત્ય જાણતા હોવાનો " આ બધું કોઈની ટીકા કરવાની દષ્ટિએ હું લખતે નથી, પણ ભ્રમ સેવીએ છીએ, ખરી રીતે જાણતા નથી હોતા. દુર્યોધનના કથનમાં ધર્મ અને વ્યવહારની સમસ્યાઓ કેટલી ગહન છે તે બતાવવા અને સેક્રેટીસના કથનમાં, બન્નેમાં સત્યને અંશ છે. કદાચ માણસના પૂરતું લખું છું. જીવનને એ શાપ છે કે આ આંતરિક યુદ્ધ સદા તેને રહે છે. મુંબઈ મહોત્સવ સમારંભ થયે ત્યારે મુખ્ય મંત્રી પ્રમુખસ્થાને
કેટલાક એમ માને છે કે વ્યવહારમાં ધર્મનું આચરણ શકય નથી હતા. શ્રી ખુશવંતસિંગે માગણી કરી કે આ વર્ષમાં શિકારબંધી કરવી.
તેને એ
માં પ્રવૃત્તિ કરવી છે જ કે સત્ય ખરેખ
વિના