________________
૧૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬- ૧૧-૭૪
સાતમે દિવસે પ્રથમ વ્યાખ્યાન પ્રે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું નાની સ્થિતિ છે અને મનુષ્યની ચેતના સંવેદનશીલ હોય તે જ હતું. “ધર્મ અને સાહિત્યકાર ” એમને વિષય હતો. એમણે નરસિહ, ભગવાનની વિભૂતિનું દર્શન થઈ શકે છે, સકિારમાં નિરીકારનું મીરાં, અખે, રવીન્દ્રનાથ વગેરે કવિઓની પંકિતઓ ટાંકીને સંતો
ગક 5 હિગી કિસ ટાંકીને તે દર્શન થઈ શકે છે. આપણી કલ્પનાને ઉત્તેજીને અધ્યાત્મિક અવકાશયાત્રાને કે અનુ
નવમે દિવસે પ્રારંભમાં શ્રી કાંતિલાલ પાટણવાળાના સંગીતને ભવ કરાવે છે તે સમજાવ્યું હતું. '
કાર્યક્રમ હતો. ત્યાર પછી આપણા શ્રી મુંબઈ જૈન મુવક સંઘના તે દિવસે બીજું વ્યાખ્યાન શ્રી પુરુરામ માવળંકરનું હતું.
પ્રમુખ શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહે ‘ભગવાન મહાવીર” ઉપર વિષય હતું,“ જાહેર જીવનનાં કથળતાં ધારણા,” ભારતમાં જાહેર જીવ- વ્યાખ્યાન આપ્યું હતું. એમણે આરંભમાં “વેદ સંસ્કૃતિ’ અને ‘કામણ નમાં રાજકારણના માણસેનું વર્ચસ્વ કેટલું બધું વધી ગયું છે તે અને સંસ્કૃતિની એકબીજા ઉપર કેવી અને કેટલી અસર થઈ છે તે કાના તેનાં કેવાં માઠાં પરિણામે આવ્યાં છે તે એમણે સમજાવ્યું. જાહેર
હતું. ડાચારક્ષેત્રે બન્ને વચ્ચે કેટલી એકતા છે અને દાર્શનિક ક્ષેત્રે જીવનમાં પ્રાદેશિક સંકુચિતતા અને ભ્રષ્ટાચાર કેટલા વધી ગયાં છે, બન્ને વચ્ચે કેટલી ભિન્નતા છે તેના પર તેમણે પ્રકાશ પાડયું હતું, અને માત્ર રાજકારણમાં જ નહીં, વહીવટીતંત્ર, શિક્ષIણક્ષેત્ર, વેખર, એમણે ભગવાન મહાવીરની કેટલીક જીવન-પ્રસંગેનું રહસ્ય સમરમતગમત અને ખુદ ન્યાયના ક્ષેત્રમાં પણ એ કેટલાં વ્યાપી ગયો જાવી, ભગવાન મહાવીરે સ્થાપેલ અનુવિ સંધ અને ઉપદેશેલા છે તે બતાવીને, સાચા ધોરણે કેવાં હોવા જોઈએ અને તે કેવી રીતે આરિધર્મને પરિશ્ય કરાવી , “હું કેણ, આ જગત તે શું છે, સ્થાપી શકાય તે એમણે અત્યંત ભારપૂર્વક સમજાવ્યું હતું.
દુ:ખ શા માટે છે, અને એમાંથી મુકિત કઈ રીતે મળે ?” એ ત્રણે
પ્રશ્ન અધ્યાત્માન તરફ કેવી રીતે લઈ જાય છે તે સમજાવ્યું આઠમે દિવસે “સંત તુલસીદાસનું જીવન દર્શન” તે વિષય પર શ્રી રોહિત મહેતાનું વ્યાખ્યાન શ્રીમતી શ્રીદેવીનાં સંગીત સાથે
હતું અને કહ્યું હતું, જૈન ધર્મની મહત્તા એટલા માટે છે કે એ
જેમ બુદ્ધિગમ્ય છે તેમ અનુભવગમ્ય પણ છે. રાખવામાં આવ્યું હતું. શ્રી રોહિત મહેતાએ, સંતાના વારસીએ અપણી
આ રીતે શ્રી મુંબઈ જેન યુવક સંઘદ્રારા એક સુંદર વ્યાખ્યાનસંસ્કૃતિને કેવી રીતે ટકાવી રાખી છે તે સમજાવી કમાનસ પર
માળા આ વર્ષે પણ ભેજાઈ, જેના સંસ્કાર શ્રેતાના ચિત્ત પર સંત તુલસીદાસને પ્રભાવ કેવો પડયો છે તે બતાવ્યું હતું. સંત તુલ
લાંબો સમય સુધી રહે એવા છે. સીદાસની પંકિતઓ ટાંકીને એમણે દર્શાવ્યું હતું કે ભકિત એ ચેત
રમણલાલ ચી. શાહ હિંસા-અહિંસાને વિવેક આજના સંદર્ભમાં જૈન સંસ્કૃતિ અને જૈન દર્શનને મૂળ આધાર અહિસી છે. ખેટા ચિન્તનને લીધે થયું છે. દાર્શનિક ચિત્તનનું અલાવને જેન ચેતનમાંથી અહિસાને જરાપણ અહીંતહીં ફેરફાર કરવામાં આવે લીધે અહિંસાને સ્થૂળ અાચીર સ્થિર થઈ ગયું છે. બિલકુલ ગતિતે ઘણી મેટી ભિન્નતા આવી જશે. એક રીતે જોઈએ તો જૈન હીન, મતિહીન. આજે અLપણે અહિંસાના નામ પર અહિસાને નહિ, [ચતનની ગરિમા અને એના મહિમાને આધાર સવિશેષ અહિસા અહિંસાના શબને માથે ઉઠાવીને ફરી રહ્યા છીએ અને આ પર છે. એ સાથે ઘણા સમયથી પ્રબુદ્ધ જનતાના દિલ અને દિમી- પ્રાણહીન મૃત અહિંસા હિંસા જ છે, બીજું કંઈ જ નહિ. ગમાં અહિંસા અને જૈનધર્મ પરસ્પરના પર્યાય જેવા બની - આજે અહિંસાના ખેટા સૂત્રોને પરિણામે જૈનધર્મ વિરાટ ગયા છે. આ કારણે જ જૈનધર્મનું નામ લેતાં જ અહિંસા જનજીવનથી દૂર થતો થતે કેવળ એક નાના વેપારી વર્ગ પૂરતો યાદ આવી જાય છે અને અહિંસાનું નામ લેતાં જ એકદમ મર્યાદિત થઈ ગયો છે. અાજે વેપારમાં કેટલું હઠ અને ફરેબ ચાલે જૈનધર્મનું સ્મરણ થઈ જાય છે.
છે!કેટલું શેરબજાર અને શેપણ થાય છે! આ બધું થવા છતાં યે અહિંસા મહીન છે, પણ એ મહત્ત્વ વસ્તુત: અહિંસાના વિવે- આજના કેટલાક મર્યાદાહીન શાષક વેપારીએ જૈન છે અને આવતા કમાં રહેલું છે. વિવેક જ અહિંસા અને હિંસાનું સમુચિત વિશ્લેષણ દિવસોમાં તેઓ હિસા - અહિસીની બેધારી વાતો જ કરે છે. વિવેકને અભાવ હોય તે અહિંસા હિસીનું રૂપ લઈ લે કરે છે - ધર્મની દુહાઈ આપ્યા કરે છે. એની ધૂંધળી નજરમાં છે, અને વિવેકના સદ્ભાવમાં હિંસા પણ અહિંસાની મર્યાદામાં કિસાન, કુંભાર, લુહાર બધા હિંસક છે. તે જ માત્ર અહિરક આવી જાય છે. પ્રશ્ન કેવળ અહિંસા કે હિંસાને નથી પણ એ છે. એટલા માટે કે આ લોકો બધું જ કરી શકે છે કેવળ હિંસા બંનેના વિવેક કે અવિવેક છે... જૈનદર્શન વિવેકહિન, બાધ નથી કરી શકતા, હિંસા એટલે કે પ્રત્યક્ષ રીતે તેઓ કોઈનું મિથ્યાદષ્ટિ વ્યકિતની અહિંસાને પણ હિંસા જ માને છે અને એના ગળું કાપીને હત્યા નથી કરતા. સત્યને પણ અસત્ય ગણે છે. આમ કેમ? આનું કારણ એ છે કે, એ અહિંસા આદિ ચરિત્રની આધારભૂમિ જ્ઞાનને માને છે. - ખાલી જ્ઞાન ઉગ્ર ક્રિયપાત્ર સાધુએ ગૃહસ્થોને પોતાનું પ્રવચન સાંભંળવાની પગ નહિ, સમ્યગ જ્ઞાનના અભાવમાં, વિવેકજાતિને અપ્રકાશ- પ્રેરણા શા માટે આપે છે?, ગૃહસ્થના માર્ગમાં આવતાં - જતાં માં અહિંસા આદિ સમગ્ર ચારિત્ર અચારિત્ર છે. અચારિત્ર જ નહિ, અને વાહન વગેરેને ઉપયોગ કરતાં કેટલી હિંસા થાય છે, કેટલો કચારિત્ર છે. 'કુ' એટલે કુસિતત, દુષિત, ગન્દુ ચારિત્ર.
યમ થાય છે - આનું પાપ ગૃહસ્થની સાથે પ્રેરક પણ નહિ અહિંસા વિશેનું ચિન્તન જ્યાં સુધી સમ્યગ જ્ઞાનના પ્રકાશમાં
લાગે ? તમે કહેશે કે તેઓ પોતાની પ્રેરણાથી આવે છે. હું પૂછું છું કે ગતિશીલ રહ્યું, ત્યાં સુધી એ જૈનધર્મને ગરિમાં પ્રદાન કરતું રહ્યું,
સાધુ પ્રવચન સંભળાવે નહિ તે તે આવશે? પછી તો વાંસ પણ એને યશસ્વી બનાવતું રહ્યું અને જોરથી અજ્ઞાનની શ્યામછાયા
નહિ રહે અને વાંસળી પણ નહિ વાગે. પ્રવચન નહિ થાય, ગૃહસ્થ પડી છે ત્યારથી એ સુક્ષમ ચિંતનના ક્ષેત્રથી ખસીને ભૂલચિંતનના
આવશે પણ નહિ અને આવવાના - જવાના માર્ગે કીડી - મકોડ ક્ષેત્રમાં આવ્યું છે. જૈન અહિંસાનું સમગ્ર રૂપ વિકૃત થઈ ગયું મરશે નહિ, હિસી નહિ થાય. ઉકત હિંસા પછી અહિંસાના ઉપદેશનો છે. એક પ્રકારે એ એક એવી હાસ્યાસ્પદ સ્થિતિએ પહોંચી
લાભ તો મળે જ છે ને, એ ઉત્તાર તમારા મનને અનુકૂળ નથી. ગઈ છે કે એની વાત કરવા જેવું નથી. મારી વાત કેટલાકને ખરાબ થાડુંક સ્પષ્ટતથિી તે કહે કે એ શું છે, કઈ રીતે છે? લાગશે, પણ મારે કહેવું જોઈએ કે જૈનધર્મને હૃાસ જ અહિસાના હજારો લોકે રેલગાડી, મેટર, બસ આદિ હિસાકારી સાધને