________________
ત૮ ૧૬-૧૧-૦૪
-
દિલ છે. છતાં એ બીજી જ ક્ષણે લક્ષ્મણને, સગર્ભા સીતાને વનમાં' : ' ' હું છું એટલે જ કાળ છે. પ્રાચીન કાળ ભૂતકાળ અને વર્તમના મકીઆવવાનો આદેશ આપે છે. અહીં વ્યકિતધર્મ મટીને સમષ્ટિ- કાળ ? કાળ : મારે મૃત્યુ છે-તેમ મારે મા પણ કાળ જ છે. ધર્મ દેખાય છે.
અને મારું જીવન પણ કાળ છે. કળિના અને મારો અસ્તિત્વની મહાભારતમાં યુધિષ્ઠિર 'નરો વા કજો વા” કહે છે. આ એકમભાવે જીવતી પળ એ જ સત્યમય જીવન છે. ' બુદ્ધિની બહારનું તત્વ છે. આ અંદરની વાત છે. '
મારા અસ્તિત્વ સાથે કાળનું અસ્તિત્વ નિર્ધારાયું છે. ' ' ગીતામ છે તેમ' અર્જન બહાર છે અને કણ અંદર છે. માણસે : 'કાળ એ જ હું છું. પણ સારાય વિશ્વમાં જેના પ્રધાન્યનું પળે પળે નિર્ણયો લેવાના છે. માનવી કહે આણે આ નિર્ણય અસ્તિત્વ છે, તે પ્રકૃતિનું એક પાસું પણ હું છું - મીરા દ્વારા કેમ લીધો? પણ અંતરના અવાજે, પર થઈને એણે નિર્ણયો પ્રકૃતિ પ્રાણવાન છે. પ્રકૃતિની એ શકિત મારા વશમાં નથી એ લેવાના છે.
હું જાણું છું—પણ એના અસ્તિત્વની શકિતનું પ્રમાણ મારા સિવાય " ' વાલ્મીકિએ કયાંય કહીં નથી કે રામની જેમ વર્તજે ને રાવણની જેમ બીજુ કોણ હોઈ શકે ? ',' . નહીં વર્તતા. પણ એણે આની સૂચના જરૂર કરી છે, આ ધર્મ છે. - તડકો અને છાંયે: પ્રકાશ અને અંધકારના પ્રાણરૂપ સૂર્યદેવ કાળથી - આજે છાપામાં ખૂન, છેડતી, દંભ, ભ્રષ્ટાચાર વગેરેના સમાચારો મારે અર્થને સ્વીકારતા આવ્યા છે ! એણે મારા અરિતત્વની નોંધ પ્રસિદ્ધ થાય છે. મારે મન માનવ-સમાજની આ મોટામાં લીધી છે, એમના સમર્પણથી હું ધન્યતા અનુભવું છું : સમય મોટી અલિલતા છે. આખું જગત મરૂભૂમિ બનવા પામ્યું છે. એ જોઈને ટી. એલ. ઈલિયટે (Waste land) લખેલું. બાહ્યા
અને સૂર્ય વચ્ચેની ગતિ એ મારું જીવન છે. ' ' ચારને એક આભાસ એને દેખાય છે અને તેણે આ કાવ્યમાં એ
સાગરના એક એક બિંદુમાં મારા અસ્તિત્વનો પ્રાણ ધબકે છે : બધું ચીતરી દીધું. કવિની અંતરયાત્રા એમાં દેખાય છે, આગળ
સારા ય સ્થળ-જળથી અલિપ્ત સંસારના ઐકયની એ ધરી છે. ધપતી, વધતી.
એમના કાળના અસ્તિત્વ સાથે હું જોડાયેલો છું. આપણે ત્યાં સાહિત્ય સર્જાય છે. જાણે કે, કયાંય તેના અસર :
નદીઓના કલ કલ વહેતા વારિમાં સંગીતમાં હું કાળાથી મારા થતી જ નથી. અંદર કશું સ્પર્શતું નથી. આ સમજાય છે. એથી
અંતરનું મધુર સંગીત સાંભળો આવ્યો છું. મારા સુકાઈ ગયેલાં આ એક પ્રકારે તો વિષાદયોગ છે.
કંઠની તૃષાનું એ અમૃત છે. હું જ એની મધુરતાને શીતા છું. જેમ યાત્રા આગળ લાંબાય, એમને અનુભવ થતો જાય અને
હું સરિતાને વૈઘ ગણતો આવ્યો છું. ' પછી એમાંથી આગે વધતાં પિતાની ભૂમિ પેાતાને લાધે છે. મીરા
I ! સાંજની મને હરતા મારા જીવનની સુખની પળે છે, પણ એ કહે છે: “સામળે, રૂપાળે. મારો ...” ” આમ અનભવની વાણી સાંજ. મારે માટે, મારા અસ્તિત્વ માટે છે. તેમ એના અસ્તિત્વની છે. એ જેટલી સરળ છે, એટલે એમાં ઊંડાણ છે. વર્ષોથી એ જ છે નેધ લઈ, એની મને હરતાના કાળાથી ગીત ગાઉં છું વાણી કંઠોપકંઠ ચાલતી આવી છે. છતાં પરિભાષા સાથે ય સતની એ સાંજ કેમ વિસરી શકે ? વાણીમાં, અંદરની, અંતરના અનુભવની વાત એમાં જરૂર રહેવા રતિને અંધકાર મારા કલાહલમય જીવનને વિરામ છે : પામી છે. એથી તે એ આપણી અંતસ્તલને સ્પર્શે છે. ' એમને આશીર્વાદ જ મારા જીવનનું સુખનું પાસુ છે.
- આ આપણે વારસે છે. પણ પ્રજા આથી વિમુખ થતી જાય ' પવનના સૂસવાટાએ કયારેક શીતળતા, ક્યારેક ઉપગ્રતા છે, આખ્યાનકાર ધર્મની વાત કરતાં આજે સિનેમાની લાઈનમાં
અપે છે. એના આ કર્મમાં મારા જીવનની ગતિ છે. પણ એ મને ઊભ થઈ ગયો છે.
કયારેક અસહૃા પણ લાગે છે ! પણ એમનામાંથી સુખને સંગીતને * આજના સાહિત્યકાર પાસે એવી અપેક્ષા રાખીએ કે અનંતની આલાપ પણ સાંભળું છું. યાત્રા સુધી લઈ જાય અને આપણે એવા દિવસની રાહ જોઈએ.
વરસતા વરસાદ એ મારા સ્વપ્નનું ખાસ પાસુ છે. ક્યારેક
એમના અતિરેકથી હું દુ:ખ અનુભવું છું, પણ એ મારી સુખ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
શાંતિ અને જીવનને પ્રણેતા છે. હું કાળેથી, ગધ, અને પદ્યમાં એમના વંઘગુણને લલકારતા બે છું.. . .
. ફ લોની મહેકે તે મારા જીવનની પળેપળને શણગારી છે. મેં આકાશની અનંતતા અને સાગરની ગહનતાથી હું અજ્ઞાન. દેવેની જેમ એને ચરણમાં નહીં, મસ્તકે સ્થાન આપ્યું છે. ફૂલે નથી. જીવરૂપે સર્વસ્થળે મારું અસ્તિત્વ છે જ !
સમજે છે, કે પથ્થરના દેવના ચરણ કરતાં મારા જેવા એની જડમાં હું ભલે અસ્તિત્વ ન ધરાવતે હોઉં પણ જડ મારા મહેક અને મધુરતાને વધુ સમજી શકે છે ! સ્પર્શથી ચેતનાવસ્થા અનુભવે છે, ચેતન એ મારા જીવનને કઈ હું સારી રીતે જાણું છું કે મારા કરતાં કોઈ મહાશકિત અસ્તિત્વ કાળે ન બુઝાતે દીપ છે! ચેતન અને હું : બંનેનું અસ્તિત્વ ધરાવે છે. કંઈક મહાસ્વરૂપે પાસે હું વામણ દેખાઉં છું પરંતુ એક જ છે!
જેમ હું આ ભાવ અનુભવું છું ત્યારે મને એ વિચાર આવે છે, જગતને કોઈ પણ માનવીય અગમ્ય ભાવો એ મારા જીવનનું કે ધૂળના નાના કણ જેવી કીડી કે પછી એનાથી સહેજ મેટા આગવુ લક્ષણ છે. બુદ્ધિમાં ન ઊતરે એવા ચમત્કારે લક્ષણો અરિતત્વમાં કદનું અસ્તિત્વ ધરાવતી મંકેડી એની તીણી નજરે મારા કદને છે એ કોઈ આકાશી દેવેના અગમ્ય પ્રચાર સાથે સહમત થવાનું જોતી હશે ત્યારે મારા જેવા જ ભાવ અનુભવતી હશેને ? હું ઉચિત સમજતું નથી. હું પ્રખર બુદ્ધિત્વથી આ જીવને મહાશકિતઓના પ્રણેતા સર્વ કહે છે, “હું દેવ છું હું પણ અને જગતને સમજી શકયે છું.
પ્રાચીનકાળથી આજપર્યત સત્ય, શિવ, સુંદરમને પ્રણેતા રહ્યો પ્રત્યેક જીવો પાસે જીવવાની વિવિધતા છે–હું બુદ્ધિપ્રધાન ' છું. હું પણ દેવ છું. માનવી છું. મારામાંની વાણી દ્વારા હું સમૃદ્ધ છું. દષ્ટિ સર્વ જીવોને આ સમસ્ત દેવ અને ઈશ્વર પાસે, કોઈ અભિમાની ભાવથી ઉપલબ્ધ છે. રાંચળતા, લાલિત્ય, મનવાંછના, આશા વિવિધ નહીં, વંઘભાવે પ્રાચીનથી અર્વાચીન કાળ દરમિયાન કેન્દ્રભાવે ગુણવગુણ સર્વ જીવોમાં છે-મીરામાં ય છે.
રહ્યો છું-તમામ સર્વશકિતને નમ્રભાવે સ્વીકારી હું પણ એ શકિતને આ જગતના સુખે કે દુ:ખેથી હું વંચિત છું એવું તે કેમ અંશ બની ગયો છે. એ સર્વમાન્ય શકિત મારા જીવન અને કહી શકું? પાર્થિવ અને અપfધવ સંબંધોના તાણાવાણામાં હું
મૃત્યુની ધરી છે, એ સત્ય સ્વીકાર્ય છે, પણ સમરત સંસારમાં પેરવાયેલ છું, છતાં હું સર્વકાળે, અવગુણમાંથી મારી જાનને અલિપ્ત
મારા જ અસ્તિત્વથી, એ શકિતનું અસ્તિત્વ ટક્યું છે! સંસારના રાખી શકું છું !
ખૂણે ખૂણે જળ-સ્થળે મેં એ મહાશકિતને આરાધીને એમના ઉચ્ચ ઈશ્વરીય શાશ્વન ગુણે એ દેવામાં જ હોય એવી એવી
અસ્તિત્વનું નિર્માણ કર્યું છે, એ કાર્ય તે આ સંસારને દેવ જ કપાળકલ્પિત વાર્તાને મારા જેવા બુદ્ધિજીવી કઈ રીતે સમજે!
- કરી શકે એટલું સત્ય સર્વ દેવાએ સ્વીકારવું જ રહ્યું !
હું મારા જીવનના સર્વકાળ અસ્તિત્વમાં, મારા કરતાં પણ કઈ મારા જીવનમાં, મારા હૃદયના એક એક ધબકારમાં-વાસમાં
મહાશકિત છે, એને સ્વીકાર કરતો આવ્યો છું, આજે ય કરું છું પ્રાચીન અને અર્વાચીન જીવન છે. હજારો લાખો વર્ષો પૂર્વે હું
પ્રાથું છું દેવભાવે.. ! હતે, આજે પણ હું છું જ-ભવિષ્યમાં પણ હું જ હેવાને !
-ગુણવંત ભટ્ટ
મારું અસ્તિત્વ